________________
मुत्तपुरीसनिरोहे जिण्णाजिण्णे भोयणे बहुसो। घसण, घोलण, पीलण, आउस्स उवकमा एते ॥२॥
ઝાડે પીશાબ રોકવાથી, ભજન જીર્ણ થયાં પહેલાં વધારે ખાય અથવા જીર્ણ થયા પછીથી પણ વધારે ખાય અથવા ઘર્ષણ. ( ઘસારે) અથવા ઘેલી. અથવા પીડન- (શરીરને ગજા ઉપરાંત બે અથવા શ્રમ પડે તે)થી આયુષ્યને અંત આવે છે. તેથી તે ઉપક્રમે છે. વળી કહ્યું છે કે.
स्वतोऽन्यत इतस्ततोऽभिमुखधावमानापदामहो निपुणता नृणां क्षणमपीह यजीव्यते। मुखेफलमतिक्षुधा सरसमल्पमायोजितं, कियचीरमवर्वितं વજ્ઞાન શાસ્થતિ ? i ? '
પિતાનાથી કે બીજાથી આમ તેમ સામે દેડતી આવતી આપદાઓ વાલા મનુષ્ય છે. તેમાં તેમની નિપુણતા જુઓ કે. ક્ષણ પણ અહીં જે જીવે છે. મોંઢામાં ફળ છે. ઘણી ભૂખ લાગી છે. રસાલું અને થોડું ભેજન મળ્યું છે. તે કેટલે કાળ ચવાશે અને તે દાંતના સંકટમાં પડેલું રહેશે. (માણસે વિષય તૃષ્ણાના લેબી બની તેને માટે આમ તેમ દેડે છે. પણ તે ભેગ પ્રાપ્ત કરવા પહેલાં કયારે કાળ ઝડપશે તેની ખબર પણ નથી રાખતા તે આશ્ચર્યની વાત છે.) ઉચ્છાસની મર્યાદા વાલા પ્રાણ છે. અને તે ઉછાસ પિતે પવન છે અને પવનથી બીજું કંઈ વધારે