________________
(૧૮૬) ન થતાં તે ઘેલ બને છે. અને ધનને માટે ફૂર કર્મ કરતે અજ્ઞાની જીવ તેના દુખ વડે મૂઢ બને છે. આ બધું પૂર્વે કહેલું છે. તેથી સમજી લેવું. અહીં નથી કહેતા આ પ્રમાણે, દુઃખના વિપાકવાલા ભેગને જાણીને ડાહ્યા મુનિએ શું કરવું તે કહે છે, आसं च छन्दं च विगिंच धीरे?, तुम चेव तं सल्लमाहट्ट जेण सिया तेण नोसिया, इणमेव नाव बुझंति जे जणा मोहपाउडा, थीभि लोए पवाहिए, ते भो!वयंति एयाइं आययणाई, से दुक्खाए मोहाए माराए नरगाए मरगतिरिक्खाए, सययं मूढे धम्म नाभि जाणइ, उआहु वीरे, अप्पमाओ महामोहे, अलं कुसलस्स. पमाएणं संतिमरणं संपेहाए भेउरधम्म संपेहाए, नालं पास अलं ते एएहिं सू० ८४ - ગુરૂ ઉત્તમ શિષ્યને કહે છે કે
તું ભોગની આશાઓને તથા ભેગેના અભિલેને છોડ, ધી. ( બુદ્ધિ) તેના વડે રાજે. (શભે) તે ધીરે પુરૂષ જાણવે. તેવા ઉત્તમ શિષ્યને ગુરૂને ઉપદેશ લાગે છે. તેથી કહે છે કે હે શિષ્ય! ભેગમાં દુઃખ જ છે. અને તેમાં સુખની પ્રાપ્તિ નથી. (મૃગતૃષ્ણામાં જળ નથી. પણ જળને પેટે આભાસ છે તેમ ભેગમાં સુખે નથી. )