________________
(૨૫) (વાચાળપણું) માને સ્થિરમાં બોલવાને અશક્ત માને. આથી કોઈ સારે કવિ કહે છે કે –પંડિતેમાં એક ગુણ હોય કે, દુર્જને તેને કલંક્તિ ન બનાવે? આને અર્થ એ છે કે –હિતને માટે કહેલું વચન પણ નિર્ભાગ્યને અગુણપણે પરિણમે છે.
અગુણ ગુણ કેઈને અગુણ-વચન પણે ગુણકારી પણ થાય છે. જેમકે, વક વિષય સંબંધી છે. તે જેમ, ગે ગળીયે હેય; અને તેને કિણ સ્કંધ (કાંધ) થયે ન હોય, તે ગે ગણમાં સુખેથી બેસે છે. " गुणानामेव दौर्जन्याधुरि धुयों नियुज्यते । अरजातकिणस्कन्धः, सवं जीवति गौलिः।।" " . જેમકે – દૌર્જન્ય (કુટીલતાથી) ગુણનું જ ધુરિમાં ધુર્ય પણું જાય છે. જેમકે, અજાત એટલે, જેને કિણસ્કંધ નથ હોયતે ગળીયે બળદ સુખેથી જીવે છે.
ભવગુણ ભવગુણ એટલે, નારકાદિ ભાવવાળે જીવ તે તે સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યાં તેને તે ગુણ મળે તે જીવને આશ્રયી છે. જેમકે, નારકિમાં જીવ ઉત્પન્ન થાય; તેને અતિશય વેદના, તથા દુખેથી સહન થાય તેવી પીડા તે ભેગવે; તથા તેના શરીરને તલ તલ જેવડ- કકડLહીતાં , તે પણ