________________
(૧૮). સારું છે એટલે અભેદ પક્ષમાં દ્રવ્ય તેિજ ગુણ છે. અને અને ભેદ પક્ષમાં ભાવ ગુણ જ છે. તે જ પ્રમાણે ગુણ અને ગુણી પર્યાય અને પર્યાયી સામાન્યને વિશેષ અવયવ અને અવયવીને ભેદ અને અભેદની વ્યવસ્થા બતાવવા વડેજ આત્મ ભાવને સદભાવ થાય છે. કહ્યું છે કે – दयं पजवविजुयं, दव विउत्ता य पजा त्यि । उपायटिइभंगा, हंदि दवियलक्षणं एयं ॥ १ ॥
દ્રવ્ય તે પર્યાયથી જુદું છે. અને દ્રવ્યથી જુદા પર્યાયે છે એવું ક્યાંય નથી. પણ ઉત્પાદ, સ્થિતિ અને નાશ એવા પર્યાયવાલ દ્રવ્ય લક્ષણ જાણવું नयास्तव स्यााइलाञ्छिना इमे, रसोपविद्धा इव
જોવાતા અવસ્થતા ગતરાતો, જાતા જતા
દિપિm: ચા હે ભગવંત! તમારા કહેલા ન રયાત પદે કરીને શોભે છે. જેમ લેહ ધાતુ રસે કરીને ગ્યાત થએલી સેનું બનેલી) ઈચ્છિત ફળને આપનારી છે. તેથી ઉત્તમ પુરૂષે જે હિતના વચ્છકે છે તેઓ નમસ્કાર કરીને આપને આશરે રહેલા છે. સ્પાદનાદ મતને સ્વીકારે છે. આવું દ્રવ્ય ગુણનું સ્યાદ્વાદ સ્વરૂપને બતાવનાર આપણા આચાર્યોએ ઘણું લખ્યું છે માટે વધારે કહેતા નથી. તેજ નિતિકાર કહે