________________
(૧૫૫)
રીતે તેણે ઘણી વખત ઉંચગેત્ર વિગેરે મેળવ્યું છે. તે તે ઉંચગોત્રના લાભથી કે અલાભથી અહંકાર, દીનતા, ન કરવાં તેવું સૂત્રમાં કહ્યું છે. કારણ કે અનાદિ સંસારમાં ભટકતા જીવે ભાગ્યને આધારે ઘણી વાર ઊંચ નીચ ગોત્રનાં સ્થાન અનુભવેલાં છે. તેથી કેઈ વખત ઉંચ નીચ શેત્ર મેળવીને ડાહો પુરૂષ જે ખરાબ તથા સારી વસ્તુને ઓળખે
છે તે ઉંચ નેત્ર વિગેરેથી આ
"सर्व सुखान्यपि बहुशःप्राप्तान्यटतामयाऽत्र संसारे। उच्चैः स्थानानि तथा, तेन न मे विस्मयस्तेषु ॥१॥
બધાંએ સુખને મેં આ સંસારમાં ભમતાં મેળવ્યાં છે. ઉંચ સ્થાન પણ મેળવ્યાં છે, તેથી હવે મને તેનામાં કાંઈ આશ્ચર્ય જોવામાં આવતું નથી. जह सोऽवि णिजरंभओ पडिसिद्धो अट्ठमाण
મહા अवसेस मयट्ठाणा, परिहरि अब्बा पयत्तेणें ॥२॥
કે, નિજ રાને માટે ઊંચ શેત્રના મદને નિષેધ કર્યો છે, તે પણ આઠ માનને મથનારા સાધુઓએ પ્રયત્ન વડે બીજાં મદસ્થાન પણ ત્યાગદેવાં. તે જ પ્રમાણે, નીચ ગેત્રમાં કે, નિંદનીક સ્થાનમાં ઉત્પન્ન થઈને દીનતા ન કરવી. તેજ સૂત્રમાં કહ્યું છે કે –“ ” ભાગ્યવશથી લેકમાં નિંદનક જાતિ કુળ રૂપ બળ લાભ વિગેરેમાં ઓછા પણું પા