________________
(૧૫)
ગુણ, ગુણ—અગુણ, અગુણ ગુણ, ભવ ગુણ, શીલ ગુણ, ભાવ ગુણ એમ પંદર ભેદ થયા તે ટુંકાણમાં કહ્યું. હવે સૂત્ર અનુગમ વડે સૂત્ર ઉચ્ચારતાં નિક્ષેપ નિતિના અનુગમ વડે તેના અવયવને નિક્ષેપ કરતાં ઉપઘાત નિર્યુક્તિ અવસર છે–તે ઉદ્દેશ વિગેરેના દ્વારની બે ગાથા વડે જાણવા. હવે સૂત્રને સ્પર્શ કરનારા નિર્યુક્તિને અવસર છે, તે નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્યાદિકને કહે છે. दव्य गुणो दव्यं चिय, गुणाण ज तं मिसं भवो होइ। सचिते अञ्चिते, मीसंमिय होइ दव्वमि ॥ नि. ग.
૭૦દ્રવ્યગુણ તે દ્રવ્ય તેિજ છે. પ્રશ્ન શા માટે? ઉત્તરગુણને ગુણપદાર્થમાં તેજરૂપે સંભવ થાય છે. • શંકા દ્રવ્ય અને ગુણમાં લક્ષણ અને વિધાનના ભેદથી ભેદ છે. તેજ કહે છે. દ્રવ્ય લક્ષણ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે. વિધાન પણ ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુળ વિગેરે છે. દ્રવ્યની વ્યાખ્યા કહી; અને ગુણની વ્યાખ્યા કહે છે. દ્રવ્યને આશ્રયી સાથે રહેનારા ગુણે છે, અને તેનું વિધાન જ્ઞાન, ઈચ્છા, દ્વેષ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ વિગેરે છે, તે પિતાનામાં રહેલા ભેદે કરીને જુદા છે. આચાર્યનું સમાધાન–એ દેષ નથી, કારણકે, દ્રવ્ય સચિત્ત અચિત્ત, અને મિશ્ર ભેદથી જુદાં છે, તેમાં ગુણ છે તે, તેજસ્વરૂપે