________________
(૧૩૨) अन्नाणकम्मलोभा, इएहिं अज्झत्थ दोसेंहिं ॥ १९७॥ ( પહેલા ઉદ્દેશામાં નિયુ†ક્તિની ગાથા ઘણી કહી; અને આ ઉદ્દેશામાં આ એકજ છે, તેથી મંદબુદ્ધિવાળા શિષ્યને આરેકા ( શંકા ) થાય કે, આ એક પણ પહેલા ઉદ્દેશાની હશે; તે શંકા દુર કરવા ખીજે ઉદ્દેશ એવુ ગાથામાં લખવુ પડયું છે. ) ખીજા ઉદ્દેશામાં ખતાવ્યુ` કે, કોઇ કડરીક જેવા સાધુને ૧૭ પ્રકારના સંયમમાં મહુનીયના ઉદ્દયથી અતિ થાય; અને તેથી સ'યમમાં ઢીલાપણ' થાય; અને તે માહના ઉડ્ડય મનમાં રહેલા જે દોષો છે, તેનાથી થાય છે, તે દોષ અજ્ઞાન, લેાભ, વિગેરે છે.
એટલે અદિ શબ્દથી ઇચ્છા મદન કામ વિગેરે પણ લેવા તે અજ્ઞાન લેાભ કામ વિગેરેથી સાધુને અરતિ થાય છે. તે બતાવ્યુ. શંકા-અરતિવાલા બુધ્ધિવાનને આ ૭૨ મા સૂત્રવડે ઉપદેશ અપાય છે કે સયમમાં અતિ થાય તે મુધ્ધિવાન સાધુએ અરતિદૂર કરવી પર`તુ સંસારના સ્વભાવ જાણેલા આવું કહેવાથી તે રિતવાલા થાય નહી અને જો અતિવાલા થાય તે સ’કારનું સ્વરૂપ જાણનારા વિદ્વાન ન કહેવાય આબેને ડમ્પર વિરેધ હોવાથી જેમ એક જગ્યાએ છાયા અને તડકા ન રહે તે અહીં તે બુધ્ધિમાન ન કહેવે અથવા અતિવાદ્યો ન કહેવા. કહ્યુ` છે કે, तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः