________________
(૪૮) જેમાં સંસાનું વર્ણન થાય અને નરક વિગેરે ચાર ગતિમાં અનુપૂર્વીના ઉદયથી એક ભવથી બીજા ભવમાં જવું, તે ભવ સંસાર છે. અને ભાવ સંસાર એટલે સંસ્કૃતિને સ્વભાવ તે ઐયિક વિગેરે બાવની પરિણતિરૂપ છે, તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશ એમ ચાર પ્રકારના કર્મના બંધના પ્રદેશ વિપાકનું ભેગવવું છે. આ પ્રમાણે દ્રવ્યથી લઈ ભાવ સુધી પાંચ પ્રકારને સંસાર છે અથવા દ્રવ્યાદિક ચાર પ્રકારને સંસાર છે તે આ પ્રમાણે અશ્વથી હાથી. ગામથી, નગર, અને વસંતથી ગ્રીષ્મ. તથા આદથિી .
પશમિક એમ ચાર પ્રકારે થાય છે, એમ બંને પ્રકારે સંસાર બતાવ્યું છે, આ સંસારમાં કર્મને વશ થએલા છે. આમ તેમ ભમે છે. તેથી કર્મનું સ્વરૂપ બતાવે છે. णामंठवणाकम्म, दव्यकम्मं पओगकम्मं च । समुदाणिरियावहियं आहाकम्मंतयोकम्म ॥१८॥ किइकम्म भावकम्म, दसविह कम्मं समामओ होइ।
નામ કર્મ. તે કર્મ વિષયથી શુન્ય. એવું નામ માત્ર છે. સ્થાપના કર્મ પુસ્તક અથવા ૫ત્ર વિગેરેમાં કમ વણાનું સાભાવ. અસદભાવ એમ બેરૂપે જે લખેલું કે ચિતરેલું હોય કેમ છે તે સ્થાપના કર્મ છે.
દ્રવ્ય કર્મમાં, જ્ઞશરીર. ભવ્ય શરીર સીવાય તિરિક્ત બે પ્રકારે છેદ્રવ્ય કર્મ અને તે દ્રવ્ય કર્મ, તેમાં વ્યકર્મ તે કર્મ
કાર