________________
(૧૮૦) દુખથી દુઃખીએ બનેલે શરીર અને મનનાં દુખેથી પીડાતે રહે છે. કાંટા તથા અને ઘા અથવા ગુમડું કે વિગેરેથી શરીર દુઃખ ભેગવે તથા વહાલાને વિયોગ અને પ્રિયને સાગ અનિષ્ટને લાભ અને ઈચ્છિતને અલાભતથા દક્તિ દુર્ભાગ્યથી મનની પીડાએ ભગવે છે. અને તેનાથી વારંવાર આ વાન કરતે વારંવાર તેમાં ભમે છે. એટલે દુખના આવર્તમાં ડુબેલે સંસારમાં ભમે છે. (આઇ. બધાને સાર એ છે કે જે અહંકાર કરે–દીનતા કરે તે સંસારમાં ભમે અને જે મુનિ સુખ દુખમાં અહંકાર દીનતા ન કરતાં ચારિત્રને સમતા ભાવે આરાધે તે મેક્ષમાં જાય) લેક વિજયને ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે. • તો જ રોજ પુજા સપુષsiારિ, जेहिं वा सद्धिं संवसइ, ते वणं एगया नियया पुचि परिवयंति, सो वा ते नियगे पच्छा परिवहना, नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नातं ताणाए वा सरणाए वा जाणित्तु दुक्खं पत्तेयं सायं, भोगा मे व अणु सोयन्ति इहमेगोस माणવાdi (g. ૮૨)
ત્રીજો ઉદેશે કહ્યા પછી ચોથા ઉદેશે કહે છે. - ભેગમાં પ્રેમ ન કરે. એ આ ઉદેશામાં છે. જેથી