________________
(૭૧)
જાણ, તથા આઠ પ્રકારનાં કર્મ બાંધનારે તે, આઠ પ્રકારે જાણ; તેમાં પહેલા સમયમાં ગ્રહણ કરેલાં પુળે સમુદાનવડે, બીજા વિગેરે સમયમાં અ૯૫ બહુપ્રદેશપણે આ કર્મવડે સ્થાપે છે.
તેમાં આયુષ્યનાં શેડાં પુગળે છે, તેથી વિશેષ અધિકનામ ગોત્રના પ્રત્યેકના છે, તે બને (બરાબર) તુલ્ય છે, તેથી વિશેષ અધિક જ્ઞાનદર્શન–આવરણના તથા અંતરાયના દરેકના છે, તેથી વિશેષ અધિક મેહનીયકર્મના છે.
પ્રશ્ન –તેથી વિશેષ અધિક એમ નિર્ધારણમાં પાંચમી વિભક્તિ છે, તે પા. ર૬-૪૨ સૂત્ર પ્રમાણે કરાય છે, એટલે એને અર્થ એ છે કે, વિભાગ તે વિભક્ત તેમાં પાંચમી વિભક્તિ લેતાં, જેમાં અત્યંત વિભાગ હોય; તેમાં જ થાય છે. જેમકે મથુરા નગરીના રહેવાસી પાટલીપુત્રના રહેવાસીથી વધારે રૂપવાળા છે, પણ અહીં કર્મ પુળાનું સદા એકપણું છે, તે પ્રમાણે અવસ્થાઓનું જ બુદ્ધિ પ્રમાણે બહુપ્રદેશ વિગેરેના ગુણવડે પ્રથફ કરવાનું બતાવ્યું તેમાં છઠ્ઠી અથવા સાતમી વિભક્તિ વાપરવી ઠીક છે. જેમકે ગાયેના અથવા ગાયેટમાં આ કાળી ગાય વધારે દુધવાળી છે.
ઉત્તર–તમે બતાવેલ દેષ બરાબર નથી. જેમાં અવધિ (મર્યાદા) અને અવધિવાળે સામાન્યવાચક શબ્દ