________________
(૨૮)
લીધે જેમકે કેટલીક પ્રકૃતિએ પુશળ વિપાકી જ હોય છે. પ્રશ્ન-તે કઈ છે? ઉત્તર–આદારિક વિગેરે પાંચ શરીર, છ સંસ્થાન, ત્રણ અંગે પાંગ, છ સંહનન, પાંચ વર્ણ, ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અગુરૂ લધુ નામ, ઉપઘાતનામ, પરાઘાતનામ ઉત, તપનામ નિર્માણ, પ્રત્યેક સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ આ બધી પ્રકૃતિએ પુકૂળ વિપાકિની છે, કારણ કે, જીવનું સંબંધ છું છતાં પુળ વિપાકિપણે તેઓ છે. પરિણામિકભાવ, અછવગુણ બે પ્રકારે છે. અનાદિ પરિ. ણમિક તે ધર્મ-અધર્મ, આકાશને અનુક્રમે ગતિ, સ્થિતિ, અને અવગાહ લક્ષણરૂપ છે, સાદિ, (આદીવાળો) પરિણારિક દેખાવ ભાવ તે, આકાશમાં વાદળનું ઈંદ્ર ધનુષ્ય વિગેરેને દેખાવ છે, તથા પરમાણુઓનું રૂપ વિગેરેમાં બીજુ ગુરુપણું બદલાય છે. હવે આ પ્રમાણે ગુણ કહીને મૂળને નિક્ષેપ કહે છે. मूले छकं दवे, ओदइउवएस आइमूलं च । खित्ते काले मूलं, भाव मूलं भवे तिविहं ॥ १७३ ।।
મૂળ શબ્દને છ પ્રકારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કળ અને ભાવ, એમ નિક્ષેપ છે. નામ સ્થાપના જાણીતા છે.
દ્રવ્યમાળ. દ્રવ્યમૂળમાં જ્ઞશરીર, ભવ્યશરીર, અને તે શિવાય (૧) દયિકમૂળ, (૨) ઉપદેશમૂળ, (૩) આદિમૂળ. એમ ત્રણ પ્રકારે છે. વૃક્ષનાં મૂળપણે જે દ્રવ્ય પરિણમે તે ઔદા