________________
(૧૪૩)
કડવાં ફળને વિચારી તેના અભાવમાં જે ગુણ તેને ચાહીને તે લેભને જે ત્યારે તેને જ અણગાર કહે.
અને જે અજ્ઞાનવડે મનમાં મુંઝાએલે છે તે અપ્રશસ્ત મૂળ ગુણ સ્થાનમાં રહી વિષય કષાય વિગેરેમાં ફસેલે હોય તે દુઃખ પામે છે એ બધું ફરીથી સરેિ સાધુ યાદ કરેકે સંસારી
જીવ અભને લેભવડે નિંદે અને વિષયસુખમળતાં તેને ભગવે અને લેભને છેડી સાધુ થઈ પા છે. લેભમાં ગૃધ્ધ બની બહેળા કર્મવાલે કંઈ પણ જાણે નહીં તથા જુવે નહીં ( કામાન્ય જન્મથી આંધળા કરતાં પણ વધારે આંધળે છે) અને હૃદયનાં ચક્ષુ મીચાવાથી વિવેક રહીત બની ભેગેને વાંચડે છે. અને પહેલા ઉદેશામાં જે બતાવ્યું તે અહિ ,
જાણવું.. - આ પ્રમાણે ઉત્તમ સાધુ વિચારે છે કે લેભી રાત દિવસ દુખ પામતે અકાળમાં ઉડતે ભેગ વાંછુક અર્થ લેભી લુંટાર વિચાર વગરને ઘેલા જે બને છે અને પૃથ્વી વિગેરે જેને ઉપઘાત કરી શસ્ત્રા વારંવાર ચલાવે છે.. - વલી તે પોતાની શરીર શકિત વધારવા જુદા જુદા ઉપાયે વડે આલેક પરલેકના સુખને નાશ કરનારી ક્રિયા કરે છે તેનીચે મુજબ છે. - માંસથી માંસ વધે તેથી પંચેન્દ્રિય ને હણે છે તથા ચોરી વિગેરે કરે છે તે સૂત્રમાં બતાવ્યું છે એજ પ્રમાણે