________________
(૧૬૪)
વિષમસ્થાનમાં ડુબેલે, જેને એકજ દષ્ટિ (આંખ) છે. જે તે કારણે હેવાથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં શક્તિવાન છે, અને જન્મદાખીઓમાં તે છે. તે કોઈના પણ મનને વહાલે લાગતું નથી. આલેખવા જેગ કર્મથી લખાયે છતાં, જે બીજાને વહાલે ન લાગે તેનું સ્વરૂપ ગઈ ગણત્રીનું છે?
આ પ્રમાણે કંટપણું એટલે, જેના હાથપગ વાંકા હેય; અથવા ઠીંગણાપણું હોય; અથવા જેની પીઠ વડની (ખુંધાના) આકાર હેય; તથા રંગે કાળે હે; તથા શબળ (2) પણું હોય. આવું સ્વાભાવિક કદરૂપું શરીર હોય; અથવા પછવાડે કર્મના વશથી તે થાય તે, ઘણું દુખ ભેગવે છે.
વળી પ્રમાદથી એટલે, વિષયકીડાના કારણે સારાં કામમાં એટલે, ધર્મમાં પ્રમાદ કરવાથી સંકટ, વિકટ, શીત, ઊષ્ણુ વિગેરે અનેક ભેદવાળી પેનીમાં પિતે ભ્રમણ કરે છે અથવા પ્રથમ બતાવેલી રાશીલાખ છવાનીમાં એકસરખું બમણ કરે છે. અને નવાં નવાં આયુષ્ય બાંધીને તેમાં જાય છે. અને તે એનીઓમાં જુદી જુદી જાતનાં દુઃખને અનુભવે છે, તેજ પ્રમાણે ઉચગેવને અહંકાર કરવામાં હણએલા ચિત્તવાળ અથવા નીચ ગોત્રના કારણે દીન બને, અથવા આંધળે બેહેરે થવા છતાં અજ્ઞાની છવ પિતે પિતાનું કર્તવ્ય નથી જાણત તથા પૂર્વે કરેલાં કર્મનું આ. ફળ છે, તે જાણતા નથી. તથા સંસારની બુરી દશાને ભૂલી.