________________
(૧૮) सोढा नो यदि सम्यगेष फलितो दुःखैर धोगामिभिः
ઉત્તમ પુરૂષ પિતાના આત્માને સમજાવે છે. કે હે આત્મા જે મેહરૂપી પાણવા અને અશુભ જન્મ રૂપી “અલવાલ” ( ઝાડને પાણી પાવાને કયારે ) વાલો તથા રાગદ્વેષ તથા કષાયને સમુહ તેના વડે નિવિદનપણે મોટું બીજ તે રેપ્યું છે તથા તે હવે રેગ કરીને અંકુરાવાલું થયું છે. વિપદાઓ તેનાં પુલે છે. એવું કર્મ રૂપી મોટું ઝાડ તે તૈયાર કર્યું છે જે હવે તેને સારી રીતે સહન નહીં કરે તે નીચ ગતિમાં લઈ જનાર દુઓએ કરીને તે ફળવાળે થશે (જે તું તેને લીધે હાયપીટ કરીશ તે ફરીથી દુખે ભોગવવાં પડશે ). पुनरपि सहनीयो दुःख पाकस्त्वयाऽयं ।
હજ મારિ નારાજ કા હરિનારા इति सह गणयित्वा यद्य दायाति सम्यग, सद सदिति विवेकोऽन्यत्र भूयाकुतस्त्यः ? ॥२॥
જો તું હાયપીટ કરીશ તે તારે ફરીથી પણ દુઃખને પાક ભેગવે પડશે. કારણકે હાથપીટથી બંધાયેલાં કર્મોને નાશ ભેગાવ્યા વિના થશે નહી. આ પ્રમાણે સમજીને જે જે દુઃખ સુખ આવે તે સહન કર. તેજ વિવેક છે. તે સિવાય