________________
(૫૭) ન અસત્ય એમ ચાર પ્રકારે છે, તેમજ વચન રોગ પણ ચાર પ્રકારે છે અને કાયા ગ સાત પ્રકારે છે, તે બતાવે છે (૧) આદારિક (૨) આદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વિકિય મિશ્ર (૫) આહારક ૬) આહારક મિશ્ર (૭) કાર્પણ
ગ એમ પંદર ભેદ થયા તેમાં મનગ મનપર્યાપ્તિથી પર્યાપ્ત થએલા મનુષ્ય વિગેરેને છે. વચનગ–બે ઈદ્રિય વિગેરે જેને છે. આ દારિક પેગ તિર્યંચ તથા મનુષ્યને શરીર પર્યામિની પછીથી છે. ત્યાર પહેલાં મિશ્ર જાણુ અથવા કેવળી ભગવંતને સમુદ્દઘાતની અવસ્થામાં બીજા છઠ્ઠા અને સાતમા સમયમાં છે. વૈક્રિયકાય કેગ દેવ નારક અને બાદર વાયુકાયને છે, અથવા બીજા કેઈ વૈક્રિય લબ્ધિ વાલાને હોય છે. તેને મિશ્ર પેગ દેવતા નારકિને ઉત્પત્તિ સમયે છે અથવા નવું વયિ શરીર બનાવનાર બીજાને પણ હોય છે, આહારક યોગ ચિદ પૂર્વી સાધુ જ્યારે આહારક શરીરમાં સ્થિત હોય છે ત્યારે છે અને તેને મિશ્રયોગ નિર્વતૈના (બનાવવા) ના કાળમાં હોય છે.
કમિણ રોગ વિગ્રહ ગતિમાં અથવા કેવલિ સમુદઘાતમાં ત્રીજા ચેથા પાંચમ સમયમાં છે.
આ પ્રમાણે પંદર પ્રકારના ગવડે આત્મા આઠ પ્રદેશકે છેને તપેલા વાસણમાં ઉછળતા પાણીની માફક ઉદ્દવર્તમાન સર્વ આત્માના પ્રદેશવડે આત્મા પ્રદેશથી અવષ્ટ