________________
(૧૩૩) नमसः कुतोऽस्ति शक्तिदिनकरकिरणाग्रतः स्था
તુ? Iણા” જેના ઉદયથી રાગ ગણ ( સંસારપ્રેમ) ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાન ન કહેવું કારણકે જ્યાં સૂર્યના કિરણે પ્રકાશીત થયાં હોય ત્યાં અંધારાને રહેવાની શકિત કયાંથી હોય? વિગેરે છે.
જે અજ્ઞાની છવ મોહથી ચિત્તમાં વિકલ્પ કરે તે વિષય અખથી નિશ્ચય ( નહી) રાગદ્વેષ વિગેરે સર્વ જોડલાં જે સંચમના શત્રુ છે, તેમાં રતિકરે અને સંયમમાં અરતિ
જ્ઞાનપાશહેરના વિક્ષેપિતા कामे सक्तिं दधति विभवा, भोगतुङ्गार्जने वा; वि. दचित्तं भवति हि महन्मोक्षमार्गकतानं, नाल्पस्कરો, વિર ચાર સંમિતિ જ શા”
અજ્ઞાનથી આંધળા થએલા, સુંદર સ્ત્રીઓના અપાંગથી ડામાડોળ થએલા કામીઓ કામમાં પ્રેમ ધારણ કરે છે. અથવા વૈભવના વિસ્તારને મેળવવા ચાહે છે. પણ જેઓ વિદ્વાન છે, તેનું ચિત્ત મોટા મેક્ષ માર્ગમાં એકતાન વાલું છે. કારણકે શ્રેષ્ઠ હાથી નાના પાતળા થડવાલા ઝાડની સાથે પિતાનું શરીર ઘસતા નથી.