________________
(૧૫૬) મીને સાધુએ કે ન કરે મનમાં વિચારવું કે મારે નીચ સ્થાન અથવા બીજાના હલકા શબ્દ સાંભળીને મારે દુઃખ શા માટે માનવું. મેં પૂર્વે તેવું ઘણીવાર અનુભવ્યું છે. તેથી દીનતા ન કરવી. કહ્યું છે કે.
વનાનાપરિશt 2 વર્ષ, ઘર ક્ષતા પાદરા રોપાશ્ચ, શાશ્વ, નાશતા શારિ III
અપમાનથી નીચે દશા થવાથી અથવા વધ બંધ કે ધનના ક્ષયથી માણસે ખેદ ન કરે કારણકે પૂર્વે આ છે રેગ શેક જુદી જુદી જાતિમાં સેંકડો વાર ભગવ્યા છે. संते य अबिम्हइ पंडिएण य असते ।। सक्काहु दुमोवनि अहिएण' हिअंधरं तेण ॥२॥
પડિત પુરુષ પ્રાપ્તિમાં આશ્ચર્ય ન કરવું અને અપ્રાસિમાં નાખુશ થવું નહિ. ઝાડની ઉપમાવાળા હૃદયવડે હિતને ધરનારા પુરુષને શક્ય છે.
( ઝાડ બધાં દુઃખ સહે, પણ ત્યાંથી ખસે નહિ, તેમ હૃદય સ્થિર કરી દુઃખ સુખ સહેવાં.) होऊण चकाटी, पुहूइबई विमल पंडरच्छत्तो। सोचव नाम भुज्जो अणाह सालालओ होइ ॥३॥
ચકૃવ કે, પૃથ્વીપતિ નિર્મળ સફેદ છત્રને ધરનારે પહેલાં પિતે બન્યા અને તેજ પુરુષ પિત (તેજ જન્મમાં)