________________
(૬૫)
ની ૨૦ કડાકોડી સાગરોપમ છે. આયુષ્યકર્મની ફકત ૩૩ સાગરોપમની છે, તેમાં પૂર્વકેાડીને ત્રીજો ભાગ અખાધા
કાળ છે.
હવે જઘન્યથી કહે છે.
જ્ઞાન દર્શનનાં, આવરણ, મેાહનીય, અંતરાય, એ ચાર કર્મના જઘન્ય ધની સ્થિતિ અંતર્મુહુર્ત્તની છે. નામગેાત્રની આઠ મુહુર્તની છે વેદનીય કર્મની ૧૨, અને આયુષ્યની જે સાથી ક્ષુલ્લક (નાના) ભવ છે-તે નિરોગી મનુષ્યના શ્વાસોશ્વાસના કાળના લગભગ ૧૭મે લાગે છે. યુવાન માણસના એક શ્વાસે શ્વાસમાં નિાદના જીવના ૧૭ ભવ લગભગ થાય છે.) હવે અને ઉત્કૃષ્ટ જધન્ય અને ઉત્તર પ્રકૃતિ આશ્રયી કહે છે.
મતિ શ્રુત અવધિ મન:પર્યાય કેવળ આવરણ નિદ્રા પંચક ચક્ષુ દન વિગેરે ચતુષ્ક અસાતા વેદનીય તથા દાન અંતરાય વિગેરે પાંચ આ બધીની એટલે ૨૦ ઉત્તર પ્રકૃતિની ૩૦ કોડાકોડી સાગરાપમ છે. સ્ત્રીવેદ સાતા વેદનીય મનુષ્ય ગતિ તથા અનુપુર્વી એ ચાર પ્રકૃતિની ૧૫ કાડા કેડી
સાગરાપમ છે.
મિથ્યાત્વ માહનીથની ૭૦ની છે. અને ૧૬ કષાયની ૪૦ કાડા કોડી સાગરોપમ છે.
(૧) નપુ’શક વેદ (૨) અરતિ (૩) શાક (૪) ભય (૫)
૫