________________
છેષ પણ કેય અને માન, એમ બે ભેદે છે. એ ચાર સ્થાન વડે વીર્ય, ઉપગૂઢ (ડવા)થી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એ પ્રમાણે આઠે કર્મને આશ્રયી જાણવું અને તે કષાએ મેહ નીય કર્મની અંદર રહેલા છે. અને તે આઠે પ્રકારના કર્મનું મૂળ કારણ છે.
કામ ગુણ મેહનીય પણું બતાવે છે. अट्टविहकम्मरुक्खा सव्वे ते मोहणिजमलागा। कामगुणमूलगं वा तम्मूलागं च संसारो ॥१८॥
પૂર્વ કહ્યું કે કર્મ પાદપ વિગેરે તેની વ્યાખ્યા કરે છે. તેમાં કર્મ પાદપ કયા કારણુવાલાં છે. તેને ઉત્તર-આઠ પ્રકારના કર્મ રૂપ વૃક્ષે છે. તેમનું મૂળ મેહનીય કર્મ છે. એટલે એકલા કષાયે ન લેવા પણ કામ ગુણો મોહનીય મૂળ વાલા છે. જે વેદના. (સંસાર ભે ગવવાની ઈચ્છા) ઉદયથી કામ થાય છે. તે લેવા. અને વેદ છે તે મોહનીય કર્મમાં સમાવેશ થાય છે. તેથી મોહનીય કર્મ જે સંસારનું મૂળ કારણ છે. તે સંસાર લે.
તેજ પ્રમાણે સંસાર કષાય, કામનું પરંપરાએ મેહનીય કર્મ કારણપણાથી પ્રધાન ભાવને અનુભવે છે. (તેજ કર્મ બં. ધનમાં અગ્રેસર છે. તે મેહનીય કર્મને ક્ષય થવાથી બીજા કમને અવશ્ય ક્ષય થશે તેજ પ્રમાણે કહ્યું છે.