________________
(૧૫૮) પુન્યના ઉદયથી છે, તેથી એમ જાણવું કે, બધી પણ શુભ પ્રકૃતિએ પુન્યના ઉદયથી છે. જેથી શુભ નામ ગોત્ર આયુષ્ય વિગેરે કર્મ પ્રકૃતિએને દરેક જીવ ચાહે છે. અને અશુભને નિંદે છે. આ પ્રમાણે છે તે શું કરવું તે કહે છે.
समिए एयाणुपस्सी, तं जहा-अन्धत्तं वहिरत्तं मूयत्तं काणत्तं कुंटत्तं खुजतं वडभत्तं सामत्तं सबलत्तं सह पाएणं अणेगरुवाओ जोणीओ सं. घायइ विरूव रूवे फासे परि संवेयइ (सूत्र ७८)
અથવા શુભ અશુભ કર્મ બધા જીવમાં જઈને ડાહ્યા પુરૂષે તે અને અપ્રિય હોય તેવું કૃત્ય ન કરવું એ શાસ કારને ઉપદેશ છે, આ સંબંધમાં “નાગાર્જુનીયા” કહે છે. "पुरिसेणं खलु दुक्खुव्वे असुहेसए"
જીવ દુઃખને કાઢવા તથા સુખને મેળવવા ઇરછે છે. તેથી જીવની પ્રરૂપણ કરવી અને તે પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ સૂમ બાદર વિકલ પદ્રિય સંસી અસંજ્ઞી પર્યાપ્તા અપર્યાપ્તા વિગેરે પહેલા અધ્યયનમાં બતાવ્યા છે અને તે દુઃખને છેડવાની ઈચ્છા વાલા તથા સુખને મેળવવાની ઇચ્છા વાલા જીનું પિતાની ઉપમાએ માનતા સાધુએ પિતાના સુખના માટે જીવેને દુઃખ આપવાનાં હિંસા વિગેરે સ્થાન છોડવા ઈચ્છતા પુરૂષે પંચ મહાવ્રતમાં