________________
(૬૭) :
વામન સંસ્થાન (૨) કલિક સંહનન તથા (૩) બે (ક) ત્રણ (૫) ચાર ઇંદ્રિય જાતિ તથા (૬) સૂક્ષ્મ (૭) અપર્યાપ્તક (૮) સાધારણ એ ૮ પ્રકૃતિની ૧૮, તથા આહારક શરીર તથા અંગોપાંગ તથા તીર્થંકર નામ એ ત્રણની એક કેડા કે સાગરેપમ સ્થિતિ છે. અને તે દરેકની અબાધા ભીન્ન અંતમુહર્ત કાળની છે. દેવ નારકિનું આયુષ્ય ૩૩ સાગરેપમ છે. અને તિર્યંચ મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. અને પૂર્વ કેડીને ત્રીજો ભાગ અબાધા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે.
હવે જઘન્ય સ્થિતિબંધ કહે છે. મતિ વિગેરે ૫ તથા ચક્ષુ દર્શને આવરણ વિગેરે ૪. સંજવલન લેભ દાનાદિક અંતરાય પંચક એ ૧૫ પ્રકૃતિને અતર્મુહુ સ્થિતિ બંધ છે. અને અબાધા પણ અંતર્મુહુર્ત છે.
નિદ્રા પંચક તથા અસાતા વેદનીય એ છનું એક સાગરોપમના સાતમા ભાગના ત્રણ લેવા ૧૪૩) તે ૩. સાગરેપમથી પોપમને અસંખ્યય ભાગ છે કે,
સાતા વેદનીયને કાળ ૧૨ મુહર્ત છે, અને અંતસુની અબાધા છે. તથા મિથ્યાત્વની સાગરોપમમાં પપમથી અસંખ્યય ભાગ એ છે લે.
પહેલા ૧૨ કષાય તે સાગ રેપમના ! લેવા અને પત્યેયમથી અસ પેય ભાગ ઓછા લે.