________________
(૩૧) योगनिरोधाभव, सन्ततिक्षयः सन्ततिक्षगन्मोक्षः तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥४॥
અગિપણાથી ભવસંતતિને ક્ષય તેનાથી મોક્ષ છે, માટે તે બધાં કલ્યાણનું મૂળ વિનય છે. (માટે વિનય સંપાદન કરે.) જેમ વિનય મેક્ષનું કારણ છે, તેજ પ્રમાણે વિષય (ઇક્રિયાને સ્વાદ,) તથા કેધ, માન વિગેરે કષાયે સંસારનું મૂળ છે
મૂળનું વર્ણન કર્યું. હવે સ્થાનના પંદર પ્રકારે નિલેષા બતાવે છે. णामंठवणादविए, खित्तहा उद्दू उवरई वसही। संजम परगह जोहे, अयल गणण संधणाभावे । १७२॥
નામસ્થાપના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વિગેરે છે, તે કહે છે. નામસ્થાપના સુગમ છે. દ્રવ્યમાં જ્ઞશરીર વિગેરે છોડને દ્રવ્યસ્થાનમાં સચિત્ત અચિત્ત અને મિશ્રદ્રવ્યનું જે સ્થાન, (આશ્રય છે તે લેવું. ક્ષેત્રસ્થાનમાં ભારત વિગેરે છે, અથવા ઊંચે નીચે અથવા તિરછા (ત્રાંસા) લેકમાં જે ક્ષેત્ર છે તે ક્ષેત્રસ્થાન છે, અથવા જે ક્ષેત્રમાં સ્થાનનું વ્યાખ્યાન થાય તે લેવું. અધ્ધા (કાળ) તેનું સ્થાન બે પ્રકારે. (૧) કાયસ્થિતિ, (૨) ભવસ્થિતિ છે. કાયસ્થિતિ તે, પૃથ્વી, પાણી, આષિ, વાયુમાં અસંખ્યાત, ઉત્સપિણી, અવસર્પિણીને કાળ છે, તથા વનસ્પતિકાયને અનંતકાળ છે.