________________
ત્રણે કાળમાં જગત વિદ્યમાન છે. એવું જે માને તે મુનિ જાણવા અને તે ત્રણે કાળનું જ્ઞાન જેને હોય તે સર્વજ્ઞ તીર્થકર છે. તેમણે કહ્યું છે. તેઓએ અનેકવાર પિતાના પૂન્ય બળથી ઉંચ ગોત્ર વિગેરે મેળવ્યું છે. સારા પ્રકર્ષથી અથવા પ્રથમથી જ્ઞાન પ્રાપ્ત થતાંજ બધા અને પિતાની ભાષામાં સમજે તેવાં વચન વડે તેમણે ઉમક્ષ કર્યો છે. તે કહે છે.
અનેઘ-ઘ. બે પ્રકારે છે. દ્રવ્ય એલ તે નદીનું પૂર વિગેરે છે. અને ભાવ એઘ તે આઠ પ્રકારનું કર્મ અથવા સંસાર છે. તે આઠ કર્મથી સંસારી જીવ અને કાળ ભમે છે. તે એઘને જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્પી વહાણમાં બેઠેલા મુનિએ તરે છે. અને જેઓ નથી તરતા તે અને વંતરા છે, અર્થાત્ જેઓ મુનિ ધર્મ પાળે છે. તેઓ તરે છે. અને જે તે ધમને છેડી વિષયના લાલચુ અને છે, તે જૈનેતર અથવા જૈનમાં પતિત સાધુ છે. તેઓ જ્ઞાન વિગેરે ઉત્તમ વહાણથી ભ્રષ્ટ થવાથી તરવાને ઉદ્યમ કરે તે પણ સંસાર તરવા સમર્થ થતા નથી. તેજ સૂત્રમાં
નો મi gિ , જે પસાર કરતા નથી તે અતીરંગમા છે, એટલે તીર તે સંસારને પર તેની પાસે જવું. તે તીરંગમાં છે