________________
(૨૦) થવાના પ્રદેશમાં લેકના અંત સુધી આત્મ પ્રદેશને પતે વારંવાર ફેક છે. અને સંકેચી લે છે. વેદિય સમુદ્રઘાત વેકિય લબ્ધિવાળો, નવું વૈક્રિય શરીર બનાવવા માટે, આત્મ પ્રદેશોને બહાર કાઢે છે, તે જ પ્રમાણે તેજસ શરીર બનાવવા તથા તેને લેયાની લબ્ધિવાલે તપસ્વી તેજે વેશ્યા ફેંકવા વખતે તેજસ સમુઘાત કરે છે તથા આહારક શરીર બનાવવા દિ પૂર્વ ધારી આહારક લબ્ધિવાલા સાધુ કોઈપણ વખત સંદેહ દૂર કરવા તીર્થંકર પાસે પિતાનું શરીર મોકલવા આહારક શરીર બનાવવા બહારના પ્રદેશને લેવા આત્માના–પ્રદેશને બહાર ફેકે છે, અને કેવલિ સમુદુધાત સમસ્ત લેકવ્યાપી છે એટલે તેની અંદર બધા સમુદ્યાત છે, એવું નિયુકિતકાર પિતેજ કહે છે. ચાદ રાજલક પ્રમાણ આકાશ ખંડ છે તેમાં વ્યાપે છે કારણકે બહુ પ્રદેશનું ગુણ પણું છે. આ કેવલિ સમુઘાત કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાની પ્રભુ જુએ છે કે મારું આયુષ્ય થોડું છે, અને કર્મ વધારે ભેગવવાનાં છે તેથી દંડ કપાટ મંથન આંતરા પૂરવા, તે પ્રમાણે સંકેચમાં પણ જાણવું એટલે પહેલે સમયે ઉપર નીચે દંડ સમાન, બીજે સમયે બને છેડે કપાટ સમાન ત્રીજે સમયે મથની (રવૈયા)ના આકારે તથા થે સમયે આંતરા પૂરે છે, તે પ્રમાણે પાછું ચાર સમયમાં મૂળ શરીર કરી નાખે છે. આ દ્રવ્ય ગુણ છે. હવે ક્ષેત્ર ગુણ વિગેરે કહે છે.