________________
(૧૬૩) લેકના વચન સાંભળવાના વહેવારથી બહાર થએલ છે. તે બહેરે આ દુનિયામાં કેમ જીવે છે. ? કે જેને કહેલા શબ્દો સ્વપ્નમાં મેળવેલા ધનની માફક નિષ્ફળતાએ જાય છે.' स्वकलत्रबालपुत्रकमधुरवय श्रवणश्राद्धकरणस्य। बधिरस्य जीवितं किं, जीवन्मृतकाकृति धरस्थ ॥२॥ - પિતાની સ્ત્રી તથા નાના પુત્રનાં મધુર વચન સાંભળવાથી વિમુખ એવા બહેરાનું જીવિત જીવતે છતાં પણ મરેલાને આકાર ધરનારનું કઈ ગણત્રીમાં છે ? (નકામું છે.)
આ પ્રમાણે મુગને પણ એકાંત દુઃખને સમૂહ ભેગવવાનું છે. કહ્યું છે કે – "दुःखकरमकीर्तिकर, मूकत्वं सर्वलोकपरिभूतम् । प्रत्यादेशं मूढाः कर्म कृतं किं न पश्यन्ति ? ॥१॥"
દુઃખને કેરનાર અપજશવાળું સર્વ લેકમાં નિંદાપાત્ર અગાપણું છે, તે પિતાનાં કર્મોનું કરેલું ફળ બીજાને ભેગવાતાને મૂ કેમ જોતા નથી ? (પતે પાય કરશે; તે, તેવું ફળ ભોગવવું પડશે.) - તેજ પ્રમાણે કાણાપણું પણ દુઃખરૂપ છેકહ્યું છે –
“બિન જિંપોન્નતિશ શt चिरागजनने जननातुराणाम् । यो व कस्यचि.
पति मनः प्रियत्व, मालेख्य कर्म लिखितोऽपि f; રવા? શા” (વસંતતિલકા)