________________
(૨૪)
કાળ જાણ. સઋત્ય ક્ષણ તે અજઘન્ય ઉત્કૃષ્ટ (મધ્યમ) સ્થિતિમાં વર્તતા આયુષ્યવાળા જીવને છે.
અને બીજાકનું પલ્યોપમના અસંખ્યય ભાગ ઓછું એવા સાગરેપમ કેડા કેડી સ્થિતિ વાલા જીવને છે. તેને અનુક્રમ આપ્રમાણે છે.
સમ્યકત્વનું વર્ણન. ગ્રંથી- મિથ્યાત્વની ચીકણા કર્મની બંધાએલી ગાંઠ) વાળા અભવ્ય જીથી અનંત ગુણવાળી શુદ્ધિથી શુદ્ધ થએલ મતિ, ભૂત, વિસંગ એ ત્રણ જ્ઞાનમાંથી કઈ પણ સાકાર ઉપગ જે જીવને હોય તે શુહ લેગ્યા (તેજુ, પદમ, શુક્લ) માંની કેઈ પણ લેશ્યાવાલે જીવ અશુભ કર્મ પ્રકૃતિને ચાર ઠાણીએ રસ તેને બે ઠાણીએ કરીને અને શુભ પ્રકૃતિના બે ઠાણીઆ (ચાસણીમાં જેમ વધારે રસના તાર પડે તે પ્રમાણે કર્મના ભાવ હેય. અને આત્મા વેદે તે ઠાણ કહેવાય છે.) ને ચાર ઠાણીઆવળે કરી બાંધતે તથા ધ્રુવ પ્રકૃતિને પરિવર્તમાન કરતે ભવ પ્રાગ્ય બાંથતે જીવ જાણુ.
હવે ધ્રુવ પ્રકૃતિ બતાવે છે. જ્ઞાન આવરણીય પાંચ, તથા દર્શનાવરણીય નવ-મિથ્યાત્યની એક-તથા સેળ કષાય, ભય, જુગુપ્સા, તેજસ કામણ શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અગુરુલઘુ ઉપઘાત-નિમણ