________________
(૭૦)
શુભ પ્રકૃતિને રસ દુધ તથા શેરડીના રસ જે મીકે જાણે. તેમાં પણ પૂર્વ માફક પેજના કરવી, એટલે કેષ તકી તથા શેરડીના રસમાં પાણીનું એક બિન્દુ વિગેરેનાંખવાથી અથવા રસ વધારે નાંખવાથી તેના ભેદનું અનંતપણું જાણવું. અહીં આયુષ્યમાં ચાર પ્રકૃતિએ ભવ વિપાકિની છે. (તે ભવમાં ગયા પછી ભગવાય છે. તથા ચાર અનુપૂર્વીએ ક્ષેત્ર વિપાકીની છે.) તે ક્ષેત્રમાં જતાં ઉદયમાં આવે છે.
શરીર, સંસ્થાન, અંગે પાંગ, સંધાત, સંહનન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉત; આતપ, નિર્માણ, પ્રત્યેક સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ તથા અશુભ રૂપવાળી છે, તે બધીએ પુદુગળ વિપાકીની છે, અને બાકીની જ્ઞાન આવરણ વિગેરે જીવ વિપાકીની છે, એમ અનુભાવ બંધ કહે.
હવે પ્રદેશબંધ કહે છે. તે એક પ્રકાર વિગેરે બંધકની અક્ષેપાએ થાય છે, તેમાં કેઇ એક પ્રકારે કર્મ બાંધે, તે વખતે પ્રયાગ કર્મ વડે એક સમયમાં ગ્રહણ કરેલા પુગળે સાતા વેદનીચના ભાવવડે , વિશેષ કરીને પરિણમે છે, પણ છ પ્રકારનું કર્મ બાંધનારને આયુષ્ય તથા મેહનીયકર્મ છેઠીને છ કર્મને બંધ જાણ તથા સાત પ્રકારે બાંધનારને આયુષ્ય છેને સાત પ્રકારે