________________
(૧૫૯)
इसो पास गस्स नत्थि, वाले पुण निहे कामसमने असमिय दुक्खे दुक्खी दुक्खाणमेव आवई अणुपरियहह (सू. ८१) शिवेमि ॥ लोकविजये જૂ. ૮૨ तृषोदेशकः ॥
ઉદ્દેશ ઉપદેશ એટલે સત્ અસત્ કત્તન્ય તેના દેશને જે જાણે તે પક્ષ્ય જાણવા તેજ પશ્યક છે. તેને આ ઉપદેશની જરૂર નથી. તે પાતેજ સમજે છે.
અથવા પશ્યક તે સર્વજ્ઞ અથવા તેના ઉપદેશ પ્રમાણે ચાલનારા જાણવા.
જે કહેવાય તે ઉદ્દેશે. તે નારકાર્ડ ચાર ગતિ અથવા 'ચ નીચ ગાત્રનુ કહેવુ”. તે ઉપર કહેલા સત્તને અથવો ઉત્તમ સાધુને નથી. કારણ કે થાડાજ વખતમાં તેના શૈક્ષ થવાના છે.
પ્રશ્ન—કચા માણસ વીતરાગના ઉપદેશ પ્રમાણે ચાલતા નથી ? તે કહે છે
બાળ'' રાગ વિગેરેથી માહીત થએલા તે કષાયા તથા કર્મો વડે અથવા પિરસહ ઉપસર્ગ વડે હણાય છે. તે “નિહ” અથવા જેનાથી સ્નેહ થાય તે સ્નેહિ તે જેને છે. તે સ્નેહ વાલે રાગી જાણવા. તે ઇચ્છા સંસાર સુખના અભિલાષી મનેાહર ભાગાને રાગી અની કામની ઇચ્છાવાલે ૩ કાસી વારવાર વિષયની ઇચ્છિા શાંત ન પડવાથી તેના