________________
(૧૨) ઉત્તર-એટલા માટે જ અમે મુખ્ય શબ્દ જીવને ન વાપરતાં પ્રાણ શબ્દ વાપર્યો છે. અને તેથી પ્રાણ ધારણ કરનાર સંસારી જીવજ લેવા. તેથી તમારે વધે નકામે છે.
“જે જળ વિષે ઘણા આ પીઠ છે. એટલે આયુષ્યને બદલે આયત શબ્દ છે. અને તેને અર્થ આત્મા છે.
કારણ કે તે અનાદિ અનંત છે. અને બધાને પિતાને આત્મા વહાલે છે. અને સુખની વાંચ્છા દુઃખને નાશ કરવાની અભિલાષા છે. કહ્યું છે કે.. सुह साया दुक्ख पडि कूला.
આનંદરૂપ-સુખ છે, તેને સ્વાદ કરે છે. સુખ ભેગથવાની ઈચ્છાવાળા જાણવા અને અસાતા તે સુખ. તેના હેપી જણ તથા પિતાને ઘાત કરે, તે, પિતે અપ્રિય માને છે, તથા જીવિતને પ્રિય માને છે, એટલે દીર્ઘ આયુષ્ય વાંછે છે, અને તે પણ અસંચમ અંવિત વાંચ્યું છે, એટલે દુઃખમાં પીડાઈને પણ, અંતદશામાં પણ જીવવાને ઈરછે છે. કહ્યું છે કે – "रमह विहवी विसेसे ठितिमित्तं थेव वित्यरोमहई। भग्गइं शरीर महणो, रोगी जीए चिय कयत्यो ॥१॥"
વૈભવવાળો વિશેષ વેવમાં રમે છે. થોડાંવાળ પણ