________________
(૧૦૫)
વાલી (બળ વધે ત્યાં સુધી) ગાથા છેડતે આગળ ગએલે અતિક્રાંત વય વાલે જાણ. (“ચ” સમુચ્ચયના અર્થ માં છે)
અહી કાન, ચક્ષુ, નાક, જીભ, અને સ્પર્શ ઇક્રિયાના અસ્ત (નાશ) પામેલા સમસ્ત જ્ઞાનની વાત ફક્ત ન લેવી પણ તેની સાથે શરીરની બીજી શક્તિઓ પણ નાશ થતાં મૂ દ્રપણું આવે છે. (આ કરવું આ ન કરવું. એ વિવેક નષ્ટ થાય છે).
તેથી વય ઉલંઘતાં ( શરીરની શક્તિ ઓછી થતાં) વિચારી ને. તે પ્રાણી (સંસારમાં મહ શખનાર પુરૂષ) નિશ્ચયથી વધારે મૂદ્રપણું પામે છે. (પણ ધર્મ આરાધતે નથી, તેથી જ મૂળ સત્રમાં કહ્યું છે કે
નવો વિગેરે. અટેલે ધોળા વાળ જોઈને અથવા શરીર પર કરચલીપડેલી જોઈને પિતે હું બુદ્દે થયે એમ જાણું વધારે ખેદ કરે છે, અને તેથી મૂવ્રતા પ્રાપ્ત કરે છે.
અથવા તે સંસારી જીવને કાન વિગેરેની શકિત ઓછી થતાં તેને મૂઢતા આવે છે, એ પ્રમાણે વૃધ્ધાવસ્થામાં તે મૃદ્ધ ભાવને પામીને પ્રાય-લાકમાં અવગીત (તીરસ્કાર કરવા રોગ્ય.) થાય છે. તે બતાવે છે.
जेहिं वा सडि संवसति, ते वि णं एगदा णि