________________
(૧૯) શાને પૂછયું. ત્યારે પહેલાથી રીસાએલે ડેશે તે જ પ્રમાણે નિદા કરવા લાગે. અને કહેવા લાગ્યું કે મારા કહેવા પ્રમાણે આ વહુએ પણ કામ કરતી નથી. એટલે છોકરાઓએ ખાતરીવાળા માણસેના વચનથી ખરી વાત જાણીને વિચાર્યું કે, આ ફેશાની બરાબર ચાકરી કરવા છતાં વૃદ્ધાર વસ્થાથી વ્યર્થ રેણુ રૂવે છે, તેથી છોકરાઓએ પણ તેની ઉપેક્ષા કરી તેથી બીજાએ આગળ પણ અવસર આવતાં છોકરાઓ ડેશાની નિંદા કરવા લાગ્યા, આ પ્રમાણે છેકરાએ એ તથા વહુઓએ પરાભવ કરે તથા સગાં વહાલાંએ તથા નેકરેએ અપમાન કરેલો અને તેનું વચન પણ કઈ ન માનતું જોઈને ઘરનાં બધાં સુખીઓમાં તે એકલે દુઃખી મુઢ પાછલી અવસ્થામાં વધારે વધારે દુખ જેવા લાગે.
એ પ્રમાણે બુદ્ધાપાથી અશક્ત થએલ શરીરવાળે બીજે બુટ્ટો માણસ પણ તરખલાને વાંકુ વાળવામાં અસમર્થ જે થતાં કાર્યને જ ચાહાતા લકમાં પરાભવ પામે છે. કહ્યું
ના સંજિ તિરિત ના નાशं गता, दृष्टिभ्रश्यति रूपमेव हसते वक्त्रं च लाला. पते । वाक्यं नैव करोति बान्धवजनः पत्नी न शु. श्रूषते, धिकष्टं जरयाऽभिभूतपुरुषं पुत्रोऽप्यवज्ञायते
શાર્દૂલ ? ”