________________
(૪૯) વર્ગણાના અંદર રહેલા પુદ્રગે જે બંધને ગ્ય, અને બંધાંત અને બાંધેલા જે ઉદણમાં ન આવેલા હોય તે લેવા ને દ્રવ્યકર્મમાં કૃષીબળ (ખેડુત) વિગેરેનાં કર્મ જાણવા જેનાથી બીજા ઇવેને દુઃખ થાય તેવાં સંસારી કૃત્ય અહીં હૈવાં)
પ્ર–કર્મ વગણની અંદર રહેલા યુદળ દ્રવ્ય કરે છે એવું કહ્યું તે વગણા કઈ છે?
ઉત્તર–સામાન્ય રીતે વર્ગોં ચાર પ્રકારની છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચારભેદે છે. તેમાં દ્રવ્યથી એક બે વિગેરેથી, સંખે, અસંખેય અના, પ્રદેશ વાલી છે. તથા
રાથી જે ક્ષેત્ર પ્રદેશમાં અવગાહ કરી રહેલ દ્રવ્યના એક એથી સંપેય, અસંમેય, પ્રદેશ રૂ૫ ફત્ર પ્રદેશે જેનાથી કાય, તે ક્ષેત્ર વર્ગણ છે. અને કાળથી એક બેથી માંડીને સંધ્યેય, અસંખેય. સમય સ્થિતિમાં રહેલ વર્ગણ લેવી અને ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, તથા તેની અંદર રહેલા ભેદ રૂપ સામાન્યથી ભાવ વગણા જાણવી, અને વિશેષથી હવે
(૧) પરમાણુ એની એક વર્ગ છે. એ જ પ્રમાણે એક એક પરમાણુના ઉપચય (વધારા) થી સંખ્યય પ્રદેશ વાલા : સ્કની સંખ્યય વર્ગણાઓ છે. તે જ પ્રમાણે અસંખેય પ્રદેશ વાલા રકની અસંખ્યય વર્ગણ જાણવી આ વગણીઓ
દારિક વિગેરે પરિણામ ને યોગ્ય થઈ શકતી નથી તથા અનંત પ્રદેશની બનેલી અનતી વગણએ પણ ગ્રહણ