________________
(૧૪૯)
नो अहरित्ते, नोऽपीहए, इय सखायं को गोयावाई को माणावाई ? कंसि वा एगे गिज्झा, तम्हा नो हरिसे नो कुप्पे, भूएहि जाण पडिलेह सायं सूत्र.७५
આ સંસારી જીવ અનેક વાર માત સરકારને ચય એવા ઉચગેત્રમાં આગે છે તથા અનેકવાર નીચ ગોત્રમાં જયાં લેકે નિંદે તેવામાં પણ પિતે જામે છે તે કહે છે. નીચ ગેત્રના ઉદયથી અનંત કાળ તિર્યંચગતિમાં સંસારી
જીવ રહેલ છે ત્યાર પછી ભટકતે જીવ નામ કર્મની ૯૨ ઉત્તર પ્રકૃતિને કર્મવાળા બની તેવા તેવા અયવ સાથે ઉત્પન્ન થએલે આહારક શરીર તેનું સંધાત બંધન અંગે પાંગ દેવગતિ તથા અનુપૂર્વી મલી બે તથા નરકગતિ અને અનુપૂર્વી મલી બે એ વૈક્રિય ચતુષ્ઠય (એકઠું) એ ૧૨ કમ પ્રકૃતિને નિર્લેપ કરીને દૂર કરીને) બાકીની ૮૦ પ્રકૃતિવાલે બની તેજસ અને વાયુ કાયમાં ઉત્પન્ન થયે ત્યાર પછી મનુષ્યગતિ તથા અનુપૂર્વી મલી બે તે દુર કરીને ઉંચ શેત્રને પાપમના અસંખ્યય ભાગવડે ઉદ્ધવલ કરે છે. એથી તેજસ વાયુકાયને પહેલે ભાંગે થયે તે આ પ્રમાણે નીચ શેત્રને બંધ, અને ઉદય પણ, અને તેજ કર્મની રકમતા (સત્તા) છે. ત્યાંથી નીકળીને બીજી કાયના એકેદ્રિયમાં આવીને ઉપજે તે, તેજ ભાગે થાય અને વસ