________________
(૧૨)
અને ક્ષેત્ર ક્ષણમાં આ ક્ષેત્ર છે. કાળ ક્ષણમાં ધર્મ ચરણના કાળ છે ભાવ ક્ષણમાં ક્ષય ઉપશમં વિગેરે છે. આ પ્રમાણે સારી અવસર પામીને ધમ આરાધવા જોઈએ વલી કહે છે કે.
जाव 'सोय' परिणाणा, अमराणा, नेतररिष्णाणा, अपरिहीणा छापा विवाणा अपरिही पा जीह परिणाणा फरि० इचेएहिं बिरुवरुयेहिं, पपणाणेहिं अपरिहिंग हं आय संमं रूममुवा सिजाति (सू. ७१) तिवेमि
જયાં સુધી આ નાશ પામનારી કાચા ના અપશક (નિમકહરામપણા) થી કાનનું જ્ઞાન ( સાંભળવું તે ) ખુ પણાના કે રોગના કારણે આછું ન થાય ત્યાં સુધી ધર્મ કરી લેવા.
આપ્રમાણે આંખ કાન જીભ પના વિજ્ઞાનની શકિત પણ પાતાનું કામ કરવામાં નિષ્ફળ ન થાય ત્યાં સુધો પણ ધમ સાધવા જો પાંચ ઇંદ્રિયોની શકિત એછી થશે તે ધર્મ નહી થાય આ શકિત એછી થશે તેા ઇષ્ટ અનિષ્ટ પણે જુદા જુદા જ્ઞાનવર્ડ કામ નહિ થાય માટે જયાં સુધી શકત હોય ત્યાં સુધી આત્માના અર્થ તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સાધી લેવું. આ ત્રણ સીવાય આકી બધાં