________________
(૧૬૯) हुएयं पइये, अणोहतरा एए नो यओहं तरित्तए, अतरंगमा एए नो य तीरं गमित्तए, अपारंगमा एए नो य पारं गमित्तए, आयाणिजं च आयाय तमि ठाणे न चिट्ठह, वितह पपऽखेयने तमि રાશિ વિદર (૪ ૮૦)
જેઓ ધ્રુવચારિ એટલે મેક્ષનું કારણ જ્ઞાન વિગેરે છે. તેને મેળવવાના સ્વભાવવાલા છે તેવા ધર્માત્મા પુરૂષે ઉપર કહેલા અસાર જીવિત ક્ષેત્ર ધન સ્ત્રી વિગેરેને ચહાતા નથી
અથવા ધુતચારી એટલે ધુત તે ચારિત્ર તેમાં રમતા કરનાર છે. અર્થાત્ ચારિત્ર લઈ તેને પૂર્ણ પાણી મેક્ષ મેળવે તે સંસારને ચહોતા નથી. - - વલી ભેગના અભાવે જ્ઞાન મેળવીને જન્મ મરણના
અને જાણીને તેવા પુરૂષે સંક્રમણ ( ચરિત્ર ) માં રમણતા કરવી એવું શિષ્યને ગુરૂ કહે છે. કે વિતસિકા રહિત અથવા પરિસહ ઉપસર્ગમાં આવતી તારે કંટાળવું નહી અથવા હે શિષ્ય તું શંકા રહીત મનવાલે થઇ સંયમમાં રહે એટલે શિષ્ય તપ દમમ મિયમ વિગેરે અલેકમાં જે કષ્ટ છે. તે પરભવનું અને સુખ આપશે એવું નિશંકપણે માનીને ધર્મમાં આરથા રાખે, અને તે તપ નિયામ વિગેરે કરે અને તેથી જ તે તપના પ્રભાવથી રાજા-મહારાજાઓને પણ પચચ્ચ થાય છે,