________________
(૧૦૨)
જેવા, અને નાકના કલજીકા ( જેવા છે, જીભના સુરપ્ર (ખરા, તાવેતા)ના તથા શરીરના સ્પર્શ, ઇંદ્રિયાનેા આકાર જુદી
છે એમ જાણવું,
)ના પુલ આકાર જેવા, જુદી જાતને
ઇ’ક્રિયાના વિષયનું પરિમાણુ.
કાનના વિષય. ખાર ચેાજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે, અને આંખના વિષય. એકવીસ લાખ ચેાજનથી કઇક અધિક દૂર હૈ।ત્ય; અને તે પ્રકાશ કરનાર હોય; તે દેખાય છે.
પશુ પ્રકાશ કરવા ચાગ્ય હાય; તે એકલાખ ચેાજનથી કઇક અધિક હોય; તેવા રૂપને ગ્રહણ કરે છે, પણ બાકીની ઇન્દ્રિયાના વિષય નવ ચાજનથી આવેલા હાય, તેને ગ્રહણ કરે છે, અને જધન્યથી તા, બધી ઇદ્રિાના વિષય આંગળના અસખ્યુંચ ભાગ માત્ર છે. ( નીચેના ટીપણુમાં ખુલાસે કર્યાં છે કે, બધી ઇન્દ્રિયેથી આંખનુ જુદુ છે, કારણકે, આંખના વિષય જઘન્યથી આંગળના સભ્યેય ભાગ માત્રથી જાણવા. )
અહી' મૂળસૂત્રમાં શ્રેત્રના પરિજ્ઞાનથી હણાતાં, અથવા ઓછુ થતાં ઇન્દ્રિયની કેવી દશા થાય છે તે બતાવ્યું. તેને પરમા આ છે. અહીયાં સજ્ઞી પચે'ય જીવને ઉપદેશ આપવાનો અધિકાર હાવાથી ઉપદેશ છે તે કાનને વિષય છે. ( કાનની શક્તિ સારી હોય; તેજ ઉપદેશ
"