________________
(૧૧)
(એક પુરૂષે પસાથી પાંચસે યુવતીઓ ખરીદ કરી એક સ્થભાના મહેલમાં રાખી તેની ચાકીમા પિતજ નીચના દરવાજે દિવસે બેસતે આ પ્રમાણે એક જ સ્ત્રીને સુખ અને ૪૯ ને દુઃખ થતું તેથી તેમણે વિચારીને આ કેદખાનામાંથી છુટવાને એક દિવસ લાગ જોઇ બધીએ સોય મલીને દર પણને માર મારીને તેને મારી નાખે તે નિગી દુખે પામીને નરકમાં ગયો. સ્ત્રીઓ ધન સ્વેચ્છા ચાર વાપરી પિતે પણ દુઃખ ભાગીની થઈ) માટે હે શિષ્ય! તારી બુદ્ધિ વડે છે કે દુઃખના કારણવાલા પ્રમાદ રૂપ વિષયેતુ ભેગર વવું છે. તે તૃતિને અથવા શાંતિને આપતા નથી.
" यल्लोके ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः। नालमेकस्य तत्सर्वमिति मत्वा शमं कुरु ॥१॥
આ લેકના વિષે વ્રીહિ, જવ, સેનું પશુ છે, સ્ત્રીઓ, વિગેરે બધું પણ એક માણસની તૃપ્તિના માટે સમર્થ નથી એવું સમજીને તેને મેહ છેડ, આત્માને શાન્ત કર. . उपभोगो पायपरो वाञ्छति यः शमयितुं विषयत.
धावत्याक्रमि तुमसौ, पुरोऽपरान्हे निजच्छायाम् ॥२॥
ઉપભેગના ઉપાયમાં તત્પર થએલે જે વિષય તૃષ્ણને શાત કરવા ઈચ્છે છે તે ફરીથી - રે પોતાની છાયામાં