________________
(૫) ચંચળ નથી તે પણ ક્ષણ ભરનું આયુષ્ય લેકેને મોહ કરાવે છે. તે પણ એક આશ્ચર્ય છે. વાસાવધા giri, a gre: at: समीरणाश्चलं नान्यत् क्षणमप्यायुरद्भुतम् ॥ २॥
આ પ્રમાણે મનુષ્યને મેહ ઉતારવા કહ્યું. વલી જેઓ લાંબા આયુષ્ય વાલા છે. તેઓને પણ ઉપક્રમણ (આફત) ના અભાવે આયુષ્ય ભોગવે છે. તેઓ પણ મરણથી પણ વધારે પીડા કરનાર બુટ્ટાપાથી પીડાએલા શરીરવાલા સુખની જીદગી. અ૯૫માં અલ્પ ભગવે છે, તે હવે સૂત્રકાર બતાવે છે.
- પuિrrછું, પરિહામહં, ચયાપffour mરિહાવાળarat
हिं परिहायमाणेहिं रसगापरि गागेहि परिहायमाणीह फासपरिणाणेहिं परिहायमाणेहिं, अभिकतं च खलु वयं स पेहाए तो से, एगदा મૂઢમisઘતિ | ૨૩ |
ભાષારૂપે પરિણમેલા પુદળોને જે સાંભળે; તે શ્રોત (કાન) છે, અને તેને આકાર કદંબના ઝાડના પુલ જેવા દ્રવ્યથા છે, અને ભાવથી તે જે ભાષા દ્રવ્યને ગ્રહણ કરવાની લબ્ધિ, તથા તેને ઉપરેગને જે સ્વભાવ છે, તે જાણવું. પૂર્વે કહેલાં લેત્ર (કાનવડે) ચારે જુથી ઘટ. પટ શબ્દ વિગેરે વિષયનું જે જ્ઞાન થાય તે પરિજ્ઞાન છે,