________________
(૧૬) यगा पुग्विं परिवयंति, सोऽवि ते णियए पच्छा परिवएना, णालं ते तरताणाए वा सरणाए वा, तु मंपि तेसिं णालं ताणाए वा सरणाए वा, सेण हासाय ण किडाए णरतीए विभूसाए सू०६४।"
બીજા લેકે તે દૂર રહે પણ જેની સાથે ઘરમાં રહે છે. તે પિતાના પુત્ર સી વિગેરે છે તે સ્ત્રી પુત્ર વિગેરે પણ એકદા એટલે વૃધ્ધા વસ્થામાં તેના પિતાના સગા છતાં તથા પિતે સમર્થ અવસ્થામાં કમાઈને તેમને પડ્યા હતા તે સી પત્ર વિગેરે પણ તેને તીરસ્કાર કરે છે. અને બોલે છે કે, આ મરતું નથી અને ખાટલે પણ મુકત નથી. અથવા “પરિવદંતિ” એટલે પરાભવ કરે. (છોકરાઓ તેમનું અપમાન કરતાં બેલે છે કે “સ બેસ ડેકરા? તું શું સમજે છે “ વિગેરે અથવા પરસ્પર વાત કરે છે કે હવે આ બુટ્ટાનું શું કામ છે. એ સગાઓને જ તીરસ્કાર ખમતે નથી પણ પિતાને આત્મા પણ પિતાને નિંદવા ગ્ય થાય છે. તે બતાવે છે. ___"वलिसन्ततमस्थिशेषितं, शिथिलस्नायुधृतं कडेवरम् । स्वयमेव पुमान् जुगुप्सते, किमु कान्ता શારીવિહ? ” - સર્વત્ર કરચલીઓ પી ગએલ અને હાડકાં બાકી રહેલા તથા ઢીલાં પડી ગએલ સ્નાયુ (નાડીઓ) ને ધારણ કરનાર