________________
(૧૧૭)
પણ જે સંસારના સુખ વાંચ્છકે છે, તેઓ અસંચમ જીવિત ને સુખકારી માને છે. તેમની શું દશા થાય છે. તે સૂત્રકાર કહે છે. )
जीविए, इह जे पमत्ता, से हंता छेत्ता भेत्ता लुपित्ता, विलुपित्ता उद्यवित्ता उत्ता सइत्ता, अकडं करिस्सामि, त्ति मण्णमाणे, जेहिंवा साई संवमह, ते वाणं, एगया निगया तं पुबि पोसेंति, सो वा ते नियगे पच्छा पोसिजा, नालं ते तव नाणाए 'वा' सरणाए 'वा' तुमंपि तेसिं, नालं ताणाए वा सरणाए वा (सु. ६३)
જેઓ પિતાની વય વીતે છે, તેને જાણતા નથી તેઓ વિષય કષાયમાં પ્રમાદી થાય છે. તેઓ રાત દિવસ કલેશ પામતા કાળ અકાળમાં ઉદ્યમ કરી જીવેને દુઃખ આપનારી કિયા ( આર. ) કરે છે. સંસારી ગુણમાં રહીને વિષયના અભિલાષમાં પ્રમાદી બની સ્થાવર અને ત્રસ જીના ઘાતક બને છે(બહુ વચનને બદલે, એક વચને મૂળ સૂત્રમાં છે. તે જાતિની અપેક્ષાએ જાણવું) તથા કાન નાક વિગેરેને છેદનારા પણ છે. તથા માથું આંખ પટ વિગેરેને ભેદનારા, પણ છે. અને કપડાની ગાંઠ વિગેરેને છેડને ચરનારા અણુ છે. ગામની લુંટ કરનારા પણ છે. તથા વિષ તથા