________________
(a) વિરતિ તથા સર્વવિરતિ (સાધુપણુ) ને અવસર આવે છે.
આ પ્રમાણે કર્મ ભાવ ક્ષણ કહીને ને કર્મભાવ ક્ષણ બતાવે છે ' , કર્મભાવ ક્ષણતે આળસ મેહ અવર્ણવાદ તથા થંભ (માન વિગેરે)ના અભાવે સમ્યકત્વ વિગેરેની પ્રાપ્તિને અવસર છે.. છે કારણકે આળસ વિગેરેથી હણાએલ ( પ્રસાદી છવ) સંસારથી છુટવા સમર્થ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ શ્રધ્ધા વિગેરે ઉત્તમ ગુણે મેળવતું નથી. કહ્યું છે કે.
જાગ્રસન્નન્ન પંખ grgબાવળા ભારતના રાઈ, વિવવ કુળ સમr II
આળશ્ય મોહ અવરણ ( નિદા) સ્થભ (અહંકાર) કે પ્રમાદ, કૃપણુતા, ભય, શેક અજ્ઞાન વિક્ષેપ કુતુહલ રમણ આ ૧૩ કારણે ( ૧૩ કાઠીઆ) છે. एएहिं कारणेहिं, लण सुदुल्लहंपि माणुस्सं । न लहइ सुई हिअ करि संसारुत्ताराणि जीवो। २॥ - તે મળતાં જીવ પતે મનુષ્ય પણું અમુલ્ય છે. તે મેળવીને પણ સંસારને પાર ઉતારનાર હિત કરનાર ગુરૂ વાણીને પામતે નથી. ( આ પ્રમાણે ચાર પ્રકારને ક્ષણ બતાવ્યા તેમાં એમ સમજવું કે દ્રવ્ય ક્ષણમાં જંગમ પણાથી શ્રેષ્ઠ મનુષ્ય જન્મ