________________
(૧૯) છે કે બધા દ્રશ્યમાં પ્રધાન એવા જીવ દ્રવ્યમાં ગુણ ભેદ વડે રહેલ છે તે કહે છે. संकुचियवियसियत्तं, एसो जीवस्त होइ जीवगुणो । पूरेइ हंदि लोग, बहुप्पए सेत्तणगुणेणं ॥ १७१ આ જીવ છે તે સગિ વીર્યવાળ છતાં, દ્રવ્ય પણે પ્રદેશ સંહાર વિસર્ગ વડે આધારના વશ પણાથી દીવાની માફક સંકેચ અને વિકાસ પામે છે. જીવને આજ ગુણ આત્માની સાથે આત્મભૂત થઈ રહેલ છે, આમ ભેદ વિના પણ છઠ્ઠી વિભકિતને સંબંધ થાય છે. જેમ કે રાહુનું માથું. શિલા પુત્રક (દસ્ત. યા વાટા) નું શરીર વિગેરે છે. તેજ ભવમાં સાત સમુઘાત (આત્માનું વધવું ઘટવું તે) ના પરવશ પણાથી આત્મા સંકેચ વિકેચ પામે છે, તેજ કહે છે. બરાબર રીતે ચારે બાજુ જોરથી. હણવું. અને આત્મ પ્રદેશને આમતેમ ફેકવું. એ સમુદુ ઘાત છે, એ સાત સમુઘાતનાં નામ બતાવે છે. કષાય; વેદના; મારણ અતિક, વૈકિય, તેજસ, આહારક, અને કેવલિ સમુદ્યાત છે. તેમાં પ્રથમને કષાય. સમુઘાત. અને તાનુબંધી કેધ વિગેરેથી, જેનું ચિત્ત (જ્ઞાન) નાશ પામ્યું છે, તે પિતાના આત્માના પ્રદેશને આમ તેમ ફેંકે છે. તથા અતિશય વેદના થતાં નાડીઓ તૂટતાં વેદના સમુ દા ત થાય, અને મરવાની અણીમાં જીવ આમ તેમ ઉન્ન