________________
. (૨૧૬) (તત્વાર્થ ૫. ૮ ) મૂછી પરિગ્રહ છે, તેથી વધારે મળતું છોધને જોઈતાં લીધેલાં ઊપકરણમાં પણ મૂછી ન કરે.
શંકા જે કઈ ધર્મઉપકરણ વિગેરેને પરિગ્રહ છે, તે પણ ચિત્તની મલીનતા (રાગ) શિવાય થતું નથી. કહ્યું છે કે–પિતાને ઉપકાર કરનારમાં રાગ થાય; તે ઉપઘાત કરનાર ઉપર દ્વેષ પણ થાય; તેથી પરિગ્રહ રાખતાં રાગદ્વેષ નજીક આવે છે, અને તેનાથી કમ બંધ થાય છે, માટે તમે કહો છે કે, ધર્મઉપકરણ પરિગ્રહ નહીં, તે કેવીરીતે માનીએ કહ્યું છે કે – "ममाहमिति चैष यावदाभि मान दाहज्वरः, कृतान्त मुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । અંશ “હુforરિ તૈરવખરાવનાર, परैरपसदः कुतोऽपि, कथमप्यपाकृष्यते ॥१॥"
આ મારૂં એ જ્યાં સુધી અભિમાન રૂપ, દાહજાર રહેલો છે, ત્યાં સુધી જમના મુખમાં જવાનું છે તેમ ત્યાં સુધી શાંતિ પણ નથી તેમ ઉન્નતિ પણ નથી.
માટે જસ અને સુખના વાંચ્છકે પરિણામે આ અનર્થ છે એમ જાણે છે, તેથી તે ઉત્તમ પુરૂષોએ આ મમતાના દુર્ગુણને કેઈપણ રીતે ગમે ત્યાંથી ખેંચી કાઢવે જોઈએ.
આચાર્ય ઉત્તર-તે દેષ નથી, કારણ કે ધર્મ ઉપ