Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મંત્રિમ (ય) - ક્વિા (સ્ત્રી.). (માતા 2. દુર્ગા 3. નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી 4. પાંચમા વાસુદેવના માતા) પ્રાચીન મથુરાનગરીમાં તથા ભરૂચ નગરની પાસે પણ અંબિકા દેવીની મૂર્તિઓ હતી એમ જિનપ્રભસૂરિજી રચિત વિવિધ તીર્થકલ્પમાં ઉલ્લેખિત છે. અંબિકાદેવી પ્રસિદ્ધ ગિરનાર મહાતીર્થના રક્ષક અને ભક્તોના વાંછિત આપનારા છે. अंबियासमय - अम्बिकासमय (पुं.) (ગિરનાર પર્વત ઉપરનું એક તીર્થ સ્થાન) ગિરનારને પ્રાયઃ શાશ્વત બતાવાયો છે. આવતી ચોવીસીના સર્વતીર્થકરો ગિરનાર તીર્થથી મોક્ષ પામશે. આ ગિરિરાજ પર શ્રી નેમિનાથ પ્રભુના શાસનદેવી શ્રીઅંબિકામાતાની ઊંચી ટૂંક આવેલી છે. જે અંબાજીની ટૂંક તરીકે ઓળખાય છે. મંnિt - ધ્વની (સ્ટી.) (કોટીનારનગરના સોમ બ્રાહ્મણની પત્નીનું નામ) વિન - વિન, અન્ન, માન્ન (કું.) (ખટાશ, ખાટો રસ 2. ખટાશવાળું, ખાટું 3. કાંજી 4. સૌવીર-કાંજી વિશેષ 5. છાશનું પાણી-આછ) આયુર્વેદના મતે ખાટો રસ અગ્નિનું દીપન કરનાર, શોક, પિત્ત અને કફને વધારનાર, આહારનો પાચક, ભોજનને વિષે રુચિ કરાવનાર અને વાયુને હરનાર કહ્યો છે. સાથે સાથે રસાયણ-પાકના સેવનવિધિમાં સર્વથા ત્યાજ્ય બતાવ્યો છે. મંવિત્નVIમ - મસ્વિત્રનામ (2) (રસ નામકર્મ, નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવને અસ્ફરસવાળું શરીર મળે છે) આ નામકર્મની પ્રકૃતિનો એક ભેદ છે. તેના ઉદયથી વ્યક્તિના શરીરનો પરસેવો આંબલી અથવા લીંબુ વગેરે ખાટા પદાર્થોની જેમ ખટાશના ગંધવાળો અને સ્વાદ પણ ખાટો હોય છે, જગતમાં નામકર્મની વિચિત્રતા સૌથી વધુ દેખાય છે. વિનરસ - મન્નરસ (કું.) (ખાટો રસ, ખટાશ) अंबिलरसपरिणय - अम्बिलरसपरिणत (पुं.) (અશ્લવેતસ વૃક્ષ વગેરેની જેમ ખટાશને પામેલો પુદ્ગલ-પદાર્થ) (આંબલી, આંબલીનું ફળ) રાજનિઘંટુ વગેરે ગ્રંથોમાં આંબલીના પ્રકારોમાં 1, કાતરાવાળી 2. પાંદડાવાળી 3. સફેદ આંબલી 4. ક્ષુદ્ર આંબલી આમ ચાર પ્રકાર વર્ણવેલા છે. આંબલીના વૃક્ષ નીચે વાસ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેની છાયા વાયુના રોગને વધારનારી કહી છે. ગંવિરતોલી - મોર () (કાંજી જેવું સ્વભાવથી જ અત્યંત ખાટું પાણી) સંયુપદ - અબ્દુનાથ (કું.) (સમુદ્ર) તિસ્તૃલોકમાં સૌથી મોટો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. જેનો વિસ્તાર અસંખ્ય યોજનનો બતાવેલો છે. તેમજ તે પૃથ્વીનો છેલ્લો સમુદ્ર છે. સમુદ્રની શોભા ગંભીરતાને ધારણ કરવામાં છે તેમ સજ્જનોની શોભા વિવેકને ધારણ કરવામાં છે. મંડુથંક - ડુત(.) (પાણીને રોકવાની એક કળા, 64 કળાઓમાંનો 13 મો પ્રકાર) ગમે તેવા પાણીના પ્રવાહને રોકવા માટે જળસ્તૃભિની વિદ્યા સમર્થ બને છે. તેમ ચારિત્રશીલ વ્યક્તિના સચ્ચારિત્રના પ્રભાવથી પણ જળ થંભી જતું હોય છે. તેમજ 64 કળાઓમાં પણ અંબુસ્તંભ નામક જળથંભન કરનારી એક કળા ગણી છે.