________________
(૧૭)
- આચાર્યને ઉત્તર–તમારું વચન -ગુરૂની સેવા કર્યા વિનાનું છે, કારણ કે જે ને પિતાનામાં શિકિત નથી તે મેં બીજાની કરેલી કેવી રીતે થાય? દાખલા તરીકે સેંકડે દીવાનો સંબંધ થાય તે પણ આંધળે રૂપ જેવાને શકિતવાન ન થાય. એ જ પ્રમાણે મિશ્ર ક્રમમાં પણ ગુણ સાથે એકપણથી ચેજના પિતાની બુદ્ધિએ કરી લેવી છે ?
આ પ્રમાણે દ્રવ્ય અને ગુણ તેને એકાન્તથી એક પણે સ્વીકારે છતે શિષ્ય કહે છે. શું બનેને બીલકુલ ભેદ નથી? - ઉત્તર–તે એકાન્ત અભેદ નથી, કારણકે જે સર્વથા અભેદ માનીએ તે એક જ ઇંદ્રિય વડે બીજા ગુણનું પણ ઉપલબ્ધિ (પ્રાપિત) થઈ જાય અને બીજી ઇદ્રિ નકામી થાય. જેમકે કેરીનું રૂપ જોવામાં ચક્ષુ કામ લાગે અને તેના સાથે એકપણું માનીએ તો ગુણવાળું દ્રવ્ય એક પણે હેવાથી આંખથી જ રસ પણ ખાટે-મીઠે પરખાવે જોઈએ, કારણકે રૂપ દેખાય તેમ રસ પણ જણ જોઈએ, એટલે રૂપ અને રસ સાથે દેખાય. તે સર્વથા અભેદપણું છે, પણ તેમ નથી. રસ પારખવામાં જીભનું જ કામ છે માટે કંઈ અંશે ઘટ અને વસ્ત્ર જેમ જુદા છે તેમ કંઈ અશે ગુણ આત્માથી જુદા છે. આ પ્રમાણે ભેદ અને અભેદ એમ બે બતાવવાથી શિષ્ય ગભરાઈને આચાર્યને પૂછે છે કે બંને રીતે માનવામાં દેષ આવે છે. તે કેમ માનીએ ? આચાર્ય કહે છે–એટલા માટેજ દરેકમાં કંઈ અંશે ભેદ અને કંઈ અંશે અભેદ માનવું