________________
(૨૨)
અકર્મ ભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રને આશ્રયી ગુણુ જાણવો, વલી ત્યાં જન્મેલા મનુષ્યો દેવ કુમાર જેવા સુ’દર રૂપવાલા સદા જુવાની ભોગવનારા પુરે આયુષ્ય મરનારા અનુકુળ સુદર પાંચે ઇંદ્રિયનુ' વિષય સુખ ભોગવનારા સ્વભાવથીજ સરળ કામળ સ્વભાવાળા અને ભદ્રક ભાવના ગુણથી દેવ લેકમાં જનારા હાય છે (સાથે સ્ત્રી પુરૂષનુ જોડુ જન્મે અને તે નરમાદા તરીકે રહે તેથી તે યુગલિક કહેવાય) કાળ ગુણ.
ભરત અરવત આ બે ક્ષેત્રમાં પ્રથમના ત્રણ આરામાં એકાન્ત સુખવાલા વખતમાં યુગલિકાની સ્થિતિ સદા સુંદર રૂપવાલી અને ચેવન વાલી રહે છે.
મૂળ ગુણુ.
ફળ તેજ ગુણુ, તે મૂળગુણ કહેવાય; અને તે ફળક્રિયાને તે આશ્રયી છે, તે ક્રિયા સમ્યઇન જ્ઞાનચારિત્ર વીના આ લાક અથવા પરલકને આશ્રયી જે કરવામાં આવે; તે એકાન્ત અનત સુખને આપનારી ન હાવાથી તેને ફળગુણુ મળ્યા છતાં અગુણુ જેવા છે, પણ સમ્યગ્દર્શન જ્ઞાનચરિત્ર સાથે મળી તેને અનુસાર જે ક્રિયા થાય; તે એકાન્ત અનત આધારહિત સંપુર્ણ સુખ આપનાર સિદ્ધિ ( મેક્ષ ) ફળ આપનાર છે, તેજ ફળગુણ મેળવાય છે, તેથી એમ કહ્યું કે.--સમ્યદર્શન જ્ઞાનચારિત્રવાળી ક્રિયા મેક્ષફળ આપનારી છે, અને તે શિવાયની ક્રિયા સ*સારીક સુખફળના આભાસ