________________
(૧૪પ)
જીવનિકાયનું ઘાત કરનાર શસ્ત્ર છે, છતાં તે અગ્નિમાં પીપળાનું, અરણીનું લાકડું હોમે છે, અથવા સમિતિ ” (એક જાતનું લાકડું ) લાજ્ય, (ધાણી) વિગેરે નાખે છે, અને તેમાં ધર્મ સમજે છે, તથા બાપનું શ્રાદ્ધ કરવામાં ઘેટા વિગેરેનું માંસ રાંધીને બ્રાહ્મણને જમાડે છે અને વધેલું પિતે ખાય છે. ( આ રીવાજ ગુજરાત વિગેરે દેશમાં નથી, પણ બંગાળ દક્ષિણ વિગેરેમાં છે.)
તે આ પ્રમાણે જુદા જુદા ઉપાયે વડે અજ્ઞાનથી હણ- ૧ યલી બુદ્ધિવાળા પાપથી છુટવાના બહાને દંડ મેળવવારૂપ તે તે ક્ષિાઓ પ્રાણીઓને દુઃખ આપનારી કરે છે. અર્થાત્ અનેક શત કરોડની સંખ્યાના ભાવમાં ભેગવવા છતાં પણ ન છુટાય તેવું અધર પાપ કરે છે, અથવા પાપથી છુટવાનું માનીને અજ્ઞાનદશાથી નવાં પાપજ બાંધે છે. : - અથવા ન મેળવેલું ફરીથી મેળવવાની ઈચ્છાથી પ્રાણીએને દુઃખ આપી પિતે દંડ મેળવે છે તે આ પ્રમાણે –
આ મને બીજા લેકમાં, અથવા આકમાં પછીથી કાંઈ ઊંચપદ અપાવશે, એવી ઈચ્છાથી તે પાપ કરવામાં વતે છે.
અથવા પિતે ધનની આશાથી મૂઢ બનીને રાજાની સેવા કરે છે, (અને રાજાને ખુશી કરવા પ્રજાને પીડવાના અનેક પાપ કરે છે.) કહ્યું છે કે – .. आराध्य भूपतिमवाप्य ततो धनानि, भीक्ष्या: