________________
(૧૨) થતાં તેને ત્યજે છે. ( ક્ષયરેગીના આશ્રમમાં મોકલે છે.) અથવા સગાંને ઘણે કંટાળો આપતે તે સગાં તેની ઘેલાઈથી તેની ઉપેક્ષા કરે. એટલે ચાહે સગાં તજીદે. અથવા ન તજે તે પણ તે રોગથી બચાવવા કે શરણું આપવા સમર્થ નથી ત્યારે રેગીએ શું કરવું! તે ગુરુ કહે છે કે સમતાથી સહન કરવું. जाणितु दुक्खं पत्तेयं सायं (सू. ६८)
આ પ્રમાણે બુદ્ધિમાને દરેક પ્રાણીનું દુઃખ કે સુખ તેના પુન્ય પાપથી આવેલું છે. તે વિચારવું એટલે તાવ વિગેરેનું દુઃખ આવતાં પિતાના કરેલાં કર્મનું ફળ અવશ્ય જોગવવું પડશે. માટે હાય પીટ ન કરવી કહ્યું છે કે. "सह कलेवर ! दुःखमचिन्तयन्, स्ववशता हि पुन
स्तव दुर्लभा। बहुतरं च सहिष्यसि जीवहे ! परवशो न च तत्र
Tોગણિત તે .” હે શરીર. તું બીજો વિચાર કર્યા વિના દુઃખને સહન કર કારણકે હાલ તને સ્વવશતા મળી છે. તે દુર્લભ છે. પણ જેતે હાયપીટ કરીશ તે પરભવમાં ઘણું દુખ ભેગવવાં પડશે. ત્યાં પરવશતા છે. તેને ત્યાં વિશેષ લાભ નથી.
એથી જયાં સુધી કાન વિગેરેની શક્તિ નહણાય અને