Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008652/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शास्त्रविशारद योगनिष्ट जैनाचार्य महाकवि श्रीमद् बुद्धिसागरसूरिकृत सत्यस्वरूप ॥ 农 छपानी प्रसिद्ध करनार, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडळ. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागर सूरि ग्रंथमाला ग्रंथात ८२, शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य महाकवि श्रीमदू बुद्धिसागरसरिकृतसत्यस्वरूप॥ -KO छपावी प्रसिद्ध करनार, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडळ, हा. वकील मोहनलाल हिमचंद-पादरा. "द्वितीयावृत्ति. वीर सं. २४५० इ. सन १९२४ वि. सं. १९८० त १००० किम्मत ०-६-० ** *®EKe---ke--- ** -@@ www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહુ ગુલામચન્દ્રે લલ્લુભાઈએ છાપ્યું". For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી જેન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૮૨ મા મણુકા તરીકે સત્ય સ્વરૂપ નામનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. આ પુસ્તક જેને તથા જૈનેતરને અત્યંત ઉપયોગી છે. વિ. સં. ૧૯૬ર ના માગસર માસમાં વિજાપુરથી શા. વાડીલાલ હરીચંદ પાડેચીયાની બહેન પાલી બહેને કેશરીયાને સંધ કાઢયો હતો તે વખતે આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કેશરીયાઝના સંધ સાથે વિહાર કર્યો હતો તે વખતે ગામેગામ વિહાર કરતાં નવરાશના પ્રસંગે આ સત્ય સ્વરૂપ ગ્રંથ લખ્યો છે અને શ્રી કેશરીયાજીમાં મહા સુદિ ૨ ના રેજે પૂર્ણ કર્યો હતો. મુંબાઈ જ્ઞાન પ્રસારક મંડળી તરફથી આ પુસ્તકની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૬૩ માં છપાઈ બહાર પડી હતી. તેની અનેક સ્થાનથી માગણીઓ આવવાથી હાલ છપાવીને દ્વિતીયાવૃત્તિ તરીકે બહાર પાડે છે. આ જ્ઞા મંત્ર તરફથી આ ગ્રંથ બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રંથ www.kobatirth.org For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ, ખ્રિસ્તી, મુસલમાન વિગેરે સર્વ કેમને ઉપયોગી થઈ પડે એવો છે. કારણ કે એમાં સામાન્ય ધર્મ સંબંધી ઉપયેગી બાબતોનું લખાણ છે. સર્વ જેનેને આ પુસ્તક વાંચતાં ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તકની કીંમત ફક્ત બાર આના રાખવામાં આવી છે. આ પુસ્તક છપાવવામાં પેથાપુર નિવાસી અને મુંબઈમાં વ્યાપાર કરનારા સખી ગૃહસ્થ શેઠ દલસુખરામ મગનલાલ ગાંધીએ રૂ.૫૦૦) ની મદદ કરી છે તેથી અવજ્ઞા પ્રમ૦ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. શેઠ દલસુખભાઈગાંધીનું જીવન ચરિત્ર તથા તેમનો ફેટે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યું છે અને મંડળ તેમની ઉન્નતિ ઈચ્છે છે તથા તેઓ ભવિષ્યમાં જેન ધાર્મિક શુભકાર્યો કરવામાં ઉત્સાહિ થઈ આત્મભોગ આપે એમ અત્ર જ્ઞા પ્રવ મં૦ ઈચ્છે છે. લે. વકીલ શા મેહનલાલભાઈ હિમચંદભાઈ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ મુ. પાદરા. પુસ્તક મળવાનું ઠેકાણું – વકીલ. શા. મેહનલાલ હિમચંદભાઈ પાદરા. www.kobatirth.org For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શા. અસ્મિારામભાઈ ખેમચંદ કાપડીઆ સાણંદ. ભાંખરીયા શા. નગીનદાસ રાયચંદ ઠે. પાંજરાપોળની ખડકી. મુ. મેસાણું. શા મણિલાલ અમથાલાલ એન્ડ બ્રધર્સ કે હિ. મેહનલાલ નગીનદાસ ભાંખરીયા છે. કેટ બજાર ગેટ સ્ટ્રીટ નં. ૧૯૨-૯૪ મુંબાઈ. શા. મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબાઈ. વિજાપુર. શ્રી જૈન જ્ઞાનમંદિર હા. શા. ચંદુલાલ ગોકળભાઈ www.kobatirth.org For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्पण पत्रिका. પાદરા વકીલ શા.મોહનલાલભાઈ હિમચંદભાઈ તમારૂં ગૃહસ્થ શ્રાવક જીવન ઉત્તમ આદર્શ દષ્ટાંતરૂપ છે, તમેએ બાલ્યાવસ્થામાં ઉમંગ, ઉત્સાહ, ખંત, ઉદ્યમ અને ઉત્તમ થવાની આશાએ બાલ્યાવસ્થાથી વ્યાવહારિક કેળવણીના અભ્યાસ શરૂ કર્યો. વડોદરામાં તથા અમદાવાદમાં પિતાના ઓળખીતા. પ્રિય સંબંધીઓને ત્યાં રહીને અભ્યાસ શરૂ રાખ્યો અને યુવાવસ્થામાં જુવાની જાળવી રાખી અને અનેક જુવાનીપણામાં થતા દોષોથી બચી ગયા અને નીતિ સદ્દગુણમાં કાયમ રહી તમોએ તથા વકીલ નંદલાલભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો અને ખંત-ચીવટથી પરીક્ષા આપી વકીલાતની પરીક્ષામાં પાસ થયા. તમેએ તથા વકીલ નંદલાલભાઈએ ખાસ ભાઈ સરખી મિત્રાચારીના સંબંધથી દૃઢ રહી વકીલાતની પેઢી ચલાવી અને દેવગુરૂ ધર્મની આરાધના યથાશક્તિ કરવા લાગ્યા. વિ. સં. ૧૯૫૮ ના માગશર માસમાં મારી સાથે તમારા પરિચય થયે, તે વખતે પણ તમે ધર્મના રાગી હતા પણ જેન ધર્મ તત્ત્વજ્ઞાનમાં તમારે પ્રવેશ થયો નહોતો. વિ. સં. ૧૯૫૮ ના ચોમાસામાં તમે આગમસાર, નયચક્ર, ગુણપર્યાયનો રાસ, નવતત્ત્વ www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરે ચન્થાના અમારી પાસે અભ્યાસ શરૂ કર્યાં. વકીલ નદલાલભાઈએ પણ નવતત્ત્વના અભ્યાસ કર્યાં. તમેાએ તે પછીથી વિ. સ’. ૧૯૫૯ માં શ્રાવકના બારવ્રતને સમકિતપૂર્વÖક અંગીકાર કર્યાં, તમારા નૈતિક અને ધાર્મિક જીવનના પ્રતિદિન વિકાસ થવા લાગ્યા અને તમે પ્રતિવષે વાર વાર ચેામાસા વગેરે કાલમાં ગામા-શહેરામાં અમારા સમાગમમાં આવ્યા, તમેાએ પાદરામાં ચાલતી જૈનપાઠશાળાની દેખરેખ રાખીને જૈન બાળકાને ભણાવવામાં યશાયાગ્ય આત્મભાગ સહાયતા કરી છે, અને હજી પણ કરેા છે, તથા જૈનજ્ઞાનભંડારને વહીવટ કરે છે અને જૈન જૈન ધર્મનાં પુરતા વાંચવામાં ઉત્સાહી રસિયા કરા છે. દારૂ, પાન, માંસભક્ષણ, વેશ્યાગમન, પરસ્ત્રીભેાગ, જુગાર, ચારી, વગેરે વ્યસનેાથી બિલકુલ દૂર રહ્યા અને હુડ્ડા ચલમ ભીડીને પણ દૂર રાખી, તથા રાત્રી ભાજનના ત્યાગી થયા, દરરોજ પ્રભુની પૂજા, સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા, જધન્યમાં નવકારશીનું દરરાજ પચ્ચખાણુ, વગેરેથી મન વાણી અને કાયાની શુદ્ધિપૂર્ણાંક આત્મશુદ્ધિ કરવા અત્યંત લગનીની તાલાવેલીથી ઉત્સાહી થયા છે. અધ્યાત્મજ્ઞાનનાં અનેક પુસ્તકાનું તમેાએ વાંચન કર્યું, જૈનધર્મીના રાસા તથા જૈન કથાઆનુ વાંચન કર્યું. વકીલાતમાં અચરવાલ કુટુંબીની આર્થિક દશાએ અપૂર્ણ છતાં ફાજદારી ક્રસેની વકીલાત બંધ કરી, www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા અધ્યાત્મજ્ઞાનના રસિયા બન્યા અને તમોએ જેન વ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં લક્ષ લગાવ્યું છે અને હજી પોતાને અપૂર્ણ માની નિરહંકારપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારી જેનકેમમાં અને પાદરાતાલુકા વગેરેમાં ઘણી પ્રસિદ્ધિ થઈ અને તમારી પાસે શા માણેકલાલ હરજીવન તથા શેઠ પ્રેમચંદભાઈ તથા વડુવાળા શેઠ મંગળચંદ લખમીચંદ, વગેરે આવવા લાગ્યા અને જેને તત્ત્વજ્ઞાનરુચિવાળાની એક ટોળી થઈ, ભાઈલાલભાઈ તથા ત્રિકમલાલ વ્રજલાલ વગેરે તમારી સાથે ધર્મારાધક મંડલમાં જોડાયા છે. તમારી ગુરૂ–સાધુ ઉપર પૂર્ણ શ્રદ્ધાભક્તિ છે, સુધારાના પવનના ઝપાટાથી મુક્ત રહી આત્મકલ્યાણના માર્ગે વહે છે, શ્રીમદ્દ દેવચંદ્રપુતકના બે ભાગ છપાવવામાં તમોએ ભગીરથ પ્રયત્ન કર્યો અને પાદરાની શ્રાવક ટોળીએ તમારી સાથે કાર્ય કર્યું અને તમે શ્રીમદ્ દેવચંદ્રના બે ભાગ છપાવવામાં તમારું જીવન વાપર્યું અને તેમાં ફત્તેહ પામ્યા અને તમાએ શ્રીમદ્દ દેવચંદ્રજી પહારાજને અક્ષરદેહથી હિંદ વગેરે દેશમાં જાહેર પ્રકાશિત કર્યા અને ગુરૂભકિતને જાહેર કરી. વિ. સં. ૧૯૭૩ ની સાલથી શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળનું તંત્રીપદ ગ્રહણ કર્યું અને પુસ્તકે છપાવવામાં કર્મચગીની દશા સેવી રહ્યા છે, વડેરામાં જેન વેતાંબર કોન્ફરન્સ ભરાઈ હતી તે વખતે પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે યથાશક્તિ સેવા કરવામાં ભાગ લીધા હતા. પાદરાના જૈનાની ધાર્મિક પ્રગતિમાં તમારા અને વકીલ ન દલાલભાઈના મોટા ભાગ છે, તમેા જ્ઞાનક્રિયા રૂચિવાળા છે. શુષ્ક અધ્યાત્મી નથી અને જડક્રિયાવાદી પણ નથી. તમેાએ ક્રોધની પરિણતિને પૂર્વી કરતાં ઘણી ઓછી મ૬ કરી દીધી છે. અને મેહની પ્રકૃતિયાના મૂળમાંથી સર્વથા નાશ કરવાના અભ્યાસી ની અભ્યાસ કરે છે. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ ડલની સ્થાપનામાં તમાએ તથા શા લલ્લુભાઈ કરમચંદ, શેડ જીવણુચંદ ધરમચંદ, શેઠ જગાભાઇ દલપતભાઇ, શા વીરચ ંદ કૃષ્ણા, જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઇ ફતેહ દ વગેરેએ અગ્રગણ્ય ભાગ લીધા હતા. સેવાભક્તિ, ઉપાસના, જ્ઞાન અને ક્રિયાચેાગથી આત્માની પરમાત્મદશા કરવા અભ્યાસી અન્યા છે. વિ. સ. ૧૯૬૪ તથા વિ. સ. ૧૯૬૮ માં શેષકલિમાં અમારૂં પાદરામાં આવવાનું થયું તે પ્રસંગે શાસ્ત્ર પઠન કરવામાં તથા વિશેષાવશ્યકનું શ્રવણુ કરવામાં તમે ખાસ ધણું લક્ષ્ય લગાવ્યું હતુ. વિ. સ. ૧૯૭૫ ની સાલનુ ચામાસું પાદરામાં કર્યું. તે ચેમાસામાં તમારી મડળીએ, પાદરાના સંધે જૈનધર્મ તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન કરવા માટે અમેએ આપેલ વ્યાખ્યાનનો લાભ લીધે। અને હજી પ્રસંગેાપાત્તસમાગમમાં આવીને આત્માના ગુણાને પ્રકાશ કરનારા સદુપદેશાને www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રવણુ કરી છે. તમારામાં અનેક સગુણા ખીલ્યા છે, અને પુસ્તકાને છપાવીને તેના પ્રચાર કરવામાં જૈનધર્મની સેવા કરી રહ્યા છે, તમારા પુત્ર મણૂિલાલ તથા ખામુને પણ ઘરમાં જૈન ધર્મનાં ગ્રન્થાનુ જ્ઞાન આપવા કટિબદ્ધ થયા છે. તમને કીર્તિની ઇચ્છા નથી,નામરૂપના માહની ખાખ કરવામાં તમારી લગની લાગી રહી છે. તેથી તમારા શ્રાવક જીવન ચરિતનીગુણવ્રતસુગંધીથી અન્ય જેના ઉપર સારી આદ શ્રાવકની અસર થાય છે, તેથી તમારા ગુણાનુરાગે તમને કહ્યા જણુાવ્યા વિના ફક્ત મારી ઇચ્છાએ આ સત્યસ્વરૂપ ગ્રન્થનું સમર્પણુ કરૂં છું, તમારા જીવનમાંથી અન્ય શ્રાવકાને કઇ જાણીને ગ્રહણ કરવાનું મળે તે કારણથી આટલુ લખ્યુ છે. લે બુદ્ધિસાગર. મુ॰ પેથાપુર. આસા સુદિ પંચમી. www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. અમોએ વિ. સં. ૧૯૬૨ના માગશર માસમાં સુશ્રાવક શા વાડીલાલ હરિચંદ પાડેચીયાની બહેન પાલી બહેને કેશરીચાઇને સંઘ કાઢી તેમાં અમારા ગુરૂજી મહારાજ શ્રી સુખસાગરજી તથા શ્રી ન્યાયસાગરજી સહિત વિહાર કર્યો. તે વખતે હઠગાભ્યાસની ક્રિયા શરૂ હતી, અને તે વખતે યુવાવસ્થામાં ધ્યાન વિગેરે ધર્મપ્રવૃત્તિ ઘણી સારી થતી હતી. દરરોજ સવારમાં બે ત્રણ કલાક વિહાર થતો. પશ્ચાત્ તંબુમાં અગર સગવડે ગામના ઉપાશ્રયમાં નિવાસ થતો હતો. ગામેગામ જન પ્રતિમાનાં દર્શન થતાં હતાં. અલૌકિક આત્માનંદ વર્તત હતો. વિજાપુરથી સંઘ નીકળ્યો અને સાહીબાપુરમાં પહેલે મુકામ થયો અને બીજો મુકામ ઈલેલ ગામે કર્યો અને ત્યાં ગામની બહાર ધ્યાન ધરવાની લહેર પડી તથા સત્યસ્વરૂપ ગ્રંથનું લખાણ પણ શરૂ કર્યું. લેલથી અહમદનગર સંધ ગયા. ત્યાંના રાજા પ્રતાપસિંહને મળીને તેમને દયાનો ઉપદેશ આપો. તથા ઈડર ઉપર જનારા જાત્રાળુઓનું મુંડકું ન લેવું એ ઉપદેશ આપો તેથી તેમણે મુંડકું લેવાની પ્રવૃત્તિ પાડી હતી તે બંધ પાડી. અહમદનગરથી સંધ રૂપાલ ગ. રૂપા www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir લમાં બે દિવસ સંધ રહ્યો. અમાએ ગામની બહાર તંબુમાં બે દિવસ મુકામ કર્યો હતો. રૂપાલના સંઘની આગળ વ્યાખ્યાન વાંચ્યું અને ગામની બહાર ટેકરી ઉપર ધ્યાન ધર્યું અને ગામના ઠાકરને ઉપદેશ આપ્યો. ત્યાંથી વિહાર કરીને ચાલતાં ચાલતાં ટીંટોઈ સંઘ આવ્યો. ટીંટોઈમાં મુહરી પાર્શ્વનાથની અલૌકિક પ્રાચીન પ્રતિમા છે. તે ગામમાં વ્યાખ્યાન આપ્યું અને ત્યાંના ઠાકોર દીપસિંહજીને અહિંસાને ઉપદેશ આપ્યો તથા માણસાના ચાવડારજપુત કારભારી શ્રી અર્જુનસિંહજીને નીતિનો ઉપદેશ આપ્યા. ત્યાંના ઠાકોરે રાજી થઈને સંઘને પંદર સ્વારે સહિત શામળાજી સુધી મૂકવા આવ્યા અને સંઘને સારી મદદ કરી. શ્રી જગચિંતામણિમાં મુહરી પાસ દહ દુરિય ખંડણ એવો પાઠ છે. તેમાં મુહરી પાર્શ્વનાથનું નામ આવે છે. શામળાજીની પાસે દક્ષિણ દિશાએ હાલ પણ મુહરી યાને મારી નગરનાં ખંડેર છે અને હાલ ત્યાં મારી ગામને ઠાર છે. અઢી હજાર વર્ષ ઉપર આ મેરી ગામ હયાતી ભાગવતું હોય અને એના નામે મુહરી પાર્શ્વનાથની પ્રતિમા પ્રસિદ્ધ થયેલી હોય એમ અનુમાન થાય છે. મેહરી પ્રાચીન નગર હતું એ તે નિર્વિવાદ છે. શામળાજીમાં બે દિવસ સંધ રહ્યો હતો અને અમો મેરીનાં જુનાં ખંડેરે જેવા ગયા હતા, અને આજુબાજુનાં પ્રાચીન દેવળના કેટલાંક www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડેરેના અવશેષ ટુકડા દેખ્યા. મુસલમાન બાદશાહની સ્વારી પ્રસંગે મેહરી ગામમાંથી મેહરી પાર્શ્વનાથની પ્રતિમા ખસેડી ગુપ્ત રાખવામાં આવી હતી અને પશ્ચાત્ કેટલાક સૈકાઓ વીત્યા પછી ટીંટોઈમાં સ્થાપન કરવામાં આવી છે. ત્રણસે ચારસે વરસ અગર તે ઉપરાંતનું દેરાસર હોય એમ જણાય છે. શામળાજીનું દેરાસર અસલના જેન દેરાસર જેવું છે. શામળા પાર્શ્વનાથના નામે એ શામળાજીનું દેરાસર પહેલાં પ્રસિદ્ધ થયેલું હોય એમ લાગે છે. પાછળથી મુસલમાન બાદશાહના વખતમાં ભયના પ્રસંગે ત્યાંથી શામળા પાર્શ્વનાથની પ્રતિમા ખસેડવામાં આવી હોય એમ લાગે છે અને પાછળથી ખાલી પડેલા દેરાસરમાં હિંદુઓએ કૃષ્ણ વિગેરેની મૂર્તિ બેસાડી હોય એમ લાગે છે. શામળાજીના પૂર્વ દિશાના ડુંગરામાં બે કલાક ધ્યાન ધર્યું હતું અને તેથી ઘણો આનંદ થયો હતો, શામળાજીથી વિહાર કરી સંઘની સાથે સામેરા આવવાનું થયું, અને ત્યાંથી નાગફણા પાર્શ્વનાથની યાત્રા કરી અને ત્યાંથી વીંછીવાડામાં મુકામ કર્યો. વીંછીવાડામાં જીનેશ્વર ભગવાનના દર્શન કર્યા અને ઘણે આનંદ થયો અને ત્યાંથી ડુંગરપુર સંધ ગયો. ડુંગરપુરમાં ત્યાંના રાજાનું કારભારી મંડળ દર્શન કરવા આવ્યું હતું, તેને ઉપદેશ આપ્યો. ડુંગરપુરના જીનમંદિરની યાત્રા કરી અને ડુંગરપુરથી દેવળ અને લાપનો કુવો એ બે ઠેકાણે સંધે પડાવ કર્યો અને વિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સં. ૧૯૬૨ ના પિષ વદિ ૬ ના મંગળવારના રોજ શ્રી કેશરીયાજી આદીશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. સંધ પૂર્વક આવી યાત્રાએ, મન વાણુ કાયાની શુદ્ધિ કરનારી થાય છે. તથા અનેક અનુભવને આપનારી થાય છે એવો અનુભવ થયો. કેશરીયાજીમાં પંદર દિવસ રહેવાનું થયું. શ્રી કેશરીયાજીથી દક્ષિણ દિશાના તથા પૂર્વ દિશાના ડુંગર તરફ સવારમાં વહેલું જવાનું થતું હતું અને ત્યાં પ્રાણાયામ તથા ધ્યાન ધરવામાં આવતું હતું અને તે પછી ત્યાં નેટબુકમાં સત્યસ્વરૂપનું લખાણ ચાલતું હતું અને બપોરના વખતમાં લખાણ ચાલતું હતું અને મહાસુદિ ૨ ના રોજ આ ગ્રંથ સંપૂર્ણ લખ્યો હતો. તથા બીજા પણ કેટલાક વિચારોની નોંધ બીજી નોટમાં કરી હતી, તેમાંથી કેટલાક વિચારોને ઉલ્લેખ તે પત્રસદુપદેશના બીજા ભાગમાં છપાવી દીધો છે. આ પુસ્તક છપાવવામાં પહેલી આવૃત્તિમાં ઝવેરી જીવણચંદ ધર્મચંદે પ્રથમ આગેવાની ભયે ભાગ લીધો હતો અને તેમની સાથે જૈન પત્રના અધિપતિ કારભારી શા ભગુભાઈ ફતેચદે પણ આગેવાનભર્યો ભાગ લીધે હતે. તથા ભણું શાળી ઝવેરી, ચુનીભાઈ બાલુભાઈ વગેરે મળીને જ્ઞાન પ્રસારક મંડળીનું સ્થાપન કર્યું હતું અને તે મંડળી મારફત પુસ્તકે છપાવતા હતા અને તે મારફત પુસ્તકે છપાવવાનું કામ શરૂ થયું હતું. વિ. સં. ૧૯૬૪ની સાલમાં માણસામાં અધ્યાત્મજ્ઞાન www.kobatirth.org For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫ પ્રસારક મંડળની સ્થાપના થઇ અને ત્યારથી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે પુસ્તકા છપાવાનું કાર્ય ઉપાડી લીધું છે. અને આજસુધી મંડળ તરફથી પુસ્તકા પાવાનું કામ ચાલ્યા કરે છે. આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિ છપાવવામાં ગાંધી, દલસુખરામ મગનલાલે રૂા ૫૦૦)ની મદદ કરીછે તેથી તેમને ધન્યવાદ આપ વામાં આવે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ ડળને પણ આવાં પુસ્તકા છપાવવા માટે ધન્યવાદ આપવામાં આવે છે. આ પુસ્તકમાં માંસનિષેધને માટે તથા પશુઓની દયા કરવાને માટે ઘણું લખવામાં આવ્યુ છે, તથા દુનિયામાંથી દારૂપાનને નાશ કરવા માટે સારે। ઉપદેશ આપવામાં આવ્યા છે. આત્માર્થી પુરૂષોને આ પુસ્તકથી ઘણા લાભ થશે.દ્વિતીયાવૃત્તિમાં જે કાંઇ અશુદ્ધિ રહી ગઇ હાય તે પડિત પુરૂષો સુધારીને વાંચો. એવી આશા રાખુ છુ. તથા જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઇ લખાયુ તે માટે સધની આગળ મિથ્યાદુષ્કૃત દઉં છું. આ પુસ્તકનાં મુક્ સુધારવામાં પેથાપુર નિવાસી પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈ તથા શા મોતીલાલ પાનાચંદ એ બંનેએ અમાને સારી મદદ કરી છે. ઇત્યેવ ઃ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ વિ. સ. ૧૯૮૦ લે. બુદ્ધિસાગર. આશ્વિન પૂર્ણિમા મુ. પેથાપુર. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir } For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પેથાપુર નિવાસી ગાંધી દલસુખભાઇ મગનભાઇનું જીવનચરિત્ર. પેથાપુર નિવાસી ગાંધી દલસુખભાઇ મગનલાલના જન્મ તેમની માતુશ્રી મેનકારખાની કુખે મેસાણા ગામે વિ. સ.૧૯૨૫ ના વૈશાખ સુદિ ૧૨ બારસના દિને થયા હતા. તેમના પિતા શ્રીની આર્થિક સ્થિતિની નબળાઈને લીધે જીવન નિર્વાહ અર્થે તેમને કુટુંબ સહિત મુંબઈ આવવું પડયું હતું. તેવી સ્થિતિ હાવા છતાં દલસુખભાને મેટ્રીક સુધી અભ્યાસ કરાવ્યા હતા. તેમનુ પહેલીવારનુ લગ્ન વિ. સ. ૧૯૪૦ માં ખાઇ વીજંકાર સાથે થયુ હતુ, તેમણે વિ. સ. ૧૯૪૩ માં એક પુત્રને જન્મ આપ્યા હતા. તેમણે તે પુત્રનું નામ ચ ંદુલાલ પાડયું. પશ્ચાત્ તે પુત્રને દલસુખભાઇએ સારી કેળવણી આપી ડેાકટરી લાઇનની એલ. એમ. એન્ડ એસની ઉચ્ચ ડીગ્રી સપાદન કરાવી છે. હાલ તે ધંધા ભાઇ ચંદુલાલ, યશ સાથે તેહમદીથી કરી રહ્યા છે. વિ. સ. ૧૯૫૧ માં તેમની માતુશ્રી તથા તેમની પત્ની અનેનું અવસાન થયું. પોતાના પિતાશ્રી નૃદ્ધ હોવાથી તેમને સભાળવાનું તેમજ ગુજરાન અર્થે ધંધા કરવાનુ` માથે આવી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શે દલસુખભાઇ મગનલાલ ગાંધી,-પેથાપુર. www.kobatirth.org For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પડયું, પેાતાના એક મિત્રના ઉપકારથી તે નુર તથા વીમાની દલાલીના ધંધામાં તેની સાથે જોડાયા. પ્રમાણિકતા અને પોતાની અક્કલ હૈાંશિયારીથી પી. એન્ડ. એ. કાં. અને ફેરઅસ કુાં. જેવી મેટી યુરોપીયન પેઢીના ક્લાલ તરીકેનું કામ મેળવ્યું. અને તે ધંધામાં તેઓ એટલા બધા તેહમદ થયા છે કે તેમની આર્થિક નબળી સ્થિતિ જતાં અત્યારે એક લક્ષાષિપતિની ક્રાતિમાં ગણાય છે. તેમનું ખીજીવારનું લગ્ન બા ચંચળ સાથે થયું હતું, તે પણ પોતાની પાછળ એક પુત્રી એન લીલાવતીને મૂકી ગુજરી ગયાં.એન લીલાવતીનુ પંદર વરસની વયે લગ્ન થયું. પશ્ચાત્ તે પણ એકજ વરસ પછી એટલે સાળ વર્ષની યુવાન વયે ક્ષય રાગ જેવા જીવલેણ રોગથી મર પામી. દલસુખભાઇનું ત્રીજી વારનુ લગ્ન ચ ંપાબાઈ સાથે થયુ તે પણ પોતાની પાછળ એક પુત્ર ખાબુલાલ તથા એક પુત્રી જશવંતીને મુકીને કાળગમન કરી ગયાં. દલસુખભાઈ દેવગુરૂ તરફ અચળ શ્રદ્ધા ધરાવે છે. શત્રુજય, ગિરનાર, આબુ, કેશરીયાજી, વગેરે તીની કુટુંબ સાથે અનેક વાર યાત્રા કરી છે. ધાર્મિક કાર્યોમાં પશુ પાતાની સ્થિતિ અનુસાર દ્રવ્યને સારા વ્યય કરે છે. વિ. સ. ૧૯૮૦ના પેથાપુરના પર્યુ ગ્રુપ માં શાસ્ત્ર વિશારદ યાગનિ અધ્યાત્મજ્ઞાની જૈનાચાર્ય શ્રીમદ્ www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચોમાસા વખતે તેમણે સાગરગ૭ અને વિમળગચ્છ બન્ને ઉપાશ્રયનાં કલ્પસૂત્ર અને પારણાં પિતાને ઘેર પધરાવ્યાં હતાં. આ કાર્ય માટે પેથાપુરના ધાર્મિક કાર્યોના ઇતિહાસમાં તેમનું નામ સદાકાળ યાદ રહેશે. કીર્તિદાન કરતાં ગુપ્તદાન તેમને વધારે પસંદ છે. તે સ્વભાવે શાંત, મિલનસાર અને ગરીબ તરફ સારી લાગણુવાળા છે. દયા, વિનય, વ્યવહાર કુશળતા આદિ ગુણેથી વિભૂષિત છે. પ્રભુ અરિહંતના નામને હરઘડી જાપ જગ્યા કરે છે. અસ્તુ!! પ્રભુ તેમને ધાર્મિક કૃત્ય કરવાની સદ્દભાવના પ્રેરે ! પ્રભુ તેમને સુખી તંદુરસ્ત અને આનંદી લાંબી જીંદગી બક્ષો ! ? દલસુખભાઈની વૃદ્ધ ઉમર થવાથી તેમના કામકાજમાં વીસનગરવાળા શા. અમરતલાલ મણિલાલ સારી મદદ કરે છે. અને દલસુખભાઈ પણ તેમને પુત્રવત્ ગણે છે. ૯૦ મણિલાલ હીરાચંદ મુ. પેથાપુર. www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां __ प्रगट थयेला ग्रन्थो. ग्रथांक पृष्ठ किंमत. १ क. भजन संग्रह भाग १ लो. २०० ०-८-. * १ अध्यात्म व्याख्यानमाळा. २०६ ०-४-० * २ भजनसंग्रह भाग २ जो. ३३६ ०-८-. ३ भजनसंग्रह भाग ३ जो. २१५ .-८-० ४ समाधिशतकम्. ६१२ ०-८-० ५ अनुभवपश्चिशी. २४८ .-८-० ६ आत्मप्रदीप. । ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ ०-८-० ८ परमात्मदर्शन. ४०० ०-१२-० ९ परमात्मज्योति. ५०० ०-१२.० * १० तत्वबिंदु. २३० ०-४-० * ११ गुणानुराग, (आवृत्ति बीजी) २४ ०-१-. * आ निशानीवाला ग्रन्थोसीलीकमां नथी. * * * www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir * १२-१३, भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका. १९० -६-० * १४ तीर्थयात्रानुं विमान (आ. बीजी, ६४ ०-२-० * १५ अध्यात्मभजनसंग्रह * १६ गुरुबोध. १७४८-४.. * १७ तत्वज्ञानदीपिका १२४ ०-६-० १८ गहुंलीसंग्रह भा.१ १९२ ०-३-० * १९-२० श्रावकधर्मस्वरूप भाग १-२ ( आवृत्ति बीजी) ४०-४०-१-० २१ भजनपदसंग्रह भाग ६ ठो. २०८ ०-१२.० २२ वचनामृत. ८३० ०.१४.० २३ योगदीपक. ३०८ ०.१४-. २४ जैन ऐतिहासिक रासमाळा ४०८ १-०-० * २५ आनन्दघनपद (१०८)संग्रह भावार्थ सहित ८०८ २-०-० * २६ अध्यात्मशान्ति (आ.बीजी १३२ -३ . , २७ काव्यसंग्रह भाग ७ मो. १५६ ०-८-० * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. ९६ ०-२-० www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૧ * २९ कुमारपाळ ( हिंदी ) ३० थी ४-३४ सुखसागर गुरुगीता. ३५ षड्द्रव्यविचार. * ३६ विजापुरवृत्तांत. ३७ साबरमतीकाव्य. ३८ प्रतिज्ञापालन. Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा सदुपदेश भाग १ लो. ३९-४०-४१ जैनगच्छ मतप्रबंध, संघप्रगति, जैनगीता. ४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा. १ ४३ मित्रमैत्री. ४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद, ४८ भजनसंग्रह भा. ८ ४९ श्रीमद् देवचंद्र भा. १ ५० कर्मयोग. ५१ आत्मतत्वदर्शन ५२ भारतसहकार शिक्षण काव्य www.kobatirth.org ०-६-० ३०० ०-४-० ૨૪૦ ९-४-० २८७ ९० ०-४-० १९६ ११० १-०-० १-०-० ०-८-० ૪૮ ०-२-० ४८ ०-२-२ ३०४ ९७६३-०-० ९७६ ३-०-० १०२८ २-०-० १०१२ ३-०-० ११२ ०.१०.० १६८ ०-१०.० For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩ ५३ श्रीमद् देवचंद्र भा. २ ५४ गहुँलीसंग्रह भा. २ ५५ कर्म प्रकृतिटीकाभाषांतर ५६ गुरुगीत गुहलीसंग्रह. ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ५९ देववंदन स्तुति स्तवन संग्रह. ६० पूजासंग्रह भा. १ लो. ६१ भजनपदसंग्रह भा. ९. ६२ भजनपदसंग्रह भा, १० ६३ पत्र सदुपदेश भा. २ Acharya Shri Kailassagarsuri Gyanmandir १२०० ३-८-० १३० ०-४-० ८०० १९० www.kobatirth.org ३-०-० ४७० ०-६-० १७५ ०-४-० ४१६ ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ पृ. २५२ ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् ०-१२-० * भाषार्थविवेचन. पृ. ३६० ६६ पूजासंग्रह द्वितीयावृत्ति तथा अन्य पूजाओ सहित भाग बीजो ६७ स्नात्रपूजा. ६८ श्रीमद् देषचंद्रजी ने तेमनुं जीवन चरित्र. पृ. ३२ ५८० १-८-० १-०-० २०० ५७५ १-८-० १-०-० १-०-० २-०-० ०-२-० ०-२-० For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩ संस्कृत ग्रन्थो. } ० -१२-० नं, ६९ शुद्धोपयोग ७१ श्रेणिक सुबोध ७० दयाग्रन्थ ७२ कृष्णगोता ७३ संघकर्तव्यग्रभ्य ७५ शोकविनाशक । ७४ प्रजासमाजकर्त- ७६ चेटकबोधग्रन्थ व्यग्रन्थ ७७ सुदर्शनासुबोध | ७८ लाला लाजपतराय अने जैनधर्म ०-४-० पृ. १०० ७९ चिन्तामणि ०-४-० पृ.१०० पृ.२१२ ८० जैनधर्म अने ख्रीस्ति धर्मनो मुकाबलो द्वितीयावृत्ति ८१ जैन खीस्त संवाद प्रथमावृत्ति ( २ ) www.kobatirth.org ८४ रॅमसं ८५ आत्मसमाधि शतक द्वितीयावृत्ति Acharya Shri Kailassagarsuri Gyanmandir हाल छपाता ग्रन्थी. वृत्तांत. TH पृ. १५६ पृ. १६८ ० .१३२ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ (३) श्रीमणिचंद्रजीकृत २१ सजाय भाषार्थं ( आत्मदर्शन ) ( ४ ) भजन संग्र भा. १ आवृत्ति ४ ( ५ ) कन्याविक्रय निषेध, (६) तत्वविचार (७) जैन धार्मिक शंका समाधान. (८) क्षमापना. ( ९ ) उ० श्री यशोविजय निबंध. (१०) आत्मशक्तिप्रकाश. (११) श्री देवचन्द्रजी निर्वाण रास ( जीवन चरित) (१२) मुद्रित जैन श्वेतांबर ग्रन्थ नामावलि. ( छापेल जै० श्वे॰ ग्रन्थ गाइड. ગ્રેટ ટીટ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्यस्वरूप ग्रन्थः –-C[ ~– ॐ ही शंखेश्वर पार्श्वनाथाय नमः શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિ તુષ્ટિ કરનાર; નમન કરી ધ્યાથી હરિ, ગ્રંથ કરૂં સુખકાર. ૧ ધરણે પદ્માવતી, પાર્શ્વયક્ષ સુખદાય; ગ્રંથ રચનામાં પ્રેમથી, કરજે બુદ્ધિ સહાથ. ૨ પ્રથમ ગ્રંથારંભે પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણુઓની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મરૂ છું. પરા, પર્યંતી ને મશ્ચમ એ ત્રણ વાણમાં જે આવશે તેજ વૈખરીથી પ્રકટે છે. તેથી પુનઃ પુન: સરસ્વતીનું મરણું કરવું. સ્તવન ભજન ભક્તિને ભાવ એ સર્વ સરસ્વતીને પ્રભાવ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂસ્તવન, હે સદ્દગુરૂ! તમે જેને અભય આપ્યું તેને અજ્ઞાનને નાશ થશે. હે સદગુરૂ તું સૂર્યથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે સૂર્ય પ્રકાશવડે અંધકારને નાશ થાય છે, પણ તમારા ઉપદેશથી અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય છે. તે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કદિ સૂર્યથી થતો નથી. હે સદ્દગુરૂ ! ! તમે પામણિથી પણ અધિક છે, પાર્શ્વમણિ લેહનું સુવર્ણ બનાવે છે પણ પાર્શ્વમણિરૂપ લેતું થઈ શકતું નથી, અને તમે તમારા શિષ્યને તમારા જેવાજ બનાવે છે, કેમકે તારે દાસ છે તે અજ્ઞાનીઓને ગુરૂ થાય છે. હે સશુરૂ! તને સમુદ્રની ઉપમા આપીયે પણ સમુદ્ર તે ખારો છે, અને ક્ષીરસાગરની ઉપમા આપીયે પણ તે તો એક ઇદ્રિ છે. મેરૂ પર્વતની ઉપમા આપીએ તે મેરૂ કઠણ પથ્થર છે અને તું તે શરણાગત, દીન ઉપર કૃપાવંત અને કમળ છે. તને આકાશની ઉપમા પણ આપી શકાતી નથી, કારણ www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કે આકાશ જડ છે, તેને પાણીની ઉપમા આપી પણ તે અપાતી નથી, કારણકે પાણી તે પરમાણુ જલકણરૂપ થઈ જાય છે, અને તારું રૂપ તે અચળ છે. કલ્પવૃક્ષની ઉપમા આપીયે તે તે કલપનામાં આવેલા વિષય આપનાર છે ને તારૂં આપવું કંઇ તેવું નથી. જે નિરાકારની કઈ ચિંતા રાખતું નથી તે તું આપે છે, માટે ચિંતામણિ રત્ન પથ્થ. રની ઉપમા પણ તને યેગ્ય નથી. વળી નિરાકારની કામના ન કરી છતાં તું આપે છે એટલે કામધેનુની ઉપમા પણ કંઈજ નથી. હે સદ્ગુરૂ! તને લક્ષમીમાન કહીયે તે લક્ષમી અથવા ધન તે નાશવંત છે માટે તેમ પણ તને કેમ કહેવાય? કારણકે તું તે મોક્ષરૂપી લામી આપે છે. સ્વર્ગલેક તથા ઇંદ્રની સાહેબી જાતે દહાડે જતી રહે છે અને તારી કૃપાથી તે જે પ્રાપ્તિ થાય છે તે અચળ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) સંતસ્તુતિ. પરમાર્થ ઉત્પન્ન થવાનું ઠેકાણું જે સંતજને તેને હું વંદન કરું છું. કારણ કે સંતજનેથી જ નિરાકારનું ગુપ્ત જ્ઞાન જગતમાં પ્રગટ થાય છે. નિરાકાર આત્મવસ્તુ, લક્ષમાં ન આવનારી તથા વાણીમાં ન આવી તેથી તેને વિષયની માફક લાભ નથી જ, તથાપિ તે અપ્રતિમ વસ્તુ સંતસમાગમ વડે સહેલથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ બુદ્ધ પરમાત્મા દેહમાં છતાં પણ જોવામાં આવતા નથી, તેને માટે અનેક પ્રકારનાં સાધને કરવામાં આવે છે, તે પણ તે પ્રાપ્ત થતા નથી. એવા પરમાત્મા સંતસમાગમે સહજ મળે છે. જેનું સ્વરૂપ દીપકવડે અથવા અનેક પ્રકા૨ના પ્રકાશવડે જેવા લાગીયે તોપણું દેખાતું નથી, એવું આત્મસ્વરૂપ સંતસમાગમે સહજ અનુભવમાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવા સારૂ અનેક પ્રકારની ઈચ્છા રાખી પ્રયત્ન કરનારા તથા તર્કબાજ લોકો સદગુરૂ તથા સંતસમાગમ વિના મૂંગા બેઠા, અલબત્ત, તેનાથી કંઈ થઈ શકયું નહિ. આનંદ, www.kobatirth.org For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતેષ અને સુખના મૂળને રહેવાનું સ્થાનક તેજ સંત છે. સંત સમાધિનું ઠેકાણું, ચગને ભંડાર અને મુક્તિનું પીયર છે. જગતને વિષે મહાસમર્થ તથા દાન પુણયમાં અનેક શૂરાઓ પડેલા છે. મોટા મોટા ચક્રવર્તિ રાજાએ, બાદશાહ, હાકેમ થયા છે તથા થશે, પણ તેમાંથી કોઈ મુક્તિ આપી શકતું નથી. ત્રણે તેમાં કેઇનાથી જે દાન આપી શકાય નહિ એ તે સહેજે આપે છે, એ તેને સમાગમ સર્વ કરતાં અધિક છે. મૂખ સંતેનો સમાગમ સમજી શકતા નથી અને તેમનું કહેવું તેઓ હસી કાઢે છે. મૂર્ખ બે પ્રકારના છે. મૂર્ખનાં લક્ષણ મૂખે બે પ્રકારના છે. (૧) અભણ મૂર્ખ (૨) પઢત મૂર્ખ, જેઓ પ્રપંચી છે અને સગાઓ સાથે વિરોધ કરે છે તે મૂર્ખ. જે સર્વસગાંસંબંધીને છેડી સ્ત્રીવશ થઈ પિતાના અંતરની વાત સ્ત્રીને કહે તે મૂર્ખ. પરસ્ત્રી સાથે પ્રેમ કરે, સાસરાના ઘરમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( $ ) વસે અને અકુલીન કન્યા સાથે વરે તે મૂખ, સમ સાથે ગવ કરે, મનથ મમત રાખે અને ખળ વગર સત્તા અતાવે તે મૂર્ખ. આત્મ સ્તુતિ કરે, દેશમાં વસી દુ:ખ ભેળવે અને મપદાદાની બડાઈ હાંકે તે મૂર્ખ, કારણ વિના હાસ્ય કરે, ઘણું! અવિવેકી મને ઘણાના દુશ્મન તે મૂર્ખ, માનમાં અપમાનમાં સમજે નહિ અને જેનુ મન સદા વ્યસનમાં મગ્ન રહે તે મૂર્ખ, ઘરમાં વિવેક દેખાડે, સભામાં શરમાઇ જાય અને ખેલ ખેલતાં વિસરી જાય તે મૂર્ખ, જે સાંભળે નહિ તેને શીખવવા જાય, વડીલેાની પાસે જ્ઞાનીપણું દર્શાવે તે એક મૂખ. એકદમ વિષયી અને નિજ અની મર્યાદા મૂકી ભટક્યા કરે તે એક મૂર્ખ, જ્યાં માન નહિ ત્યાં વારંવાર જાય ને માન અપમાન ગળું નહિં તે મૂર્ખ, દેવ પિતાને માને નહિ, શક્તિ વગર માટી માટી વાતા કરે અને જેના માંમાં અપશબ્દો ભરેલા હૈાય તે એક સૂ ઘરમાં મોટી મોટી વાતા કરે બહાર ગરીખ થઈ કે, એવા મૂઢ અને બેવકુફ મૂર્ખ. નીચની દોસ્તી કરે, www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) પરસ્ત્રી સાથે એકાંત કરે અને રસ્તે ચાલતાં ખાતે જાય તે એક મૂર્ખ. કરેલા ઉપાયને જાણે નહિ, ઉપકારને અવગુણ ગણે, ડું કરી ઘણું જણાવે તે મૂખ. સભામાં કારણ વિના હસે તે મૂર્ખ. મેટાની સામે લાંબા પગ ઘાલી બેસે તે એક મૂર્ખ. કારણ વિના સભામાં બેલી ઉઠે તે એક મૂર્ખવિદ્યા, વૈભ વ, ધન, પુરૂષાર્થ અને માન વગર ખાલી ગુમાન કરે તે મૂર્ખ. લુચ્ચે, લગે, લબાડ, કુકમી, કુટેલ, બેગ અને અઘરી તે મૂખ, દાંત, આંખ, હાથ, વસ્ત્ર, અને પગ સવકાળ મેલાં રાખે તે એક મૂર્ખ. સભામાં ના દેખાય તેવાં વસ્ત્રો પહેરી જાય તે મૂર્ખ. અભિમાનથી, ક્રોધથી અને કુબુદ્ધિથી પિતાને પોતેજ વધ કરે અને જે દઢ બુદ્ધિ વગરનો તે એક મૂર્ખ. બેલીને બારગાશું બતાવે અને તે પ્રમા છે કરે નહિ તે મૂર્ખ પોતે શું બોલે છે તેનું જેને ભાન નથી તે એક મૂર્ખ. મેટાઓની સાથે વિનયથી વતે નહિ અને પિતાનો કક્કો ખરો કરવા જાય તે એક મૂર્ખ. પિતે સર્વ વાતે પૂર્ણ હોય એમ માને, www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શરણે આવેલાને ધિક્કારે અને લક્ષમીને ભારે રાખે તે એક મૂર્ખ. પુત્ર કલત્રને મુખ્ય માની દેવ ગુરૂ ધર્મને વિસરી જાય તે એક મૂર્ખ. કરણ પાર ઉતરણ એવું જે જાણતા નથી તે એક મૂ. પુરૂષ કરતાં સ્ત્રીને વધારે આઠગણું આશ્વર્ય આપે તે મૂર્ખ. દુર્જનની સાથે દોસ્તી કરે અને સજજનને ધિક્કારે તે એક મૂર્ખ. પિતાને, ગુરૂને, દેવને, સ્વામીને માને, દ્રોહ કરે તે મૂર્ખ આદર વગર બેલે અને નિંદ્ય વસ્તુને અંગીકાર કરે તે એક મૂર્ખ. ભાર બેજ ગુમાવીને બેલે, મા મુંગે ચાલે અને કુકમી મિત્રો કરે તે મૂર્ખ. પારકાને દુખી જઈ સુખ માને અને પારકાને સુખી જોઈ દુઃખ માને તે ભૂખે. શત્રુને વિશ્વાસ કરે તે મૂર્ખ. પત રાખી જાણે નહિ, સગા સાથે વિનોદમાં લાંઠાઈ કરે તે મૂર્ખ. પિતાથી બની શકે નહિ તેવી શરત મારે ને કામ વગર બડબડે અને બોલવાની રીતિ જાણે નહિ તે મૂખ. નીચ લેઓની સંગત કરે, મીરાસી ભાષણ કરે અને ડાબે હાથે પાણી પીવે તે મૂર્ખ. સમર્થ સાથે વેર કરે અને www.kobatirth.org For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના ઘરમાં ચોરી કરે તે મૂર્ખ. દેવને ગાળ દે અને મિત્રનું મારું બેલે તે મૂર્ખ. ઘેર સુંદરી છતાં પરઘરમાં ફરે અને પારકી સ્ત્રી સાથે સંબંધ કરે અને ઘણુંનું એવું ખાય તે મૂર્ખ. હીણ લેક સાથે વહેવાર કરે તે મૂર્ખ. બે જણ છાની વાત કરતા હોય ત્યાં બેસે અને બે હાથે માથું ખણે તે મૂખ. પાણીમાં શું કે, પગથી પગ ખોળે અને નીચ મા સની સેવા કરે તે મૂર્ખ. લક્ષમી મળ્યા પછી આગલી ઓળખાણ ભૂલી જાય ને માત પિતા ઉપર હુકમ ચલાવે તે મૂર્ખ, પુસ્તકે પોતે કઈ દિવસ વાંચે નહિ અને કેઈને વાંચવા દે નહિ અને પુસ્તકે બાંધી રાખે તે મૂર્ખ. એ પ્રમાણે મૂખાંઓનાં લક્ષણ અપાર છે. ઉત્તમ લક્ષણ ઉત્તમ પુરૂએ અજા માળે એકદમ જવું નહિ, અજાણ્ય ફળ ખાવું નહિ, રસ્તામાંથી કંઈ જસુસ જડે તે લેવી નહિ. ઘણે વાદવિવાદ કરો www.kobatirth.org For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નહિ, પેટમાં કપટ રાખવુ નહિ અને કુળહીન કન્યા પરણુવી નહિ. વગર વિચારે ખેલવુ' નહિ, અમદ પશે તેમ વિચાર કર્યા વિના ચાલવું નહિ, લેાકેાથી નમ્રતા રાખવી, પાપીનું દ્રવ્ય લેવુ નહિં અને પુણ્ય માર્ગ છેડવા નહિ, નિંદા કરવી નહિ. અસત્યના સોંગ કરવા નહિ, ખળાકારે સ્ત્રીનુ અને દ્રવ્યનુ હરણુ કરવું નહિ, ભાષણકર્તાનું અપમાન કરવુ નહિ. એકયતા તેાડવી નહિ, અને વિદ્યાભ્યાસ છેાડ વે નહિ. બહુ મકનાર સાથે અને વાચાળ સાથે લડવું નહિ અને સત્સંગે ચાલનારનુ અપમાન કરવુ' નહિ. અતિ ક્રોધ કરવા નહિ, મિત્રને છળવા નહિ અને મનમાં ભણવાના અભાવ આણવા નહિ,. ઘડી ઘડી રીસાવુ નહિ અને પરાક્રમ કર્યા વિના કહેવુ નહિ, આલેલે ખાલ ભૂલવા નહિ, વખત પડે સામર્થ્ય ચૂકવું નહિ, આળસમાં સુખ માનવું નહિ. કાઈની ચાડી ચુગલી કરવી નહિ, શરીરને અતિ સુખ આપવું નહિ. પુરૂષ પ્રયત્ન છેડવા નહિ અને www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) કષ્ટથી કદિ બીવું નહિ. સભામાં શરમાવું નહિ, મ વગર ખેલવુ' નહિ અને નકામી ખડાઇ હાંકવી નહિ, પ્રસિદ્ધપણ છેડવુ નહિ, પરાધીન થવુ નહિ અને ફાઈના પર પોતાના ખેાજો નાંખવા નહિ. ખાટી ખાતમી માપવી નહિ; આદર વગર ખેલવું નહિ, સભામાં મશ્કરી કરવી નહિ. ઘણું ઉંઘવું નહિ, ઘણું ખાવું નહિ અને ચાડીયાને ઘેર રહેવુ નહિ, મ્હામાં ગાળ રાખવી નહિ, કાઇને જોઇ હસવુ નહિ અને કુળવંતપણામાં ખામી માણવી નહિ, દેખેલી વસ્તુ ચારવી નહિ અને અતિકૃપણ થવુ નહિં અને મિત્ર સાથે ક્લેશ કરવા નહિ. ગુરૂ વિના રહેવું નહિ. મન્ન ધન શાશ્વત છે એવું માનવુ નહિ, સત્ય માર્ગ છેડવેા નહિ. અસત્ય માર્ગે જવું નહિ અને કાઇ કાળે ખાટી વાતનુ અભિમાન રાખવુ નહિ. મનુષ્યદેહ. મનુષ્ય દેહની પ્રાપ્તિ દુર્લભ છે. દેહના વિષે મેાટા લાલ એ થાય છે કે જે જે પરમાર્થીની ઈચ્છાકરીયે www.kobatirth.org For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) તે સર્વ કરી શકાય છે. આ નરદેહના રોગથી કેટલાક ભક્તિમાં વળગ્યા અને કેટલાક ઘણુ વૈરાગ્યથી મેટા મોટા પહાડમાં ધ્યાનાર્થે જઈ બેઠા, કેટલાક તીર્થોટન કરે છે. મનુષ્યદેહ પામીને કેટલાક મહા અનુભવે વિખ્યાત થયા, કેટલાક પ્રખ્યાત ભક્તો થયા ને કેટલાક સિદ્ધ થઈ આકાશ માર્ગે ચાલવા લાગ્યા, કેટલાક તેજમાં તેજ થઈ ગયા એટલે મિક્ષમાં વસ્યા. આ નરદેહના આધારે કરી અનેક પ્રકારનાં સાધનેની રાહે મુખ્ય સારાસારને વિચાર કરી ઘણા કર્મબ ધનથી છૂટી ગયા. નરદેહના સાગથી ઘણા લેકે અહં પણ મૂકી સ્વસ્વરૂપના આનંદથી સુખી થઈ પરમપદને પામ્યા, જેમને ઉદ્ધાર થયો તે પણ નરદેહથીજ જાણો. પશુ પંખીના દેહથી મોક્ષપદની પ્રાપ્તિ નથી. સંત, મહંત, ઋષિ, મુનિ, સિદ્ધ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, વિક્ત, યેગી, તપસ્વી એ સર્વ નદેહ ધરનારાજ થયા છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) નરદેહ સર્વ દેહામાં માટી ને શ્રેષ્ટ છે. તેવ સંસારનું મહાદુ:ખ દૂર થાય છે. જે જીવ નરદેહ મળ્યા છતાં પરમાર્થ ને ભૂલી ગયા, તે મૂર્ખ માયાની જાળમાં ફસાયા છે. જેમ માટી ખેાદી રહેવાને માટે ઘર કર્યું. અને તે મારૂ' ઘર છે એવી દૃઢ કલ્પના કરી, પણ તે ઘર ઘણાનુ છે. એવુ જેના સમજવામાં માન્યું નહીં એજ તેને માયાની જાળમાં સવું થયું. www.kobatirth.org ઉંદરી, ગરાળીએ, માખીએ, કરાળીઆ, વીંછી, મકાડા, કીડીઓ, સાપ, વાંદા, ભ્રમરા, ભ્રમરીઓ ઇત્યાદિ એ ઘરને પાતાનું ગણે છે. તેમજ ત્રિલાડાં, કુતરાં, નાળી, કાનખજીરા વિગેરે પ્રાણીઓ તે ઘરને પેાતાનુ માને છે. વસ્તુત: ઘર જેવા જશુ તે ઘાસ, લાકડાં, માટી વિગેરેથી ખનેલું છે; છતાં સવ તેને કહે છે કે એ અમારૂ ઘર. વળી એ ઘરમાં પરાણા અને મિત્રા પણુ મમતા રાખે છે. ઢાર ચાકર ને ઘરનાં માણસે પણ તેને પેાતાનું સમજે છે, રાજા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) અગ્નિ વિશેરે એ ઘરને સત્તા મુજબ સત્તા ચલાવ વાનુ વિચારે છે, તેમજ ઘરને મધનાર મૂર્ખ માણસ કહે છે કે આ ઘર તેા મારૂં છે. પરંતુ બાંધનાર મહા માકૃત આવી પડવાથી તે ઘર ગામ તથા ફ્રેશ છોડીને જતા રહ્યો. ઘર બાબત આત્માને પૂરેપૂરા અનુભવ થયા કે આ રીતે ઘર તે નાપાયાદાર છે, તેમજ આયુષ્ય પણ એ દિવસનુ છે. માટે કાંઇપણુ ગુજરાન કરવું. ઘરને મારૂ માન્યું` પશુ મારૂં નથી, તેમજ શરીરને મારૂં એમ કહું તેા માથુ' છે તે લીખા, જી વિગેરેનુ ઘર છે, તે જીવા માથાને ખાઇ માજ કરે છે. વળી વાળનાં મૂળિયામાં કીડાઓનું ઘર છે. તે તે જગ્યાનુ ચામડું ખાય છે અને ગડ ગુમડ થાય છે, તેમાં તા સ કીડાઓજ છે. પેટમધ્યે કીડા, કરમીઆ પ્રત્યક્ષ દેખાય છે, અનેક જીવાનુ` ભક્ષ મનુ ઘર એવા નરદેહ છે, એવાં શરીરને ભૂખ www.kobatirth.org For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) પેાતાનુ માને છે, પરંતુ તે થવાના ખાશક છે. દેહ પરમા માટે લગાડવા તેમાંજ તેનુ સ ય છે. નાણ તે તે વ્યર્થ ગયા, જે પ્રપોંચી મૂર્ખ છે તે પરવા સુખ કંઈ પણ જાણતા નથી, તેથી તેમનુ શરી બીજાના ઉપકારમાં આવતુ નથી, સ ંતાનુ હુમેશાં પરના ઉપકારમાં આવે છે. સવિદ્યા. ભાવિક, સાત્ત્વિક, ક્ષમાવત, દયાશીબને નમ્ર તાથી અમૃત જેવુ ભાષણ કરનારા હાય છે. સવિદ્યાવત કારજ કરનાર છતાં અભિમાન હિત ગાનાર પણ ભગવગુણું ગાનાર અને પૈસાદાર છતાં ભગવની ભક્તિ કરે છે, સર્વજ્ઞ છતાં ઉદાસી, બહુશ્રુત છતાં સજ્જન ને સત્ત્વગુણી તથા નીતિમાન છતાં સના મિત્ર હાય છે. સદ્દવિદ્યાવત, સત્યવચની, શુભવચની, કામધ્રુવચની, મધુરવચની હાય છે. એવી સવિદ્યા બહુ સારી છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) પહત મૂર્ખ લક્ષણ ભણેલ છતાં જે મૂર્ખ તે પઢતમૂ. તેનાં લક્ષણ સાંભળવામાં કેઈએ દુઃખ માનવું નહીં, કેમકે પોતાના અવગુણે ત્યાગવાથી સુખ પ્રાપ્ત થાય છે. ઘણા બ્રથ સાંભળેલ હેય, શાસા ભણેલો હોય અને બ્રહ્મજ્ઞાનની વાત કરે પણ ખાટી આશા તથા ખેટું અભિમાન મૂકે નહિં તે પઢતમૂર્ખ. સંપૂર્ણ ગ્રંથ વાંચ્યા વિના અમસ્થાજ ગ્રંથકારને દેષ આપે છે. ગ્રંથમાં વર્ણવેલા ગુણને અવગુણ સમજે છે તે પઢતમૂર્ખ. હું જાણું છું એવું માની હરેક કામમાં માથું મારે છે ને ક્રોધ થાય તે તેને સ્વાધીન રાખી શકતે નથી, લેકેને અધિકાર જાણયા વિના ગાલ વાની મહેનત લે છે, પારકાને જે વાતને દોષ મૂકે છે તેજ વાત પોતે આચરે છે, ને તેની પિતાને ખબર પડતી નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ભગવાનની સ્તુતિ નહીં કરતાં માણસાની સ્તુતિ કવિતા વિગેરેમાં કરે છે, તેમજ જે નજરે પડે તેનાં વખાણ કરવા માંડે છે. સ્ત્રીઓના અવયવ વર્ણવે છે. તેમજ અનેક પ્રકારના નાટકોના હાવભાવનું વર્ણન કરે છે, ને પર માત્માને ભૂલી જાય છે, વૈભવમાં ભરાઇ પ્રાણિમાત્રને તુચ્છ ગણે છે અને પાતે નાસ્તિક બને છે. માં ઉપર એક અને પછવાડે બીજી એવી તેની ટેવ છે, તથા એલવું જુદુંને કરવું પણ સાચીવાત માનુ પર મૂકી લેાકેાને રૂચતી વાત કરે છે ને એમ પોતાનુ જીવતર પરાધીન કરે છે. સતક્રિયાઓ, લેાકેાને બતાવવામાટે ઉપર ઉપરથી કર્યા કરે છે. ન કરવાનું કરવા માંડે છે, ને સિધ્ધા મા મૂકી અમસ્તા ત્યાં ત્યાં ભરાઇ રહે છે. રાત્રી દિવસ સારા ગ્રંથા સાંભળતા છતાં પોતાના અવગુણા જતા નથી, ને પેાતાનું હિત મેં www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પોતે જાણતા નથી, એવા સર્વ અવગુણ્ણાના ત્યાગ કરવા વાસ્તે પઢત મૂર્ખનાં લક્ષણા કહ્યાં, મુખ્ય વાત એજ છે કે સર્વ મૂખમાં માટે મૂર્ખ તે તેજ કે જે સંસારમાં સુખમાને છે, કેમકે સંસારના દુ:ખ જેવું જગમાં અન્ય દુ:ખ નથી. જોજ. जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः संसारसागरे दुःखं, तस्माज्जागृहि जागृहि ॥ १ ॥ જન્મ એજ દુ:ખનું મૂળ છે, તે એવુ કે જાણે સંસાર રૂપી અંગારા ઉપર સૂવુ, તેથી જેણે જન્મ લીધા તેણે પેાતાનું હિત કરવું, ઘડપણમાં પણ તેવુજ દુ:ખ થાય છે, માત્મસાધન કર્યા વિના સ ંસારચક્રમાં અનંતીવાર જન્મ મરણ પ્રાપ્ત થયા કરશે માટે આત્મહિત કરવા ચૂકવું નહી. www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ગુરૂ કાણુ. સદ્ગુરૂકૃપા મેળવ્યા વિના મનગમતાં સતકર્મ કરે તે અધમનુષ્ય ઠોકર ખાઈ ખાડામાં પડે તેમ છે. આંખમાં મજન આંજવાથી જમીનમાં દાટેલુ' દ્રવ્ય જેમ દેખાય છે, તેમ સદ્ગુરૂના વચનવર્ડ જ્ઞાનના પ્રકાશ પડતાં સર્વ વસ્તુ જણાય છે. સદ્ગુરૂ વિના જન્મારા ફેાકટ અને વ્યર્થ છે, કેમકે તે વિના પરિતાપ ટળતા નથી. મેક્ષ ઇચ્છનારે સદ્ગુરૂને શરણે જવુ, મહા મહેનતે ચાદ વિદ્યા અને ચાસઠ કળાના અભ્યાસ કર્યાં; કિંતુ સદ્ગુરૂ વિના પત્રમા તત્ત્વરૂપમાક્ષની પ્રાપ્તિ થતી નથી. કેાઇ હુન્નર કળા શીખવનારને ગુરૂ કહે છે, પણ તે કાંઇ મેાક્ષ આપનાર સદ્ગુરૂ નથી. પ્રાણી માયારૂપી જાળમાં પડી સંસારનું દુઃખ ભાગવે છે, તેમાંથી સદ્દગુરૂ તેને છેડાવે છે. ગોવાસ ભાગવવાનાં સંકટને તથા ગર્ભથી www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) બહિર આવી જોગવવાનાં અનેક પ્રકારની દુઃખરૂપ વધિને સદ્દગુરૂ, જ્ઞાનમાર્ગથી કાપી નાખે છે. ઉપદેશ વાવડે નિજ વસ્તુ દેખાડનાર સદ્દગુરૂ છે. જે જે રસ્તેથી મનને સમજણ પડે તે તે રસ્તે જ્ઞાનવડે મનને સમજાવી મુક્તિ અર્પણ કરાવે છે તે સશુરૂને જેવા તેવા જાણવા નહિ. શિષ્યને સાધન માગે લગાડે નહીં અને ઈદ્રિયોને દમન કરાવે નહિ, તે કદી ગુરૂ કરવો નહીં. શિષ્યની મરજી રાખી તેને ગમતી રીતે બોલનારને સદગુરૂ જાણ નહિં. જે વૈદ્ય રેગીને મરજી મુજબ વર્તવા કહે છે તેથી રાગીને ઘાત થાય છે. તેવી જ રીતે ખુશામતખેર તે સદગુરૂ નથી. ધર્મગુરૂ વિના સંસારી ગુરૂ ઘણા પ્રકારના છે. એક યંત્રશુરૂ, એક તંત્રગુરૂ, એક ઉસ્તાદ ગુરૂ, એક વિદ્યાગુરૂ, એક કુવિદ્યાગુરૂ, એક માતાગુરૂ, એક પિતાગુરૂ, એક રાજગુરૂ વિગેરે અનેક પ્રકારના ગુરૂ જાણવા. મેક્ષ આપનારા સદ્દગુરૂ તે ધર્મગુરૂ જાણવા. www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) સદગુરૂ સાથે સુશિષ્યને યાગ થયે અને આત્મજ્ઞાનનું શ્રવણ ન કરે તે જેમ સારી જમીનમાં સારું બી વાવ્યા છતાં વરસાદ વિના ઉશે નહિ, તેવી રીતે થશે. ઉત્તમ જ્ઞાન વિના ભેળા લેકે પાખંડી તથા નાસ્તિક મંડળીમાં પ્રવેશ કરે છે. શિષ્ય કેવા હોય, શિષ્ય દિલથી સાફ આચારવંત કેવળ વેશગ્યશીલ અને સંસારના બંધનમાંથી છૂટવાને પુરણું ઈચ્છા પામેલે જોઈયે, પરમાર્થે અતિ ઉપયોગી હુંશીયાર અને અલખ સ્વરૂપ તરફ લક્ષ રાખે એવો શિષ્ય જોઈયે. વળી તે ધીર, ઉદાર અને પરમાર્થ માટે તત્પર જોઈયે. વળી તે પરોપકારી, કેઈની અદેખાઈ નહિ કરનાર, ગ્રંથના અર્થોમાં પ્રવેશ કરનાર અને કાયા, વાચા તથા મનથી હમેશાં શુદ્ધ શિષ્ય જોઈએ, તેમજ જન્મ મરણના વિચારોમાં સાવધ, ઉત્તમ ગુણ શીખેલે અને બુદ્ધિમાન જોઈએ, વળી www.kobatirth.org For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) બુદ્ધિ, પ્રેમ, અને મર્યાદા એ ગુણે પણ શિખ્યામાં જોઈએ. યુક્તિ જાણનાર, નિશ્ચય પામેલે, અને વિચાર લેનાર શિષ્ય જોઈએ. વળી તે હિંમતવાન અને વિશ્વાસુ જોઈએ. વળી શિષ્ય વિવિધ સંસારનું દુખ જાણી તેમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર જોઈએ, સંસારના દુ:ખેકરી વૈરાગ્ય ઉપન્ન થાય છે, વાસ્તે જેણે સંસારનું દુઃખ ઘણું અનુભવ્યું હશે તેને જ પરમાર્થની વાત રૂચશે. જેને સંસારનો ત્રાસ ઘણે થયે છે, તેને જ સદગુરૂના ભાષણ પર વિશ્વાસ બેસશે અને તેજ કેઈ કાળે સદગુરૂને છોડશે નહિ. જેને સંસારને ત્રાસ થયે નથી, તે સદગુરૂના ભાષણપર વિશ્વાસ રાખતા નથી. એવા ઘણું અવિશ્વાસી કુશિવે ભવસાગરમાં ડૂબી ગયા અને કામ ક્રોધ રૂપી જડ ચેરના સપાટામાં સપડાઈ દુ:ખ જોગવતા રહ્યા. માટે સદ્ગુરૂના ભાષણપર પૂર્ણ વિશ્વાસુ તેજ સદ્ શિષ્ય અને તેજ મોક્ષ મેળવવાને પૂર્ણ અધિકારી છે. જે શિષ્યને સદ્દગુરૂથી દેવા માટે લાગે તે શિષ્ય કમભાગ્ય છે, કારણ કે દેવ દેવ www.kobatirth.org For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, તે મોક્ષ આપવાને સમર્થ નથી. જેના ઉપર સદગુરૂની પૂણ કૃપા છે તેની આગળ કોઈનું સામર્થ્ય ચાલતું નથી; કેમકે તેણે જ્ઞાનષ્ટિથી સર્વ વૈભવ તુચ્છ કરી દીધે છે આ ઠેકાણે દેવતારૂપ દેવ જાણવા. બીજા અસત્ શિષ્ય છે તે માયામાં ફસાયા છે. વિષયે ભેગવવાની અંત:કરણમાં પ્રીતિ છતાં ઉપરથી પરમાર્થ ઉપર પ્રીતિ બતાવે છે. સંસારમાં આનંદમાની પરમાર્થને મશ્કરીમાં ઉડાવનાર અને નીચ કામમાં લંપટ થયેલા શિષ્ય ઘણું છે, તેમને ઉપદેશ કેવું લાગે છે તે કે જેમ ડુકકરને ચંદન ચેપડીએ અથવા પાડાને સુગંધી અત્તર લગાડીયે તેવી રીતે વિષયલંપટને આત્મજ્ઞાનને વિવેક લાગે છે, વળી ગધેડે જે ઉકરડામાં આળોટે છે, તેને ખુશબેદાર ફૂલની માળા શા કામની? તેમજ અંધકારમાં ભમનાર ઘુવડને રાજહંસની સંગત શા કામની! તેમજ વિષયને જાન થઈ નઈમાં પડનારને ભગવાનની www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) પ્રીતિ કયાંથી? કુતરાંને મિષ્ટાન્ન ખવરાવીએ અથવા વાંદરાને જેમ સિંહાસન ઉપર બેસાડી તેમ વિ. ષયલંપટને જ્ઞાનને ઉપદેશ છે, બગલમાં સ્ત્રીઓને લઈને સન્યાસીઓને કહે છે કે મને સન્યાસી કરે, તેવી રીતે વિષયમાં લંપટ થઈ અસતુશિષ્ય, જ્ઞાનને બકવાદ કરે છે. ગુરૂને શત્રુ શિષ્ય નકવાસી થાય છે, રમશાન વૈરાગ્ય ઉપ અને ગુરૂને નમસ્કાર કર્યો તેથી જ જ્ઞાનપ્રાપ્તિ થશે એમ માનવું નહિ. સમશાન વિરાગી ઘડીમાં રોવા માંડે, ઘડીમાં પડતું મૂકે, ઘડી માં વૈરાગ્ય લાવે, ઘડીમાં જ્ઞાનનું અભિમાન આણે, ઘડીમાં ગુસ્સે કરે, ઘડીમાં વિશ્વાસ રાખે, એવા અનેક ચાળા દીવાનાની પેઠે કરે છે. હમેશાં પાપ કરનાર, ઉપકાર પર અપકાર કરનાર, મહાપાપી, કપટી, કતક, વિકલ્પી, અભક્ત, અભાવિક નિષ્ફર, આળસુ, અવિવેકી, અવિશ્વાસી, અધીર, અવિચારી, સંશયને વળગી રહેનાર, ખરાબ વાસનાવાળું હૃદય એ સર્વ કશિખ્યામાં હોય છે. વળી કશિષ્ય બળ, વડાઈ, નિંદા, તથા દેહાભિમાનવડે હું જ છું એ બકવાદ કરે www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) છે. એવા જે માયા તથા મદવડે આંધળા થઈ ગયા છે, તેમને આત્મજ્ઞાન શી રીતે મળે? કેમકે તેને ઘણાં પાપને લીધે બુદ્ધિ આવતી નથી, તેમને વૃદ્ધાવસ્થાની પીડાથી મરણવેળાએ બહુ સમજણ પડશે. श्रात्मज्ञान. नानाशास्त्रंपठेल्लोको, नानादैवतपूजनम्। पात्मज्ञानं विना पार्थ, सर्वकर्म निरर्थकम्. જ્ઞાન જેવું પવિત્ર તથા ઉત્તમ બીજું કંઈ ન થી, સર્વ ઉપદેશમાં આત્મજ્ઞાનને ઉપદેશ અતિ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી સર્વ કર્મ નિષ્ફળ છે. વિષયરૂપી વલેપાત જતું નથી. અને વિદ્યા, શાત્ર, ગાયન, વૈદક અને વેદ આવડે પણ તે આત્મજ્ઞાન નથી. વળી અનેક સ્ત્રી પુ. રૂષોની પરીક્ષા તે પણ સત્ય જ્ઞાન નથી. ઘડા હાથી તેમજ જંગલી જનાવને પરખવાં તે પણ તાત્વિક www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) જ્ઞાન નથી. તરેહવાર ધાતુએ, સિક્કાઓ, અને ર નાની પરીક્ષા એ સાચું જ્ઞાન નથી. વળી જાતજાતના પથ્થર, વાજીંત્રા અને કારીગરીની પરીક્ષા કરવી તે પણ સત્યજ્ઞાન નથી. કાવ્યમાં કુશળપણું, ગાયન નૃત્ય તથા સભામાં વાતાથી ચતુરાઇ બતાવવી તે પણ સાચું જ્ઞાન નથી. ઘણા પ્રકારનાં જ્ઞાન છે, પણ તે સર્વ જ્ઞાનમાં આત્મજ્ઞાન શ્રેષ્ટ છે, કારણ કે આત્મ જ્ઞાનથી જન્મ મરણના ફેરા ટળે છે; અને આધિ વ્યાધિ ઉપાધિનાં દુ:ખા નાશ પામે છે. અને ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષના નાશ થાય છે. હું કાણ છે, ક્યાંથી આળ્યે અને ક્યાં જઈશ. મરણુ શાથી થાય છે; અને જન્મ મરણુ શાથી ટળે છે, તેવુ જ્ઞાન કરવું, પંચદેહુથી આત્માને જુદા આળખવા અને ષટ્ વેશ્યાથી આત્માને જુદો જાણવા, અજ્ઞા નરૂપી સનેપાતવાળાને આ ખાખતની સમજણુ પડી શકતી નથી. અજ્ઞાનરૂપી ભર ઉંઘમાં સ વિષયારૂપી ભૂતા વળગે છે, માટે આત્મજ્ઞાનનું શ્રવણ મનન કરવું. મજ્ઞાની જીવ સંસારમાં સાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) અને ચેારાશી લાખ જીવાયેાનિમાં લટકે છે, અને તેના ભવાન્ત થતા નથી, જ્ઞાનીને આ સંસાર મળતા અગ્નિ સમાન ભાસે છે અને વિષયા તે વિષ સરખા લાગે છે. જ્ઞાની પુરૂષ પેાતાના અંતરમાં સર્વ ઋદ્ધિ દેખે છે. ગુફામાં રહેલું અંધારૂ' લાકડીયાના માર મારવાથી નાશ પામતુ નથી; વા ગુસ્સા કરવાથી નાશ પામતુ નથી; પણ દીવા વડે તુરતજ તે નાથ પામે છે; અને તે ક્યાં ગયું તેની પણ સમજણ પડતી નથી, તેવી રીતે જ્ઞાનરૂપી દીવાવડે મનનું મંધારૂ નાશ પામે છે. વળી જ્ઞાની, સર્વ ઉપાધિ દૂર કરી અ સાધ્ય, અલક્ષ્ય, અગાચર, આત્મતત્ત્વ સાધ્ય કરે છે, દેવ શું તથા ભક્ત શું તેનું મૂળ જાણી લે છે. વળી આત્મજ્ઞાની સંસારમાંથી અને લાભના હાથમાંથી અકસ્માત્ નીકળી ગયા. વળી જ્ઞાનના વિવેક મજબુત થવાથી નિશ્ચયને ઘણુ જોર આપ્યુ, પછી વૈરાગ્યના ખળથી અવગુણુના સંહાર કર્યો. વળી જ્ઞાનીએ પરાધીનતાને ત્યાગી, મમતા ઉપર છાપ મારી, મનને પોતાના સ્વરૂપમાં લીન કર્યું. વળી જ્ઞાની ભૂલને ભૂલી www.kobatirth.org For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ગયે. વળી જ્ઞાની સાધનથી સર્વ સંસારને ત્યાગ કરે છે, અને પરમાર્થનું સાધન કરે છે. જે મનથી સંસારને કંટાળે માને છે અને અંતઃકરણથી વિષને ત્યાગ કરે છે, અને તેજ આગળ જતાં પરમાર્થનો પંથ પકડે છે. આ મનના વેગથી સંશ ઉઠે છે અને શાંતને નાશ થાય છે. માટે આત્મ સ્વરૂપને નિશ્ચય ખસવા દે નહિ. જે દેખાય છે તે અસાર છે અને દેખાતું નથી તે બ્રહ્મસાર છે. એ વાત સદગુરૂના ભાષણને વિચાર કરવાથી સમજાય છે. મારું શરીર એવું અંતરમાં લાગે છે, તેથી મારું કહેનારે શરીરથી જૂદે છે અને જે જૂદ છે તેજ આત્મા છે. તથા સંકલ્પરૂપી મન મારૂં એવું જે માને છે અને ન માનનાર મનથકી દે છે. આત્મા જ્ઞાન દર્શન ચરિત્ર વડે પરિપૂર્ણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાન, આત્માથી ભિન્ન નથી. જ્ઞાનવડે પોતાના સ્વરૂપનો તથા પરના સ્વરૂપને પ્રકાશ થાય છે માટે જ્ઞાન સ્વપર પ્રકાશક છે. આત્મજ્ઞાન થયા બાદ બીજું કંઈ જાણવાનું રહેતું નથી. કારણ કે જેટલાં શાસ્ત્ર www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (RE) આત્માને વિષે રહેલા છે, જેટલા વેદ છે, તે સર્વ જ્ઞાનથકી થયેલા છે. જેટલા દુનિયાની મદર મતમતાંતા થયેલા છે, તેટલા આત્માના અસદ્ જ્ઞાનને લીધે છે. અસત્ય જ્ઞાનને કુજ્ઞાન કહે છે. દુનિયાને વિષે ગ્રંથા ઘણા છે, પણ સભ્યજ્ઞાનના ગ્રંથા થાડા છે. કારણકે દુનિયામાં મણિએ થોડા છે, અને પથરાએ ઘણા છે, જે સાંભળવાથી ધીરજ ઉપજે, પરાપકાર થાય તથા વિષયવાસના છૂટી જાય તેનુ નામ ગ્રંથ, જે વડે આત્મજ્ઞાનની પ્રીતિ ઉત્પન્ન થાય, પેાતાના અવગુણા મટી જાય અને અધાતિ દૂર થાય તેનુ નામજ ગ્રંથ, જે વડે પુણ્ય પાપની ઓળખાણ થાય, પુણ્ય અને પાપ શાથી ખોંધાય છે તેની સમજણ પડે, બંધાવુ' શાથી પડે છે અને મેાક્ષ શાથી થાય છે, તેનું જ્ઞાન કરાવનાર ગ્રંથ, જે ગ્રંથમાં મોક્ષરૂપી ફળ લખ્યું નથી તે તે દુરાશાનું પુસ્તક છે. તે સાંભળવાથી ખરાબ આશાનેાજ વધારા થશે. જ્ઞાનીઓને તેા જ્ઞાનજ જોઈયે. ભજન કરનારાઓને ભજન જોઈએ, મારાધન કરનારાઓને આરાધનનુ www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦). જ્ઞાન જોઈએ. પરમાર્થ સાધન વિના જે જે કંઈ સાંભળે છે તે શ્રવણ નથી. જેમાં આત્મજ્ઞાન નથી તે શ્રવણ નથી, તે તમાસે છે માટે મુખ્યતાએ પરમાર્થના ગ્રંથ સાંભળવા, તે વગર અનેક વિષયમાં ગુંચાવું પડશે અને બ્રાન્તિના ખાડાઓમાં પડવું પડશે. જીવતે છતાં સાર્થક કર્યું નહિ અને આયુષ્ય વહી ગયું તેને તે વાવ્યા વિના અનાજ ન ઉગે તેવું થાય છે. જ્ઞાની છે તેનું શરીર જંગલમાં સ્મશાનમાં અથવા ગમે ત્યાં પડે તે તેને દરકાર નથી. જે જ્ઞાનીઓને શરણે જાય તે જ્ઞાની બને છે; અને બીજા લોકોના ઉપયોગમાં આવે છે. પરમાર્થનો જન્મ સદ્ગુરૂના સેવનવડે થાય છે, અને સદગુરૂના સેવનથી અકસ્માત્ સર્વ બાબતેનું સમાધાન થાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧). કમ. કર્મનું પ્રતિપાદન જ્ઞાનીએ ગ્રંથમાં કર્યું છે. તે કર્મ અષ્ટ પ્રકારનું છે. ૧ જ્ઞાનાવરણીય કર્મ. ૨ દર્શના વરણીય કર્મ. ૩ વેદનીય કર્મ. ૪ મહનીય કર્મ. ૫ આયુષ્ય કર્મ. ૬ નામ કર્મ. છત્ર કર્મ. ૮ અંતરાય ક. ૧ જ્ઞાનાવરણીય કર્મથી આમાને વિષે પાંચ પ્રકારના જ્ઞાનનું આચ્છાદન થાય છે. જ્ઞાનાવરણીય કર્મને સર્વથા નાશ થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી કાલેકમાં રહેલા સકળ પદાર્થનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. કેવળજ્ઞાન કદિ નાશ પામતું નથી. કેવળ જ્ઞાન થયા બાદ સંસારમાં ભટકવાનું રહેતું નથી. ૨ દર્શનાવરણીય કર્મના ક્ષયથી આત્માને સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે, આત્માના વિશેષ ઉપગનું નામ જ્ઞાન છે અને સામાન્ય ઉપયોગનું નામ દર્શન છે. ૩ વેદનીય કર્મ શાતા અશાતા રૂપ છે. પુણયનાં www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨) દળીયાં આત્માની સાથે લાગે છે. તેનુ વેદવુ તે શાતા જાણવી અને પાપનાં દળીયાં આત્માની સાથે લાગે છે તેનુ ઉદયે ભાગવું તે અશાતા વેદનીય કર્મ જાણુવુ, જગમાં કોઈ અનેક પ્રકારના ભાગા લાગવે છે, અને કેાઇ દુ:ખમાં દિવસ ગાળે છે. કોઇ શરીરે સુખી રહે છે મને કેાઈને શરીરે ક્ષય, દમ, ખાંસી, ઉધરસ, ગડગુમડ, ભગંદર, તાવ, પક્ષઘાત વિગેરે અનેક પ્રકારના રેગાનું ઉત્પન્ન થવુ થાય છે, તેનુ વેઢવુ તે અશાતાવેદનીય કર્મ જાણવું. પશુ, પંખી, જળચર, મનુષ્યની દયા—ચાકરી કરવાથી પુણ્ય બંધાય છે. વળી તેમજ કેાઈ જીવને કોઇ મારી નાંખે તેને બચાવવાથી તેમજ ભૂખ્યાને અન્ન આપવાથી તેમજ તરસ્યાને પાણી પાવાથી તેમજ રાગથી પીડાતાને દવા આપવાથી તેમજ સુનિરાજને આહાર વસ્ત્ર, પાત્ર રહેવાનું સ્થાન આપવાથી સર્વ કરતાં અન'તગણું વિશેષ પુણ્ય થાય છે, વળી તેમજ સાધ્વીને પણ આહાર, વજ્ર, www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) પાત્ર, વસતિ આપવાથી વિશેષ પુણ્ય અંધાય છે. તેમજ ખાડાં ઢારોની સાર સભાળ લેવાથી પુણ્ય બંધાય છે, સાધુ સાધ્વી પ્રમુખને અનેક પ્રકારનાં ગ્રંથા-પુસ્તકા લખાવી આપવાથી પુણ્યમ્ ધ થાય છે. વળી તેમજ માખપ વિનાનાં છેાકરાંને વિદ્યાદાન આપવાથી પુણ્યમ ધ થાય છે. વળી તેમાં યાદ રાખવુ` કે જો તે કાર્ય કરે પણ ભાવના સારી રહેવી જોઇએ. ધર્મનાં કાય કરીને એમ ચિંતવે છે કે અરે! મે' નકામા રૂપૈયા વા મહેનત કરી. મનમાં પશ્ચાત્તાપ કરે તેા પુણ્યબંધ ખરાખર થતા નથી. મનેમળ એક સરખું રહેવુ જોઇએ. તે ઉપર એક ઢાંત નીચે મુજબ જાણવુ’— એક ગ્રહથશેઠને ઘેર એક મુનિરાજ ભાજન પાણી વહારવા પધાર્યા, ત્યારે શેઠને મનમાં ખૂમભાવ ઉત્પન્ન થયા. તે મુનિરાજને વાઢીથી ધી. ( ધૃત ) વહેારાવવા લાગ્યા. વહેારાવતાં મુનિરાજના પાત્રમાં ઘીની ધારા મખંડ પડવા લાગી, મુનિરાજે ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) તેને સારો ભાવ જોઈ પાનું લઈ લીધું નહિ. મનમાં એમ વિચાર્યું કે જે હું પાનું લેઈ લઈશ તે આ શેઠના પરિણામની ધારા તુટી જશે, એમ ધારી ઘીનો દ્વારા પાત્રમાં પડવા દીધી. થોડીવારમાં પાત્ર ભરાઈ ગયું. શેઠે પાત્રમાં ખૂબ ઘી પડેલું જોઈ વિચાર્યું કે–અરે આટલું ઘી સાધુના પાત્રમાં પડેલું છે તેને સાધુ શું કરશે? અરે આતો લેભી જેવા જણાય છે, એમ તેના મનને વિચાર મુનીશ્વરે જાણયે એટલે તુરત મુનિરાજે થી વહેરવાનું બંધ કર્યું, અને શેઠને કહ્યું કે હવે બસ થયું. શેઠે કહ્યું કેમ ગુરૂજી ! ત્યારે મુનિરાજે કહ્યું તારા પરિણામની ધારા સારી હતી તે તુટી એટલે મેં પાડ્યું લે લીધું. મેં પાનું વિશેષ સમય સુધી રાખ્યું હતું તેનું કારણ એજ હતું કે તારી સારી પરિણામની ધારા તુટી ના જાય. શેઠે સર્વ વાત કબૂલ કરી અને કહ્યું કે હે ગુરૂજી! હવે ફરીથી વહેરાવું. ત્યારે ગુરૂએ કહ્યું કે હવે કંઈ તેવી પરિણામની ધારા થાય નહીં, અને મારે કંઈ વહેરવાને હવે ખપ નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ફક્ત વિશેષ ઘી લીધું તે પણ તને ફાયદે જાણી લીધું છે એમ કહી મુનીશ્વર ચાલતા થયા. આ દષ્ટાંત ઉપરથી સાર લેવાને કે કઈ વખત પુણયનાં કાર્ય કરતાં આપણે સામા ધણી ઉપર વહેમ લાવીયે છીએ, પરંતુ જેવી પરિણામની ધારા તેનું ફળ થાય છે. અન્ય કોઈ મહાત્મા સત્પાત્ર હોય અને તેમના ભણું જે આપણે ગેરવર્તણુકથી વતીએ, અને તે કદાપિ આપણું ઘેર આવ્યા ત્યારે મનમાં એમ ચિંતવ્યું કે આ તે મહાત્મા ઠીક નથી, પણ વહેરાવ્યા વિના છૂટકો નથી એમ ધારી વહેરાવે છે તેને પુણ્યને બંધ, પરિણામ વિના શી રીતે યથાયોગ્ય થઈ શકે ? જેમ મંત્ર જે છે તે શ્રદ્ધા (આતા) તથા ગુરૂ ગમ વિધિ વિના બરાબર ફળ આપી શકતા નથી, તેમ દરેક પુણ્યનાં કાર્ય સારા પરિણામ વિના ફળ આપી શકતાં નથી. કેટલાક તે કીર્તિના ભિખારી કે જે પોતે જે જે સારાં કાર્ય કર્યા હોય છે, તે તે બીજાઓની આગળ બડાઇથી કહી બતાવે છે, તે બડાઈ હાંકવામાં સાર એ રહ્યો હોય છે કે મારી સર્વ લેકે www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) કીર્તિ કરે; અને સલાકામાં-નાત જાતમાં મેટા કહેવાઉં. આમ વિચાર મનમાં લાવ્યાથી ખરાખર પુણ્ય બાંધી શકતા નથી. જેમ ઘઉં જવ ઉગીને મોટા થયા હાય, અને પાકવાની તૈયારીમાં હાય, એટલામાં જો જખરૂ હિમ પડે તે ઘઉં જવ ખળી જાય છે; અને બરાબર પાક થતા નથી, તેમ પુણ્યના કાર્યમાં પણ સમજવું. શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વ ભવમાં ફક્ત સાધુને ઉત્તમ ભાવથી ઘી વહેાશવરાથી તીર્થંકર ગોત્ર ખાંધ્યું. અહે તેમના કેવા પરિણામ ! પરિણામે મધ એ વાત ખરી છે, શ્રી શાંતિનાથના જીવે પૂર્વભવમાં જીવયાની ટેકથી ઉત્તમ ભાવનાએ ચઢતાં તીર્થંકર પદવી ખાંધી. કાઇએ વૈયાવચ્ચે કરવારૂપ સારાપરિણામથી તીર્થંકર નામ ઉ પાર્યું. જુઓ હૃષ્ટાંત—જેમ સંપ્રતિરાજાના જીવે પૂર્વભવમાં ભિક્ષુક મટી સાધુ થતાં મરતી વખતે ઉત્તમ ભાવના ભાવી તેથી તે મરી કુણાલરાજને ત્યાં સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયે, આપણી પાસે અનેક શક્તિ છે પણ તેને જાણતા નથી, તેમજ જાણીને www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) કેમ વાપરવી તેની રીત જાણતા નથી તેથી માનવ ભવમાં મળેલી શક્તિ, આયુષ્ય ખૂટતાં પાછી પર ભવમાં મળતી નથી. તમે વિચાર કરે કે કુમારપાળ રાજાના જીવે પૂર્વભવમાં શું મોટું ધર્મ કર્મ કર્યું હતું? કથા કોષ નામને ગ્રંથ જોતાં માલુમ પડે છે કે કુમારપાળે સત્ય ભાવનાથી અને ચોખા દિલથી પરમેશ્વરની કુલથી પૂજા કરી અને એવું પુણ્ય સંપાદન કર્યું કે કુમારપાળરાજા તરીકે ઉત્પન્ન થયા. દુનિયામાં જે પ્રાણુઓ સુખને ભેગવતા જણાય છે તે સર્વ પૂર્વભવનાં પુણ્ય જાણવાં. સારી વા નઠારી ક્રિયાએ નિષ્ફળ જતી નથી માટે દરેક મનુષ્ય મન, વચન અને કાયાથી સારી ક્રિયાઓ કરવી. ના કરે તેને કેઈ પકડી બાંધતું નથી. કહેનાર કહી જાણે છે પણ વર્તવું પોતાના હાથમાં છે. વાંચનાર તે ઘણું છે, પણ તેનો અર્થ ગ્રહણ કરનાર છેડા છે, મનના જેટલા ઓટા ભાવથી ચિંતવન થાય છે તેટલું પાપકર્મ બંધાય છે, કેઈનું બુરું મનથી ચિંતવીએ અને તે માણસનું બૂરું ના થાય તો પણ બરું ચિંતવનારને www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) કર્મને બંધ થાય છે. કોઈને સુખનાં સાધનો આપણે આપીએ છીએ તે તેથી વિશેષ સુખના ભાગીદાર આ પણે પરભવમાં બનીએ છીએ, “યાદશી મતિ તાદશી ગતિ જેવી મતિ તેવી ગતિ થાય છે, કહેવત છે કે અત્યારે છે મરનારી થાય ત્યારે વાઘરી વાડે જાય? આપણે જ્યારે નઠારું થવાનું હોય છે, ત્યારે એકદમ સારા વિચારે પણ ફરી જાય છે. સંતોની શિખામ છે પણ ઝેર જેવી લાગે છે અને તેની વર્તણૂક ફરી જાય છે. સારૂં થવાનું હોય તે બુદ્ધિ પણ સારી થાય છે, અને ધમની આસ્થા થાય છે. અને ઉત્તમ પુરૂષના માગે ચાલવાનું થાય છે, અને ઉદ્યોગ અને સંપ તથા ધર્મની બુદ્ધિ થાય છે. કેઈ ગરીબને છેક હતો તે દુઃખમાં દિવસ ગાળતા હતા. એક દિવસ તેના મનમાં વિચાર થયો કે આ દુનિયામાં કેટલાક લેકે મનગમતાં ભજન કરે છે, સુંદર સ્ત્રીઓ પરણે છે, લાખે કરોડો રૂપીયાના માલીક બને છે અને સુખમાં દિવસ ગાળે છે. પાણી માગતાં તેમને દુધ આવીને મળે છે અને મને તે પૂરેપૂરું ખાવાનું પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) મળતું નથી. સુકા રોટલાના પણ સાંસા થાય છે. શરીર ઉપર વસ્ત્ર પણ પૂરતું પહેરવા નથી, હવે હું કંઇ સારૂ કામ કરૂં તેા પુણ્ય થાય અને તેથી સુખી થાઉં એમ વિચારી વગડામાં ગયા. ત્યાં એક હરણના અચ્ચાંની પાછળ કુતરૂં દોડયું અને હરિણીનું બચ્ચુ નાસીને પેલા ભીખારીના સામું આવ્યું. મા ભીખારીને દયા ઉત્પન્ન થઇ અને તેને એકદમ ઝાલી લીધુ' અને આશ્વાસના આપી. એટલામાં બચ્ચાના વિયાગથી દુખી થએલી એવી હિરણી તેનીશેષ કરતી ત્યાં આવી,ત્યારે ભીખારીએ પ્રેમપૂર્વક બચ્ચા ઉપર હાથ ફેરવી કહ્યુ કે મારા વ્હાલા બચ્ચા! તારા હું શું ઉપકાર કરૂ, તને શું ખાવા આપુ', તને શાંતિ શી રોતે માપું. એમ દયાના પ્રેમભાવથી રડી પડ્યો અને તેને એ ચાર બચ્ચીઓ કરી તેની મા આગળ છેાડી મૂક્યું. તેની મા જાણે નવા અવતાર પામી ના હાય એમ ખુશી થવા લાગી, અને અચ્ચુ પણ ખૂબ આનંદ પામ્યું. મચ્ચાની માએ માકાશ સામું મુખ કરી આ ભીખારીને ખરા જીગરથી આશિષ આપી. હવે www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) પેલા ભીખારી ત્યાંથી આગળ ચાલ્યા તે એક નાના ઝાડ ઉપર બેઠેલાં ૫ખીઓને પારધીએ પકડ્યાં હતાં તે યુક્તિથી છેડાવ્યાં. પખીએએ આ ભીખારીને ખૂબ આશિષ આપી. ભીખારી પણ હરખવા લાગ્યા અને મનમાં ચિતવવા લાગ્યો કે મેં દુનિયામાં જન્મીને આટલું ધર્મનું કામ કર્યુ, વળી તે ભીખારી આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક સરાવર પાસે આડની નીચે એક મેાતીના હાર પડેલા હતા એટલે તેણે તે દીઠા. તેણે મનમાં વિચાર કર્યો કે— આ મોતીના હાર મારા નથી, કેણ જાણે કાના હશે ? ચાલ ગમે તેમ હાય પણ આ નગરીના રાજાના પાસે લઈ જાઉં અને ખરી હકીકત કહું–તા જેના હશે તેને રાજા સોંપી દેશે તેા મને પુણ્ય થશે, એમ વિચારી તે નગરીના રાજાની પાસે હાર લઇ ગયેા. રાજાને ત્યાં શુ બન્યુ કે–રાજાના પુત્ર વગડામાં ફરવા નીકળ્યા હતા, તે એજ સરાવરની પાસે ઝાડ તળે શ્રમથી સુઇ રહ્યો હતેા. તે ત્યાં હાર વિસરી ગયા હતા. ભીખારીની પાસેથી રાજાએ હાર લીધા, www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક, થાય તે વિચારી રાશાયી મળશે (૪૧) એવામાં રાજાને પુત્ર આવ્યું. જેણે પિતાને હાર ઓળખે. અને સર્વ હકીકત કહી. રાજા ખુશી થયો. અને ભીખારીને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન થયા છું. માટે તારે જે માગવું હોય તે માગ. ત્યારે ભીખારીએ વિચાર કીધે કે હું શું માગું? મારૂં પુય હશે તે સર્વ આવી મળશે. માગ્યાથી મળશે તે કયાંસુધી રહેશે? એમ વિચારી રાજાને કહ્યું કે–સાહેબ મને પુણ્ય થાય તે રીતે લગાડે. એ સિવાય મારે કશું જોઈતું નથી. રાજાએ આ ભિખારીની નિવૃહતા જેમાં તેને એક સારૂં ઘર રહેવા આપ્યું અને તેને ખાવાને બંદોબસ્ત કરી આપે. ભિખારી મનમાં સમજવા લાગ્યો કે–પેલા હરિના બચ્ચાને અચાવ્યું, તેનું આ ફળ થયું. અહીં આપણે જેવું વાવીએ તેવું લણીયે એ ખરી વાત છે. જેવી કરણ તેવી પાર ઉતરણી–આ નાની સરખી શિખામણ સવ શાસ્ત્રને સાર છે. એરંડા વાવીને એમ આશા રાખીએ કે--હવે કેરીઓ ખાઈશું, તો એ આશા જેમ નિરર્થક છે તેમ વિષ ભક્ષણ કર્યાથી જીવવાની આશા www.kobatirth.org For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) • . રાખવી વ્યર્થ છે, તેમ ખાટાં કર્મ કરીને સારાં ફળની ઈચ્છા રાખવી તે પણ બેટી છે. એક નાનું સરખુ દુષ્ટાંત સમજવાને માટે કહું છું કે:—કપાસનું બીજ હાય તેને લાક્ષા રંગની ભાવના દેઈ વાવીએ તેા તે કપાસથી ઉત્પન્ન થનાર ઝીંડવામાં જે રૂ થશે તે લાલ રંગનુ થશે. કહા લાક્ષા રંગની ભાવના રૂમાં કેવી રીતે ગઇ ? તે સૂક્ષ્મબુદ્ધિ વિના સમજાતુ નથી. તેમજ આ ભવમાં જે કર્મો કરવાં પડે છેતેના વિપાકા પરભવમાં ભાગવવા પડે છે. સારાં નરસાં જે જે કર્મી કરીએ છીએ તેનું ફળ ભાગવવુ પડે છે, તે મૂઢ પુરૂષથી સમજાતું નથી. પણ સારી બુદ્ધિવાળા પુરૂષષ તુરત સમજી શકે છે. સર્વ મનુષ્યા સૂર્યના સ્વરૂપને સમજી શકે છે, કિંતુ ધુવડ સમજી શકતા નથી, તેમાં તેનાં ચક્ષુના વિકાર એજ મુખ્ય કારણ છે. મૂઢ તથા સુજ્ઞ પુરૂષાને સારાં અગર નઠારાં કર્મા અવશ્ય ભાગવવાં પડે છે. એમ જ્ઞાની સમજીને પાપકર્મથી દૂર રહે છે. એક પેટના પાષણ માટે હિંસા કરીએ, અસત્ય એલીએ, ચારી કરીએ તેનું ફળ કઇ લાગગ્યા વિના છૂટકા www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) નથી. માટે મનુષ્ય જન્મ પામી સારાં કર્મ કરવાં કે જેથી પરભવમાં દુઃખ ભેગવવાં પડે નહીં. હું ભિખારી તરીકે ઉત્પન્ન થયે છું, પણ ભિખારીપણું ટાળવાની શક્તિ મારી પાસે મોજુદ છે. કારણ કે જેની પાસે ધન નથી, તે પણ જન્મની સાથે લાવેલું ધન હયાત છે, તે એ છે કે–એક મનરૂપ ધન, બીજું વચનરૂપ ધન, અને ત્રીજું કાયારૂપ ધન, પ્રથમ મનથી સર્વ જીનું શુભ વાંછવું; મન એક ઘેાડા સમાન છે. વળી મન મરકટ સમાન છે, તેને વશ રાખવું, મનથી થતા અનેક પ્રકારના દેષ થવા દેવા નહીં. વળી વચનથી કેઈની લાગણી દુઃખાય એવું વચન બેલિવુ નહીં. તેમજ વાણુ સારા માર્ગે વાપરવી. પ્રભુનું નામ વાણથી બોલવું, કેઈને સારે ઉપદેશ આપ. કાયાથી બીજા નું બુરું થાય એવું કામ કરવું નહીં, પરના ઉપકારાર્થે કાયાને પ્રવર્તાવવી એમ ત્રણ પ્રકારનું ધન જેની પાસે છે, તે કદાપિ ભીખારી કહેવાય નહીં અને દુનિયાના વ્યવહારમાં લેકે તેને ભીખારી કહે તેથી તેનું કંઇ ન્યૂન થતું નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ). દુનિયામાં ભીખારી લેકે પ્રતિ ગ્રહસ્થ વર્ગ ધિક્કારની નજરથી જુવે છે, પણ તે સમજતા નથી કે ભીખારી લેાકે તવંગરના ઘેર માગવા જાય છે તે પિતાના માટે નહીં પણ તવંગરના માટે જાય છે. કારણ કે ભીખારીઓ તવંગરને એમ કહે છે કે-હે તવંગરે! તમે પૂર્વભવની કમાણીથી સારી રીતે ભોજન કરે છે, મેજ શેખ મારે છે, પણ આવતા ભવે આવાને આવા પૈસાદાર સુખી રહેવું હોય તે અમારી ગરીબ સ્થિતિ ઉપર નજર કરે, અમારી પાસે પૂરતાં વસ્ત્ર નથી, ખાવાને અન્ન નથી, લૂખું પાકું અન્ન ખાઈ જીદગી ગુજારીએ છીએ. તમને પુણ્ય કરાવવા માટે અમો તમારે ઘેર આવ્યા છીએ, માટે અમે કહીએ છીએ કે આપજે બાપજી. ત્યારે તમે ધક્કા મારીને કાઢી મૂકે છે તે અમને કાઢી મૂકતા નથી, પણ તમે તમારા પુણયને કાઢી મૂકે છે, જેવા અમને કાઢે છે તેવા પરભવમાં લેકે તમને કાઢી મૂકશે. અમારી તરફ તમને દયા આવતી નથી તેથી અમને હરકત નથી. કિંતુ પરભવમાં તમારી ઉપર www.kobatirth.org For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) કાઇને દયા આવશે નહિ, અમે અમારા પેટની દયાને માટે આવીએ છીએ એટલુ' સમજવાનું નથી. કિંતુ તમારા પેટની ચા પણ અમારા ભેગી કરવા આવીએ છીએ. તે તમારાથી સમજાતુ ́ નથી. કોઇ લક્ષ્મી સાથે લેઇ ગયા નથી અને કોઇ લક્ષ્મી સાથે લેઇ જનાર નથી, પુણ્યવડે લક્ષ્મી પ્રાપ્ત થાય છે તેને સારા માગે વાપરી નહીં, તે પરભવમાં લક્ષ્મી વિના નિન થવુ પડશે, અને અમારી પેઠે ભીખ માગવી પડશે. પેટ ભરવું પણૂ મુશ્કેલ થઇ પડશે. જીએ તેા ખરા; કેટલાક જીવા કાઇ રાજાને ત્યાં જન્મે છે. અને કાઇ ખીચારા ભીખારીને ત્યાં જન્મે છે. તેનું કારણ સારાં ક અને નઠારાં કર્મ જાણવાં કર્મની કેવી વિચિત્ર દશા છે. ઘડીમાં કમ રાજા બનાવે છે અને ઘડીમાં રક મનાવે છે. આ પ્રમાણે ભીખારી વિચારવા લાગ્યા અને રાજાએ આપેલા ઘરમાં રહેવા લાગ્યા. પોતે જેટલુ' અન્ન ખાતે તેમાંથી ચાથા ભાગ ગરીબેને આપતા. ગરીબ, દુ:ખી, રાગી, જાનવરાની માવજત કરતા. વળી ભીખારી લેાકેાના છે.કરાઓને www.kobatirth.org For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અનેક તરેહનાં ધંધા શીખવતા. વળી રાગી ભીખારીની દવા પેાતાની ગાંઠના પૈસાથી કરતા હતા. એક દિવસ ગામની બહાર એક જ્ઞાની મુનીશ્વર પધાર્યા. તેમને વંદન કરવા શ્રદ્ધાળુ મનુષ્યેાનાં ટાળે ટાળાં જતાં હતાં ત્યારે આ ભીખારી પણ-તે જ્ઞાની જીરૂનાં દĆન કરવા ગયા. ગુરૂને દેખી ત્રણ પ્રદક્ષિણા ક્રેઇ યાગ્ય સ્થળે બેઠા. ગુરૂએ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુ જનાની આગળ નીચે પ્રમાણે ઉપદેશ કર્યા. હું ભળ્યે !!! આ સંસાર છે. તે જન્મ, જરા, મરણનાં દુ:ખથી ભરેલેા છે, આ સંસારમાં જીવા અનાદિકાળના છે. તે જીવાના મનાવનાર કાઇ નથી. દરેક જીવાને અનાદિકાળથી કર્મ લાગેલાંજ છે. અનાદિ એટલે આદિ નહિ તે, જીવ અજ્ઞાન દશાથી ચેારાશી લાખજીયેાનિમાં પરિભ્રમણ કરે છે. કાર્ય પૃથ્વી તરીકે, કોઇ પાણી, વાયુ, વનસ્પતિ, અગ્નિ, કીડા, મ કાડા, વીંછી, ભમરા, ભમરીએ, મચ્છ, મગર, પાપટ, મૈનાં, કબુતર, ખાજ, ડુક્કર, કુકડા તરીકે www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્પન્ન થાય છે. એમ દરેક નિમાં પરિભ્રમણ કરતાં કોઈ મહાપુણ્યથી મનુષ્યને અવતાર આવે છે. મનુષ્યના અવતારમાં કોઈ રાજા તરીકે ઉત્પન્ન થાય છે. કઈ રંક તરીકે ઉત્પન્ન થાય છે, કેઈ બહેરા હોય છે, કેઈ પાંગળા થાય છે, કે સ્ત્રી તરીકે ઉ. ત્પન્ન થાય છે. કેઈ પુરૂષ તરીકે ઉત્પન્ન થાય છે, કોઈ રોગી થાય છે, કેઈ ભેગી થાય છે. આ સંસારમાં માતા તે કઈ વખત પોતાની સ્ત્રી તરીકે ઉતપન્ન થાય છે, અને પિતાની સ્ત્રી તે કઈ વખત પિતાની માતા થાય છે, પિતા તે કેઈ વખત પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે, અને પુત્ર તે પિતા તરીકે ઉત્પન્ન થાય છે. પોતાની બેન કઈ ભવમાં સ્ત્રી તરીકે ઉત્પન્ન થાય છે, પોતાના મિત્ર, કોઈ ભવમાં પોતાની સ્ત્રી તરીકે ઉતપન્ન થાય છે. વળી કોઈ વખત આ જીવ ઘરનો માલીક છતાં મરીને પોતાને ઘેર કુતરા તરીકે ઉત્પન્ન થાય છે, અને જ્યારે પૂર્વ ભવના અભ્યાસથી ઘરમાં પેસે છે, ત્યારે પિતાના દીકરા લાકડીઓ મારી કાઢી મૂકે છે. વળી કઈ વખત મનુષ્ય મરીને પોતાના www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮ ) ઘેર બળદ તરીકે ઉત્પન્ન થાય છે, ત્યારે પિતાનાજ . દીકરા તેને હળ ખેડવાના કામમાં દેરે છે. વળી કઈ વખત મનુષ્ય મરીને પિતાના ઘરમાં સાપ તરીકે ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના પુત્રો તેને સાણસામાં પકડી ગામ બહાર મૂકી આવે છે. સાપના ભવમાં તે કોઈને વહાલો લાગતું નથી. સંસારનું સગપણ કેવું છે. તે જ્ઞાનીઓ યથાર્થ જાણું રહ્યા છે. આ જીવે દરેક જીની સાથે અનંતીવાર સગપણ કર્યો. અનેક પ્રકારના અવતાર ધારણ કરીને આ જીવ, સર્વ જગ્યાએ ઉત્પન્ન થયે. કાકાશના જેટલા પ્રદેશ છે, તે પ્રતિ પ્રદેશે આ જીવ અનંતીવાર ઉત્પન્ન થયા, અને મર્યો. એમ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં અનંતી અનંતીવાર જીવ ભટક. આદુ, લસણ, ડુંગળી, શકરી, બટાટા તરીકે પણ આ જીવ ઉત્પન્ન થયે. મનુષ્ય જેમ બટાઢા વગેરેનું શાક કરીને ખાય છે, તેમ ઘણા જીવોએ બટાટા, શકરી તરીકે ઉત્પન્ન થનાર છોનું ભક્ષણ કર્યું. એમ આ સંસારની સ્થિતિ છે. સંસારનું સ્વરૂપ www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) વિચિત્ર છે. કર્મના ગે સંસારમાં અનેક પ્રકારના અવતારે ધારણ કરવા પડે છે. કર્મના યોગે ઉચ્ચ દશા પામીને નીચ કૃત્ય કરે તે નીચ અવતાર ધારણ કરવા પડે છે. પૈસાદાર ભેગી થઈને જે મનુષ્યો, ધર્મકૃત્ય વીસરી જાય છે, તે પશ્ચાત્તાપ પામે છે. જે લોકો શાતા વેદનીયના એગે સુખ પામી દુઃખ વીસરી જાય છે તે ધર્મના ઉપર ધ્યાન આપી શકતા નથી. દુ:ખમાં પ્રભુને ભજવાનું મન થાય છે, તેમજ સારા વિચારે ઉત્પન્ન થાય છે. ગરીબ અવસ્થા થાય ત્યારે ગરીબ એમ ચિંતવે છે કે–જે હું પૈસાદાર થાઉં તે હવે સર્વ લોકોને સુખી કરું, અને પુણ્યના કામમાં પિસા વાપરું, પણ આવા વિચાર સુખ પામતાં ટળી જાય છે. લક્ષ્મી ઉપર મમતા આવે છે. અને લક્ષમી વધારવાનું મન થાય છે–કહ્યું છે કે દુહા. પસે મારે પરમેશ્વર, ને બાયડી મારે ગુરૂ, હૈયાં છેકરાં સાધુ સાધવી, બીજાને શું કરું? ૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) પૈસા પરમેશ્વરરૂપ જેને છે, અને ગુરૂની આજ્ઞા કરતાં સ્ત્રીની આજ્ઞા જે ગુરૂ સમાન પાળે છે, સ્વાથી અની છેકરાંને સાધુ સાધ્વી તરીકે જે માને છે, તે મનુષ્ય કદી ધર્મ પાળી શકતા નથી. અને તેનાથી ઉપકારનાં કામા થઇ શકતાં નથી, “ વળી તે ચમડી તુટે પણ દમડી ન છૂટે” એવી ગતિ આચરે છે. શરીર કરતાં પણ પૈસાને વધારે વ્હાલે ગણે છે. પણ અંતે ધન સાથે લઇ જતા નથી; અને ખાદે ઉંદર અને ભગવે ભારગ-એ ન્યાયને અનુસરી તેના કમાયેલા પૈસા ખીજા ભાગવે છે; અને પોતે ખાલી હાથે પરભવમાં જાય છે. ત્યાં પણ ખાલી હાથે જવાથી ખાતીને ખાલી રહે છે. કારણ કે-ધમ ત્યાં થ અલબત્ત ધર્મ વિના સુખ થતુ નથી. આ ભવમાં અને પરભવમાં પણ ધર્મથીજ સુખની પ્રાપ્તિ થાય છે.” ઉપર પ્રમાણે મુનીશ્વરે ધર્મ આખ્યાન કર્યો ખાદ સેવક વર્ગ વંદન કરી પાતાના ઘર પ્રતિ ગમન કરવા લાગ્યા. ત્યારબાદ ભિખારીએ 'ગુરૂ મહારાજને એ www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) હાથ જોડી વદન કરી પૂછ્યું, હે દીનનાથ ! કર્ણા સાગર ! ક્રયામૂર્તિ પ્રભુ ! હું ભીખારી છું, મને ધર્મ કરવાની ઇચ્છા છે. માટે કૃપા કરી મારાથી ખની શકે તેવું ધર્મ કરવાનુ` બતાવશે. હું જગદ્ગુરૂ મુનીશ્વર, આપના વિના અન્ય કોઇ મને સત્યપથ દેખાડનાર નથી. ચ્યા પ્રમાણે વિનયયુક્ત ભિક્ષુકનાં વચના સાંભળી મુનીશ્વર, કરૂચા ષ્ટિથી તેને ઉપદેશ કરવા લાગ્યા. મુનિરાજના ઉપદેશ. હું ભવ્યપ્રિય ! આ જગ જ્ઞાની પુરૂષો અસાર કહે છે, અસાર એટલે જેમાં તાત્ત્વિક બુદ્ધિથી કઇ સાર નથી એવા સંસાર છે. હે ભવ્ય ! સસારમાં ચાર પ્રકારની ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ ચાર ગતિમાં કાર્ય સ્થાનમાં સત્ય સુખ નથી. સુખની પાછળ દુ:ખ છે. સત્ય સુખ નથી, સત્ય સુખ તાતેજ જાણવુ કે જે સુખ પ્રાપ્ત થયા પછી કાપિનાશ www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨). પામે નહીં. ચારે ગતિમાં એવું સુખ નથી માટે સત્ય સુખની પ્રાપ્તિ માટે સસંગતિની જરૂર છે. સદગુરૂઓની કૃપાથી સત્ય સુખની ઓળખાણ થાય છે, અને તે સદુધમે પ્રાપ્ત પણ થઈ શકે છે. સંસારમાં દરેક પ્રાણુ સુખને ઈરછે છે. પણ સુખ ક્યાં છે? તે સુખ શાથી મળે? તે કઈ વિરલા જ જાણતા હશે કે પ્રાણું ખાવાપીવામાં સુખ માને છે, કઈ સ્ત્રી સંગતે સુખ માને છે, કે માનથી સુખ માને છે, ત્યારે કોઈ રાજ્યથી, કેઈ લમીથી, કોઈ પુત્રથી, એમ સી જીવ પોત પિતાની બુદ્ધિ પ્રમાણે સુખને કલ્પી તે મેળવવા પ્રયત્ન કરે છે, પણ જ્યારે સુખની પ્રાપ્તિ થતી નથી ત્યારે અંતે પશ્ચાત્તાપ પામે છે, જે પ્રાણુને કોઈ પણ જાતની ઉપાધિ નથી-આધિ નથી–તેમજ વ્યાધિ નથી, પરમાત્માસ્વરૂપમાં ચિત્ત પ્રેરાયું છે, રાગદ્વેષ મંદ પડ્યા છે, તે પ્રાણુને સાચા સુખને અનુભવ થાય છે. નિ. વૃત્તિ અવસ્થામાં સુખ સમાયું છે, સંસારની પ્રવૃત્તિ અવસ્થામાં સુખને બદલે દુઃખજ સમાયું છે. જેનું મન સંકલ્પ વિકલ્પવાળું છે, તેને સુખ શું છે? તે www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) જણાતું નથી, જે પુરૂષ હજારે જીવેની લાગણી દુઃખાવે છે, કરડે જીવેને નાશ કરે છે, તેને પણ ખરું સુખ શું છે તેને અનુભવ થતું નથી. પિતાના વાર્થ માટે, પાપી પેટની પૂર્તિને માટે જે જીવ અન્યનું બુરૂ કરવામાં તત્પર છે તે પણ સુખ પામી શકતું નથી. જેને સ્વપ્ના સમાન સંસારમાં સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી, જેને સાધુ પુરૂ ની સંગતિ ખાટી લાગે છે તે પણ સુખ પ્રાપ્ત કરવા અધિકારી નથી, જે પોતાની મતિ પ્રમાણે જેમ ફાવે તેમ ચાલી ગુરૂના અને, સપુરૂના વચનને અનાદર કરે છે તે પણ સુખને અધિકારી નથી. જેને આંખે દેખાતી વસ્તુઓમાં જ સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી, જે પ્રાણુને અન્યાયમાં પ્રીતિ છે તે સુખને અધિકારી નથી, પ્રત્યક્ષ સુખમાં જેની વિશ્વાસવૃત્તિ છે તે સત્ય સુખને અધિકારી નથી, અષ્ટ કર્મને નાશ કરી જે નિર્મલ થયા છે એવા સિદ્ધના જી, અખંડ અનંત સુખના અધિકારી છે. મુકિત સુખ કેવળ આત્માનું સુખ છે, આત્મિક સુ www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪). અને પ્રાપ્ત કરવાના બે માર્ગ છે. પ્રથમ યતિધર્મ ૨ શ્રાવક ધર્મ, પંચ મહાવ્રત અને છ રાત્રિભોજન વિરમણ વ્રત, એ છ વ્રતના પાલન પૂર્વક ચાલવું એ યતિ ધર્મ જાણ. યતિ ધર્મના પરિપાલનથી જ્ઞાનાવરણાદિક અષ્ટ કર્મને ક્ષય થાય છે, એ બેમાંથી કઈ પણ માગ અવલંબતાં પ્રથમ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધાની જરૂર છે. અષ્ટાદશષ જેનાથી સર્વથા દૂર થયા છે એવા અને જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપરામાતિશય એ ચાર અતિશય તથા અષ્ટમહાપ્રાતિહાર્યથી શેભાયમાન જીનેશ્વર વીતરાગ તેજ દેવ તરીકે જાણવા, સર્વજ્ઞ કથિત જે યતિધર્મ તેને દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે આદરનાર તથા સમ્યક્તધર્મો પદેશક ગુરૂ જાણવા. ચારગતિ પરિભ્રમણ હેતુ, અજ્ઞાન રાગદ્વેષને ક્ષય કરી સંસાર સમુદ્રથી તારવાને વહાણ સમાન વીતરાગ કથિત સત્ય ધર્મ જાણ. એ પ્રમાણે ત્રણ તાવની શ્રદ્ધા રાખવી. જીન કથિત પદ્ધવ્ય, તેના ગુણપર્યાયનું જાણવું. તેથી સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ધર્મને સાધન સાર એ છે કે આત્મા તેજ www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫). પરમાત્માસ્વરૂપે થાય. આ પ્રમાણે પરમાત્મપદ લક્ષ્ય વિચારી જે પુરૂષે ધર્મમાગે વહે છે, તે પુરૂષ સ્વપ ભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે, સત્ય ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે, ધર્મની ઉત્પત્તિ મૂળ દયાથી છે. માટે સર્વ જીવની દયા કરવી. એકેંદ્રિયથી તે પંચૅલિયા પર્યત સર્વ જી પિતાના આત્મા સમાન છે. જે પિતાને આત્મા પિતાને પ્રિય છે તેમ સર્વને પતાને આત્મા પ્રિય હોય છે, પોતાના શરીરે શસ્ત્રાદિક લાગતાં જેમ બહુ દુઃખ થાય છે તેમ બીજા જીને શસ્ત્રાદિક લાગતાં બહુ દુઃખ થાય છે, પિતાને કઈ મારવા આવે તે જેમ ભય લાગે છે, તેમ બીજા જીવને પણ મારતાં બહુ ભય ઉતપન્ન થાય છે, મળ સમોના ચમર્ય-મરણ સમાન કોઈ ભય નથી, અને જીવવા સમાન કેઈ આશા નથી, માટે મરતા જીવને બચાવ, એના સમાન કોઈ મોટું દાન નથી. દાન પાંચ પ્રકારનાં છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન. મરતા પ્રાણીઓને બચાવવા તેને અભયદાન www.kobatirth.org For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) કહે છે, સાધુ સાધ્વી વિગેરેને દાન આપવું તેને સુપાત્ર દાન કહે છે, ભૂખ્યા મનુષ્યોને તથા દયા કરવા લાયક પ્રાણીઓને દયા બુદ્ધિથી જે કંઈ આપવું તેને અનુકંપાદાન કહે છે, પિતાને ઘેર આવેલા પણ, બેન, સગાં વહાલાં તથા સંબંધીને ઉચિત અવસર જાણું આપવા લાયક જે આપવું તેને ઉચિતદાન કહે છે. ભાટ, યાચક, વા કોઈ પણ કાર્યમાં મારી કીર્તિ થશે. લોકેમાં મારે જશ વધશે એવી બુદ્ધિથી જે દાન કરવું તે કીર્તિદાન જાણવું. એ પંચદાનમાં અભયદાન સર્વથી મોટું છે, અભયદાન એ ધર્મનું મૂળ છે. અળશીદાસ કહે છે કે – દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલશી દયા ન ઈડીએ, જબલગ ઘટમે પ્રાન. ( ૧ ) દરેક પ્રાણીને મારતાં પ્રથમ પિતાને ખરેખર હૃદયમાં અરેકાર વિગેરેની લાગણી ઉત્પન્ન થાય છે, દયાની લાગણી પ્રથમ સર્વ જીવને ઉત્પન્ન થાય છે. તેમ છતાં આપણે તેને દાબી દેઈ પ્રાણીને નાશ કરવા બૂરી લાગણી વાળા થઈએ છીએ. www.kobatirth.org For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) પ્રથમ તરવારથી પૈસાને માટે કાઇનું ગળું કાપવા પ્રયત્ન કરતાં પ્રથમતા હૃદય આંચકા ખાય છે. હાથ એકદમ ઉપડતા નથી, એટલે સારી બુદ્ધિ મૂર કામ કરતાં વારે છે છતાં તે બુદ્ધિને નહીં ગણુકારતાં નિષ્ઠુર બનતાં બ્રૂ કામ કરે છે. હિંસાની લાગણી થતાં પેાતાના આત્માના હિંસક પેાતેજ અને છે અને પરના હિંસક પશુ પાતે ખને છે, કહ્યું છે :— श्लोक यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्, पश्चात् जायेतनवा, हिंसाप्राण्यन्तराणांतु. આત્મા, કષાયા વડે યુક્ત થયેા છતા પાતે પાતાના ઘાત કરે છે. પશ્ચાત્ અન્ય જીવાની હિંસા થાએ અગર ના થાએ પણ હિંસક થઈ ગયા. પેાતાનું પૂરૂં કરનાર આત્મા પોતે છે. પેાતાનું સારૂં કરનારા પણ આત્મા પોતે છે. દરેક જીવાને ઉપકાર કરીએ, તેમને દુ:ખની વખતે સહાય કરીએ તે શાતા વેદનીય કર્મ બંધાય છે, માટે દરેક જીવાને www.kobatirth.org For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) મરતાં બચાવવા, તેમની સારવાર કરવી, રોગીઓના રેગ દૂર કરવા, અંધા, લલા, અનાથ, ગરીબ જીવોને સહાય કરવી તેથી શાતા વેદની કર્મ બંધાય છે માટે દરેક આત્માએ અહિંસામય દયા ધર્મનું સેવન કરવું, આ પ્રમાણે મુનિરાજ મહારાજ દેશના આપી ૌન રહ્યા ત્યારે તે ભિક્ષુકે મુનિરાજ પાસે દયામય ધર્મ અંગીકાર કર્યો, મુનિરાજે અન્યત્ર વિહાર કર્યો ભિક્ષુક પણ દયામય ધર્મનું આરાધન કરવા લાગે. હવે પિતાના મૂળ સિદ્ધાંતનું વિવેચન કરીએ છીએ. જે મનુષ્ય પરને પીડા કરે છે. અન્યાય માર્ગમાં પ્રીતિથી વર્તે છે તે અશાતા વેદનીય કર્મ ઉપાર્જન કરે છે, માટે કેઈનું આપણે ભૂંડું ચિંતવવું નહીં. તેમજ કેઈનું ધન તથા આહાર પડાવી લે નહીં, કેઈને મારમારીને સતાવે નહીં, દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરવું નહીં, વિશ્વાસ આપી વિશ્વાસઘાત કરવો નહીં, પુણયથી ઉલટા માર્ગે ચાલે તે પાપકર્મ બંધાય છે. જીવની હિંસા કરવાથી, અસત્ય બોલવાથી, ચેરી કશ્વાથી, www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) વ્યભિચાર કર્મથી, પરિગ્રહથી, ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, રાગથી, દ્વેષથી, નિંદા ચાડી વિગેરેથી પાપ બંધાય છે. ભિક્ષુકપણું, વલા, બહેરા, બેબડા, નિર્ધન અવસ્થા ઈત્યાદિ સર્વે પાપ કર્મનાં ફળ છે. શાતા વા અશાતા વેદનીય કર્મ બાંધતાં પ્રથમથી જ વિચાર કરવું જોઈએ, કર્મ બાંધ્યા બાદ ઉદયે આવે શેક સંતાપ કરવો તે નકામે છે. કોઈ રાજા બાદશાહ શેઠ વિગેરે થઈ સુખ ભેગવે છે તે પૂર્વ ભવમાં બાંધેલ શાતા વેદનીય કર્મનું ફળ છે. લા, દરિદ્ધી, અંધ વિગેરે થઈ જે છ દુઃખ ભેગવે છે તે અશાતા વેદનીય કર્મનું ફળ છે. ચોથું મેહનીય કર્મ છે-દારૂની પેઠે જીવને પિતાના સ્વભાવથી ભૂલાવનાર મેહનીય કર્મ છે, મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ છે, તેનું વિશેષ સ્વરૂપ સૂત્રમાં છે, એ મહનીય કમર, સર્વ કર્મમાં પ્રધાન છે, શગ દ્વેષને જીતવા એ કંઈ સહેલ વાત નથી. આકાશમાં ઉડી શકનારા, સમુદ્રના તળીએ www.kobatirth.org For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) ફરનારા પુરૂષથી પણ રાગ દ્વેષ છતાતાં નથી, કહ્યું છે કે – રાગ દ્વેષ કે ત્યાગ બિન, મુક્તિ પદ નાહિં, કેટી કેટી જપ તપ કરે, સબે અકારજ થાઈ. રાગ એ કંઇ એવી વસ્તુ નથી કે હાથમાં પકડી શકાય, રાગ કંઈ આંખે દેખાતા નથી. આખું જગત પ્રાય: રાગ દ્વેષથી ભરપૂર છે, ક્ષણમાં રાગ તે ક્ષણમાં દ્વેષ એમરાગદ્વેષની ઘટમાળદરેક પ્રાણુઓના મનમાં વહેતી હોય છે, રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ તે અજ્ઞાન છે, અજ્ઞાનપણથી પર વસ્તુમાં પિોતાપણુની બુદ્ધિ થાય છે, અને અજ્ઞાનપણથી પરમાં દ્વેષ થાય છે. અલબત્ત જ્ઞાનથી જોતાં માલુમ પડશે કે, જે જે વસ્તુઓ ચક્ષુદ્વારા દેખાય છે તે સર્વ યુગલ ની માયા છે. વર્ણ ગંધરસ અને સ્પર્શથી બનેલી દરેક વસ્તુઓ પિદુગલિક છે. કોઈ લીલી દેખાય છે, કઈ પીળી દેખાય છે, કોઈ લાંબી દેખાય છે, કઈ પાળી દેખાય છે, કોઈ વિચિત્ર આકારવાળી www.kobatirth.org For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જ વિજાતીય અને હું દેખાય છે. ઘર, હાટ, મીલ, મહેલ, સેનું, રૂપું, ત્રાંબુ, હીરા, એ સર્વ પુદગલની માયા છે. શ્રી આદિનાં જે શરીર છે તે પણ પુદગલ છે. જે જે આંખથી દેખાય છે તે સર્વ અવસ્ય પુદગલ જાણવું. એ પુદ્ગલરૂપી છે, તે સડણ, પડણુ, વિધ્વંસનસ્વભાવ વાળું છે. અને હું તે જ્ઞાની આત્મા છું. પુદગળથી ભિન્ન છું, પુગળ મારી જાતિનું દ્રવ્ય નથી. અલબત્ત તે વિજાતીયદ્રવ્ય છે, હું આત્મા સર્વને જાણી શકું છું, સુખને હું જાણું છું પુદગળ જાણું શકતું નથી, પદ્દગળ વિચિત્ર આકારરૂપે પરિણમે છે, અને હું તે આત્મા જેવો છું તેને તે છું. અનંત કાલ ગયે પણ મારું સ્વરૂપ બદલાયું નહિ અને બદલાશે પણ નહીં, અખંડ છું એટલે આત્માને કોઈ પેદા કરનાર નથી, જ્ઞાન દર્શનચારિત્રમય હું છું, આહાર, વસ. શરીર એ સર્વ પુગળ છે. આ જીવે કર્મના બે અનંતીવાર શરીર ધારણ કર્યો પણ અંતે સર્વને ત્યાગ કર્યો, કેઈ શરીર પિતા થયું નથી, દરેક ભવનાં માતા પિતાએ, સ્ત્રી પુત્ર એક યા www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (ER) કેટલાં થયાં હશે. તેની ગણના થવી પણ સુશ્કેલ છે. માહના વશથી જીવ, પરવસ્તુને પોતાની માને છે. પણ કાઇ વસ્તુ પેાતાની નથી તે મારે કઈ વસ્તુ ઉપર રાગ કરવા જોઇએ ? ધુમાડાના જેમ માચકા ભરાતા નથી તેમ આ પ્રત્યક્ષ દેખાતી પાગલિક વસ્તુ પેાતાની કદી થનાર નથી, જીવ, પરવસ્તુમાં રાગ કરે છે તે કેવળ અજ્ઞાનથીજ કરે છે. સ્ત્રી ઉપર રાગ કરનાર પુરૂષે વિચારવુ જોઈએ કે સ્ત્રીનું પ્રત્યક્ષ દેખાતુ શરીર પુગળ છે અને પુગળ તેા જડ છે, તેમાં કંઇ સુખ નથી. કાઇ કુતરૂ સ્મશાનમાં ગયું, ત્યાં હાડકું પડયુ હતુ તે કરડવા લાગ્યુ. કરડતાં કરડતાં પેાતાની દાઢથી છુટતુ લેાહી હાડકાં સાથે મિશ્રિત થયું અને તે ચાટતાં એમ વિચારે છે કે હુ હાડકામાંથી લેહી યુસુ` છું, હાડકાંમાંથી લેાહી ચુસનાર કુતરાની પેઠે કામી જીવ, સ્ત્રીના શરીરની સાથે સયેાગ થતાં સુખ માને છે તે કેવળ ભ્રમ છે, જૂઠી કલ્પના છે, માંસ, લાહી, પરૂ, હાડકાં, વીર્ય, મૂત્ર, વિદ્યાથી પરિપૂર્ણ સ્ત્રીના શરીરમાં સુખની બુદ્ધિ કાણુ ધારણ કરે ? www.kobatirth.org For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) સ્ત્રીના શરીરથી સુખ થતુ' હાય તા મરેલી સ્ત્રીના શરીરથી પણ સુખ થવુ જોઇએ ? પણ તે તે થતું નથી, માટે સ્ત્રી ઉપર કામ રાગ ધારણ કરવા તે કેવળ અજ્ઞાનનું મૂળ છે. ખાલ્યાવસ્થામાં સ્ત્રીનું શરીર દા પ્રકારનું દેખાય છે, તેમજ યુવાન વયમાં તથા વૃદ્ધા વસ્થામાં પણ જૂદા પ્રકારનું દેખાય છે, માટે સી ઉપર જે રાગ થાય છે તે ક્ષણિક છે. કારણ કે જુવાન અવસ્થામાં સ્ત્રીના ઉપર જે રાગ હાય છે તે રાગ, ધરી ડાથી કેવળ હાડમાં માંસની કેાથળીવાળી થતાં ઉતરી જાય છે. તેથી આત્માથી પુરૂષોએ વિચારવાનું કે કે પાલિક વસ્તુના રાગ આત્માને હિતકારક નથી. અનતકાળ ગયા, અન’તકાળ જશે તેપણ સ્ત્રીનુ શરીર કોઇ વખતે પોતાનું થયું નથી અને થનાર નથી, સ્ત્રીના શરીરથી કાઇને સુખ થયું નથી અને થનાર નથી. તેમ સ્ત્રીઓએ સમજવુ કે પુરૂષના શરીરથી કાઇ વખત સુખ થયું નથી ને થનાર નથી. ફક્ત અજ્ઞાનથી મેહી લેાક, સુખની બુદ્ધિ ધારણ કર છે, તે ઝાંઝ્રવાના નીરની પેઠે ખાટી જાણવી, જડભૂત www.kobatirth.org For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) શરીર એ શાતાદનીય કર્મ ભેગવવામાં નિમિત્ત કારણ છે. આત્મિક સુખમાં તે કારણભૂત નથી, પિગલિક સુખ તે સંખ્યા રાગ સમાન છે. ક્ષણમાં આવે છે અને ક્ષણમાં જાય છે, તેમાં સત્ય સુખની આશા બાંધનાર જીવ ઠગાય છે, મેહપાસમાં ફસાય છે. અજ્ઞાનમાં કૂટાય છે, અને તેવા છે ઘમમાં ભરમાય છે, કેટલાક રાજાએ સ્ત્રીના રાગથી પરસ્પર લડાઈ કપાઈ મૂઆ. કેટલાક સ્ત્રીના પ્રેમમાં ને પ્રેમમાં તેને પિતાની માની ઠગાઈ પરલોકે ગયા, સત્ય સુખને આધાર આત્મા છે, માટે આત્માની અંદર જે પુરૂષ સુખ શોધે છે, આત્મસુખ માટે જેઓ સદ્ગુરૂને બેધ સાંભળે છે, તેમને સત્ય સુખને અનુભવ થાય છે. ઘણા રાજાઓએ, ચક્રવતિએ, જ્ઞાનીએાએ સ્ત્રીના શરીર ઉપરથી સુખ બુદ્ધિ ટાળી આત્મિક સુખ પ્રાપ્ત કરવા ચારિત્ર માર્ગ ગ્રહણ કર્યો. સ્ત્રીનું શરીર જેવું ધી છે તેવું પુરૂષનું શરીર દુધી છે, અને www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારનાં શરીરની અંદર રહેનાર આત્મા દરેક જુદે છે. તે શરીરની અંદર કર્મના ગે રહેલો છે. પણ શરીર માટીની દેરી જેવું છે, તેને ઢળી પડતાં વાર લાગતી નથી. પાણીની અંદર જેમ પરપોટો ઉત્પન્ન થાય છે, તે અવશ્ય નાશ પામે છે, તેમ શરીર ઉત્પન્ન થાય છે માટે તે અવશ્ય નાશ પામે છે. દુનિયા અનાદિકાળથી છે, તેની અંદર મનુષ્ય પણ અનાદિકાળથી ઉત્પન્ન થાય છે અને મરે છે, કેઈનું શરીર અમર રહ્યું નથી અને રહેવાનું નથી. આ શરીરમાં અજ્ઞાની જીવ પિતાપણાની બુદ્ધિથી રાગ કરે છે, તે પિતાનું નથી. તે તેની પુષ્ટિને માટે માંસ દારૂં વિગેરેનું ભક્ષણ કરી પાપના પટલા ભરી આત્માને અંતે નરક ગતિમાં નાખે છે, તે સારું નથી, મr હજુ માધનપૂ પ્રથમ શરીર ધર્મનું કારણ છે. આ કહેવત ભૂલવા જેવી નથી, તે પણ યાદ રાખવું કે-મનુષ્ય શરીર ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે. કલ્પવૃક્ષ કરતાં પણ અધિક www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, તેને ગેરઉપયોગ કરે એ મહામૂર્ખનું કૃત્ય છે. હવા ને દવાથી શરીરનું યથાયેગ્ય સંરક્ષણ કરી આહારથી પિષી ધર્મના માર્ગમાં જોડવું જોઈએ એ, પણ શરીરથી મારામારી કરવી, પ્રાણીઓને ઘાત કરે, પરસ્ત્રી સાથે સંભોગ કરે, નકામા બેસી રહેવું, ઇત્યાદિ શરીરથી પાપના કૃત્ય કરવાં ચોગ્ય નથી, શરીરને ઉપરી આત્મા છે. જે આત્મા મુક્તિ માર્ગે જવાનું ધારી શરીરને રાગ ત્યાગ કરી પિતાના સ્વગુણમાં રાગ ધારણ કરે તે કર્મક્ષય કરી મુક્તિ પદ પામે. આ શરીર મારું છે, શરીરને કંઈ વાગતાં, અરે ! રે રેમને લાગ્યું-એમ અજ્ઞાની જીવ પોકારે છે, પણ સમજવું કે શરીર પોતાનું નથી. ગજસુકુમાલને ધન્ય છે કે જેના મસ્તક ઉપર સસરાએ પાળ બાંધી અંગારા ભરતાં પણ શરીર ઉપર જરા માત્ર રાગ દશા ધારણ કરી નહિ અને જ્ઞાનભાવે હું આત્મા સર્વથી જુદો છું. હું શરીર નથી તે શરીર મારું કેમ માનું? એવી ભાવના ભાવીને પોતાના સસરા ઉપર ક્ષમા ધારણ કરી આત્મ સ્વભાવમાં રહી, સદુ www.kobatirth.org For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭) ગતિ પામ્યા. જે જે પરમ વૈરાગી પુરૂષ છે, તે શરીર ઉપર રાગ ધારણ કરતા નથી, અર્થાત્ તેને પિતાનું માનતા નથી, પણ શરીરનું સંરક્ષણ કરી ધર્મ ધ્યાન કરવું એ ભૂલવા જેવું નથી, ઘણુ ધર્મ ગાંડુઓ શરીરને પંચાગ્નિથી તપાવે છે, કેટલાક ધર્મગંડુઓ કાશીમાં કરવત મૂકાવે છે, તે અગ્ય છે, શરીરને સારા માર્ગો ઉપયોગ કરવો જોઈએ. અંતે તે મરણ સમયે સર્વજીવ શરીરને ત્યાગ કરે છે. માટે શરીરનું તથા શરીરબળનું કેઈએ અભિમાન કરવું નહીં, બાળલગ્નથી શરીર ખરાબ થાય છે. ગાંજે બીડી પીવાથી શરીર ખરાબ થાય છે. વ્યભિચાર વગેરે કર્મ કરવાથી ધાતુને નાશ થાય છે, અને ક્ષયરોગ વિગેરે ઉત્પન્ન થાય છે, માટે આવા ખરાબ કૃત્યથી શરીરને બચાવવું, શરીર વિના દુનિયામાં કઈ પણ મનુષ્ય સારાં કૃત્ય કર્યા નથી અને કેઈ શરીર વિના કરનાર પણ નથી, પરેપકારી કૃત્ય, શરીરથી થઈ શકે છે, શ્રી તીર્થકર ભગવાન દેશના દે છે તે શરીર નહાય તે શી રીતે બને ?ગામેગામ વિચારવાનું શરીર ન હોય તો શી રીતે બને ? www.kobatirth.org For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) શરીરના હેાય તે વિદ્યાભ્યાસ, પૂજ, દાન, જપ વિગેરે બની શકે નહીં, ધર્માથી જીવેએ શરીરની સંરક્ષા કરવી. આથી એમ કહેવાનું નથી કે, મનમાં ફાવે તેમ ફરવું, આખો દિવસ ખાધાપીધા કરવું. ભક્ષ્યાભક્ષ્ય ગમે તે ખાવું, એમ કહેવાને હેતુ નથી પણ શરીરને વશમાં રાખે, શરીરથી વ્યભિચાર એટલે પરકીય સ્ત્રી ભેગવવી નહીં, કારણ કે તેથી ધાતુને ક્ષય થતાં શરીરનો નાશ થશે. નિયમસર અનવદ્ય આહારથી શરીરનું પોષણ કરવું, ઘણું ખાવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે, તાવ, કેલેરા વિગેરે રોગ અનિયમિત ખાવાથી થાય છે. “શરીરે સુખી તે સુખી સર્વ વાતે, શરીરે દુ:ખી તે દુઃખી છે સદાતે” પ્રથમ મનુષ્ય શરીરે સુખી હોય તે સર્વ વાતે સુખી જાણ. લક્ષમી ઘણી હોય, કુલીન હોય, પુત્ર ઘણા હોય પણ શરીરે રોગી હોય તે સદાને દુઃખીજ જાણુ ! જે દેશના મનુ શરીરે મજબૂત છે અને બળવાન છે તે દેશના લેકે સ્વતંત્ર હોય છે, મેટી ઉમરે પુરૂષને www.kobatirth.org For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) પરણવું એ પણ શરીર સંરક્ષાનું કારણ છે. જાપાન, ઈગ્લાંડ, રૂશિયા, કાબુલ વિગેરેના લોકો મોટી ઉમરે પરણે છે તે તેના શરીર બળવાન હોય છે અને તેઓ સ્વતંત્ર રહી બીજા દેશે ઉપર રાજ્ય ચલાવે છે. હિંદુસ્થાન દેશમાં બાળલગ્નને રીવાજ છે તેથી કે શરીરે નબળા થઈ ગયા છે. જે લેકે શરીરે મજબત અને બળવાન છે તે લોકોના વિચાર દૃઢ અને કાર્યમાં આગ્રહી રહી દરેક ધારેલું કાર્ય પાર પાડી શકે છે, તે કૂતરાની પેઠે ભાગી જતા નથી, પશ્ચીશ વર્ષને પુરૂષ અને ૧૬ વર્ષની કન્યાને કુમારપાળ રાજાના રાસમાં લગ્ન કરવાનો અધિકાર કહ્યો છે, પણ હાલ તેમ ન થઈ શકે તે પણ જેમ બને તેમ મોટી ઉમરે પરણાવવા, હિંદુસ્થાન દેશમાં પ્રથમ બાળલગ્ન નહોતાં તેથી લેકે શરીરે બળવાન હતા, અને જે જે વિષય હાથમાં લેતા તે તે વિષય પાર પાડતા, જે લેકે શરીરે નબળા હોય છે તે પરસ્પર એક બીજાની નિંદા કરે છે અને તે લોકેમાં ફસં૫ કપટ વધારે હોય છે. કુસંપી અને કપટી મનુષ્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૦). પરતંત્ર રહે છે તેમનું રાજ થતું નથી. શ્રા અને બળવાન મનુષ્યને નિંદા કરવાનું ગમતું નથી, તેના મનમાં જે વિચાર થાય છે તે જ પ્રમાણે તે વતે છે. તે ભય કે લજજાને ગણતા નથી, ધર્મ પણ શૂરા બહાદૂર ક્ષાત્રય લેકેને છે, જૈન ધર્મમાં એવું નથી કહ્યું કે, તમે નબળા પડી જાઓ, શરીર સુકવી નાખે, ને રાજ્ય કરવું નહીં. જેણે જૈનધર્મનાં તત્વ યથાસ્થિત જાય છે તે જૈનધર્મને બરાબર માન આપશે. જૈન ધર્મથી રાજ્યનું બંધારણ મજબૂત થાય છે. જ્યારે જૈન ધર્મ રાજાઓ હતા, ત્યારે પ્રજા વિદ્યા, ધંન અને શરીરથી સુખી હતી. હાલ તે પ્રમાણે નથી, તેથી હિંદુસ્થાનની પ્રજા પરતંત્ર છે, શરીરે બળવાન થવું એ પણ પુણ્યથી બનાય છે. પૂર્વભવમાં પુણ્ય કર્યા હોય તે શરીરે નિગીપણું રહે છે. કેટલાક મનુષ્ય શરીરે બળવાન્ થવાને વાસ્તે કેડલીવર ઓઈલ, માંસ વિગેરે પદાર્થોનું ભક્ષણ કરે છે, પણ તેથી બળવાન થઈ શકાતું નથી, કેટલાક ભીલ વિગેરે લેકે, સુકો રોટલો ખાય છે તે પણ શરીરે www.kobatirth.org For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) બળવાન્ હાય છે અને કેટલાક શારાપૂરી ખાય છે તાપણુ શરીરે બળવાન્ હાતા નથી, માટે એકાંત નિશ્ચય કરવા નહીં, નિયમિત ખાવુ ને પીવું, એ શરીર નિરેાગી રહેવાનું મુખ્ય લક્ષણ છે. હવે આપણે આપણા વિષય ઉપર વળીએ, શરીર અંતે પોતાનું થવાનુ નથી. ભાડાના ઘર સમાન શરીર છે અને તે પાલ છે, તેનાથી આત્મા ભિન્ન છે માટે શરીર ઉપર થતી રાગની બુદ્ધિ છે તે જ્ઞાનથી નાશ પામે છે, કેટલાકનાં શરીર કબરમાં ઘટાણાં, કેટલાકનાં મસાણમાં મળી ખાખ થઈ ગયાં અને ખાખ, માટી રૂપે થઈ લેાકેાને ઘર ખાંધવાના કામમાં પાણી, જે શરીરે એવા બળવાન હતા કે પૃથ્વીનું છત્ર કરે તેવા પણુ શરીર મૂકી ચાલ્યા ગયા. માલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ શરીરની ત્રણ અવસ્થા આલ્યાવસ્થામાં ધર્મના કંઇ કૃત્ય થઈ શકતાં નથી, ચુવાવસ્થામાં ધમ કૃત્ય થઈ શકે છે, વસ્થામાં શરીરથી ધર્મનાં કૃત્ય થઈ માટે મનુષ્ય શરીર પામીને ગફલતમાં છે. અને વૃદ્ધાશકતાં નથી, આયુષ્ય વ્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) • તીત કરવું નહીં, શરીરસૌંપત્તિ પામી ધર્મ સાધન કરી લેવુ, આત્માને લાગેલાં કર્મના નાશ કરવા, આત્માનુ અને પરમાત્માનું સ્વરૂપ સમજવું, સત્ય શાઅનેા અભ્યાસ કરવા, ગુરૂનુ વૈયાવચ્ચ કરવુ, મા તપિતાનો ભક્તિ કરવી, ધ્યાન કરવું, ભવ્યજીવાને ઉપદેશ આપવા. એ શરીર પામ્યાનું સાર્થકપણુ છે. પાપના માળે શરીરને દારવુ નહીં, એ ઉત્તમજનાનુ પરમ કર્તવ્ય છે. શરીરને પેાતાનુ માનવુ' નહીં, એ મૂળ સિદ્ધાંત છે તે વિષે. અન્યમતાવલંબી પ’ચી. કરણમાં કહ્યું છે કે— હોજ. देहात्मबुद्धिजं पापं न तद् गोवधकोटिभिः आत्माऽहंबुद्धिजंपुण्यं, नभूतंनभविष्यति ॥ १ ॥ 1 દેહાત્મબુદ્ધિજ એટલે હું દેહ છું એમ માનવાથી જે પાપ થયું તે કરોડો ગાયે મરવાથી જે પાપ થાય છે તેનાથી વધારે છે. દેહાભિમાનીને સ દોષ ઉત્પન્ન થાય છે, અને તે પાપી થાય છે, તથા www.kobatirth.org For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) આત્મહત્યારે થાય છે, અને સચ્ચિદાનંદ આત્મા હું છું, શરીરથી ભિન્ન છું. એવી બુદ્ધિથી ઘણું પુણ્ય થાય છે તે ગણી શકાતું નથી. માટે શરીરમાં છતાં હું શરીરથી ભિન્ન છું એવી ભાવનાથી વર્તનાર પ્રાણી સંસારમાં કર્મથી લેપાત નથી. ધનના ઉપર પણ પ્રાણીને વિભાવિક દશાથીજ સહેજે રાગ ઉત્પન્ન થાય છે. સેનું, રૂપું, રત્ન, મેતી, પરવાળાં ધાન્ય ખેત્ર રાજ્ય વિગેરે ધન કહેવાય છે. તેના ઉપર અજ્ઞાનપણથી રાગ ઉત્પન્ન થાય છે. અલબત્ત તે વસ્તુઓ કઈ વખત પિતાની થઈ નથી અને થવાની નથી. સોનું રૂપું એ પૃથ્વી જાતિ છે, જડ છે, પુદગલ છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય છે. રૂપી છે, સેનું રૂપું, રત્ન વિગેરેને ગ્રહણ કરનાર ચાલ્યા જાય છે. પણ તે ધન કોઈની સાથે જતું નથી, જડધનને માટે લાખે મનુષ્ય, રાજાઓ પરસ્પર લડી મરે છે, જડધનને પિતાનું કરવા ધારે છે પણ તે કદિ પિતાનું થતું નથી. સત્ય ધન એ નથી. જડધનમાં સુખની બુદ્ધિ ધારણ કરવી એ જડ અજ્ઞાની જીવેનું કામ www.kobatirth.org For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) છે, ધનમાં સુખ રહેતું નથી, પગલિક શાતાદનીયનું નિમિત્તકારણું ધન છે. અજ્ઞાની જીવને તે અગ્યારમે પ્રાણ છે, ઘણુ જીવેને મરતી વખત પણ ધનની ઉપર મમતા રહે છે અને હાય મારૂં ધન, મારૂં ધન, એમ કરતા હાથ ઘસતા મરણ પામી વ્યંતર નિમાં ઉત્પન્ન થાય છે, વા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે, ધનના રાગથી વેર-ઝેર, વિશ્વાસઘાત,પ્રપંચ, અસત્ય, લોભ, ક્રોધ, હિંસા વિગેરે ની ઉત્પત્તિ થાય છે, ધનને લેભ એ છે કે તે દરરોજ વધતે જાય છે, અનાદિ કાળથી અજ્ઞાનભાવે સર્વ જી ધન ઉપર રાગ કરે છે, જેને પોતાના આત્માનું ભાન છે, તે સુખી છે. પોતાના આત્માને વિષે રહેલ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એ સત્ય ધન છે. બાહાધન ક્ષણિક છે, ત્યારે અંતર્ધન કદી નાશ પામનાર નથી. જ્યારે બાહાધનથી દુઃખ છે ત્યારે અંતર્ધનથી સુખ થાય છે. બાહાધન વિજાતીય છે, ત્યારે અંતર્ધન સજાતીય છે. સેનું રૂપું વિગેરે બાહ્યધન ભય ઉત્પન્ન કરે છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અંતર્ધન અભયપણાને www.kobatirth.org For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫) ઉત્પન્ન કરે છે, બાહાધન ચારો ચરી જાય છે ત્યારે અંતર્ધન કઈ ચોરી શકતું નથી. બાહાધન પરસ્પર વૈર કરાવે છે ત્યારે અંતર્ધનથી પરસ્પર શાંતિ ઉત્પન્ન થાય છે. માટે જે જે સમજે છે તે તે પુરૂષ બાહ્યધન ઉપરથી મમતા પરિણામ ત્યાગ કરે છે. ધનને રાગી જીવ કયું પાપ કરી શકતું નથી ? અલબત્ત તે સર્વ પાપ કરી શકે છે, ધનને રાગ દુર્જય છે, જ્ઞાની પુરુષે બાહાધનને ત્યાગ કરી અંતર્ધન શોધે છે. બાહાધન ઝાંઝવાના નીર સમાન અસત્ય છે, ધનના આરંભીજી ઘણું પાપકૃત્ય કરી અધોગતિભા થાય છે. જેની પાસે ધન ઘણું હોય છે તેને ધનને મદ થાય છે, અને તેથી તે પિતાનું હિત સમજી શકતું નથી. કેઈ ધનને માટે દાસ થાય છે, કઈ ધનને માટે અરણ્યમાં ભટકે છે, કેઈ ધનને માટે દેવતાઓ સાધે છે, કઈ ધનને માટે પારકા ગુણ ગાય છે, કોઈ ધનને માટે યુદ્ધ કરે છે, કઈ ધનને માટે દેશવિદેશ ભમે છે, તે પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) કર્માનુસારે ધનની પ્રાપ્તિને લાભ થાય છે. આશાથી અને તૃષ્ણથી પ્રેરાએલો ધનને રાગી જીવ, લેભરૂપ સમુદ્રમાં બુડે છે, બાહા ધનરામ નાશ પામ્યા વિના અંતર્ધનરાગ થતો નથી. વળી વિશેષ એજ છે કે–આત્માના અનંતને રાગ થતાં સ્વાભાવિક રીતે સોનારૂપ રૂપી બાહ્ય ધનથી રાગ ઉતરી જશે. શ્રી વીશ તીર્થકરેએ બાહ્ય ધનને તૃણવત્ ગણી અંતર્ધન સત્ય ગણે દીક્ષા લેઈ વન વગડામાં ને ગુફાઓમાં ભટકી આત્માનું ધ્યાન કરી કેવલજ્ઞાન કેવળદર્શનરૂપલક્ષ્મી સંપાદન કરી. જ બુસ્વામીએ આઠકોટિ સૌનેયા ધન તથા આઠી. એનો ત્યાગ કરી ચારિત્ર લક્ષ્મીનો આદર કર્યો. બાહા. ધનથી જન્મ, જરા મરણની પરંપરા વધે છે, ત્યારે અંતધનની પ્રાપ્તિથી જન્મ જરા મરણની પરંપરા નાશ પામે છે. ત્યારે સમજવાનું કે–પુગી દ્રવ્યને ધન માની આત્મા ઠગાય છે, અને મેહપાશમાં ફસાય છે, જેગીઓ બાદા ધનની પૃહા રાખતા નથી. આત્માના ગુણે મેળવવા પ્રયત્ન કરવો એ શ્રેષ્ઠ www.kobatirth.org For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) પુરૂષાનુ કત્ત બ્ય છે, માહ્ય લક્ષ્મી કાઇની પાસે એક સરખી સદાકાળ રહી નથી અને રહેવાની નથી, એ સિદ્ધ વાત છે. બાહ્યધનની માટાઇ કાઈની સદાકાળ રહી નથી અને રહેવાની નથી. માય ધન ખાટુ' છે. ઝાંઝવાના પાણીથકી જે તૃષા શાંતિ પામે તે આ દેખાતા ધનથકી આશા, તૃષ્ણા, અને ચિંતાની શાંતિ થાય. કેટલાક તા ધન પામીને કજીસાઇ કરે છે. અને ચમડી ત્રુટે પણ દમડી ના છૂટે જેવી વર્તણૂંક આદરે છે, એ મહિરાહ્મીજીવાનું લક્ષણ છે. અલમત્ત સમજવાનું કે—ધન પેાતાનું નથી તે। કેમ તેને સારા માર્ગે ખવું નહીં? કબ્રુસ પુરૂષ એમ સમજે છે કે—ધન મારી સાથેજ આવશે -પણ કદી સાથે આવતુ' નથી, એમ કહેવાતુ નથી કે ગ્રહસ્થ લેાકેાએ ધનને ત્યાગ કરવા વા નિન રહેવું. પરંતુ ફક્ત ધનના રાગ ત્યાગ કરવા એટલે આ બાહ્ય ધન મારૂં નથી. એવા પરિણામ રાખવાથી રાગદ્વેષના પરિણામે અંધ છે, ધનના ઉપર રાગના www.kobatirth.org For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) પરિણામ થતાં કર્મ બંધ છે. માટે સભ્યાત્માઓએ ધનના ઉપર રાગના પરિણામ કરવા નહીં. વળી આત્માથી જીવાએ પુત્રાદિક ઉપર પણ રાગદશા રાખવી નહીં. કારણ કે પ્રથમ પુત્રાદિક ઉપર રાગ થતાં પેાતાના માત્મા, રાગપરિણામેકરી ક વડે બધાય છે. પુત્રાદિકનુ શરીર છે તે જ છે, અને તેની અંદર આત્મા રહે છે તે આત્મા કંઈ પોતાના પુત્ર નથી, તેમજ શરીર પણ પેાતાના પુત્ર તરીકે નથી, વ્યવહારે પુત્ર હાય એમ માનવામાં આવે છે, જેને પુત્ર તરીકે માનવા આવે છે તે જીવ કેાઇ પિતા તરીકે હશે, કારણ કે સંસારમાં ભમતાં આ જીવાની સાથે પિતા પુત્રાદિકના અનંતસંબ ંધ ધારણ કર્યાં પણ માજીગરની માજી પેઠે સર્વ સબધ જૂઠા જાણવા. કોઈની સાથે કોઇ આવનાર નથી, સબ ંધે સર્વ જીવા ભેગા થાય છે; અને વળી વિખૂટા પણ પડે છે. દુનિયામાં સા સ્વાર્થનું સગુ` છે, માટે કાઇને પેાતાનુ માનવું નહીં. સંસારની વિચિત્રતા છે તે પ્રત્યક્ષ www.kobatirth.org For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯), જેવામાં આવે છે, પુત્રપુત્રી ઉપર રાગ ક્ષણિક છે. જે પુત્ર ઉપર રાગ થાય છે તે પુત્ર ઉપર કઈ વખતે દ્વેષ પણ થાય છે, જે સ્ત્રી ઉપર એક વખત રાગ થાય છે તે ઉપર કોઈ વખતે દ્વેષ પણ થાય છે. જ્યાં રાગ થાય છે ત્યાં દ્વેષ થાય છે, અને જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ રહી છે. ભેજન આદિ ઉપર પણ રાગની બુદ્ધિ ધારણ કરવી નહીં. દુધપાક ઉપર ગાય છે તે દુધપાકનું ભજન કંઠ પર્યત પરિપૂર્ણ જમતાં પશ્ચાત્ કઈ શીરે, લાહ લાવીને આપે તે તે શીરા લાડુ ઉપર અરુચિ થાય છે. અલબત્ત તે વસ્તુઓ ઉપર થનારો રાગ ક્ષણિક છે. પિતાના આત્માથી ભિન્ન વસ્તુઓમાં કેમ રાગની બુદ્ધિ ધારણ કરવી? હે આત્મા! તું પોતાના સ્વરૂપમાં રાગ ધારણ કર. વા સદ્દગુરૂ મહારાજ ઉપર રાગ ધારણ કર કે જેથી અંતે વીતરાગ થઈશ. પ્રભ પૂજા, તપ, જપ, વ્યાખ્યાન શ્રવણમાં રાગને ધારણ કર કે જેથી તે ત્યાં કરેલો રાગ નષ્ટ થશે અને સ્વહિત થશે, મનને એકદમ રાગ રહિત કરવું મુશ્કેલ છે, પણ યુક્તિ પ્રયુક્તિથી રાગદશા દૂર www.kobatirth.org For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવી. પ્રથમ પાપના સ્થાનકમાં થતો રાગ નિવાર. વાને માટે ધર્મના કાર્યોમાં મન જેડવું, એટલે ધર્મને રાગ થશે, અને સ્વસ્થભાવે રમતાં શગ પોતાની મેળે નષ્ટ થશે, અને આત્મા વીતરાગ પદ પામશે. શ્રેષ–પારકાનું ખોટું કરવું, પારકાને ખરાબ કરવાની જે લાગણું તેને દ્વેષ કહે છે, જગતમાં શ્રેષનું જોર પ્રબળ છે. જે દેશમાં ષિનું જોર વધારે હોય છે તે દેશના બાર વાગે છે. પંડિત પંડિતને, શક્ય શક્યને અને વેપારી વેપારીને, સતી વેશ્યાને, અને સાધુ સાધુને પરસ્પર દ્વેષ રહ્યા કરે છે. શ્રેષથી પ્રથમ તે પિતાના આત્માને નાશ થાય છે અને પશ્ચાત્ બીજાના આત્માને પણ શ્રેષથી નાશ થઈ શકે છે. વેષથી ધારેલું કાર્ય સિદ્ધ થતું નથી. અનેક કારણથી બીજાએ પ્રતિ દ્વેષ ઉત્પન્ન થાય છે. દ્વેષી માણસને સુખેકરી ઉંઘ આવતી નથી. દૃષથી બળવાન પણ નિબળ બને છે. દ્વેષ એ વિષથી પણ ખરાબ છે, કારણ કે વિષ તે એકવાર મૃત્યુ પમાડે છે અને દ્વેષથી પુનઃપુનઃ www.kobatirth.org For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧), મૃત્યુ થાય છે, દ્વેષી માણસ ચંડાલના કરતાં પણ અપવિત્ર છે. દેવી માણસ હિતાહિત જોઈ શકતા નથી. દેવી માણસ હિતકર વચન સાંભળી શકતે નથી, દ્વેષી સદા ચિંતાતુર રહે છે, અને તેને સુખે કરી નિદ્રા પણ આવતી નથી. દ્વેષી પુરૂષનું ડહાપણ ધૂળમાં દટાય છે. દ્વેષી પુરૂષ, ગુણ પુરૂના પણ અવગુણ ગાય છે અને દ્વેષી માણસ જીવની હિંસા કરતાં ડરતે નથી, દ્વેષી, બીજાનું સારું ઈચ્છી શક્તિ નથી. શ્રીપાળ રાજાને જ કરનાર ધવલશેઠ દ્વેષથી જૂરી ઝૂરીને પિતાના દિવસ ગાળવા લાગે, અંતે રાત્રીના સમયમાં શ્રીપાળ રાજાને મારવા જતાં નીસરણથી પગ ખસતાં પડી મરણ પામી નરક ગતિમાં ગયે. બ્રેષનું એવું ફળ છે. જેણે સમારાદિત્ય કેવળી ચરિત્ર વાંચ્યું હશે તેને માલુમ હશે કે દ્વેષ કરવાથી અગ્નિશર્માની ભવભવમાં બૂરી અવસ્થા થઈ. માટે આત્માથી જીવ, કેઈના ઉપર દ્વેષ કરતું નથી. શ્રેષથી કેઈનું સારૂ થયું નથી અને થનાર નથી, દ્વેષ બળતા www.kobatirth.org For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) અગ્નિ સમાન છે. છેષ એ આત્માને શત્રુ છે માટે ભવ્યજીએ કોઈની ઉપર લેશમાત્ર પણ દ્વેષ કર નહીં, રાગ દ્વેષને ક્ષય થતાં સમભાવની ઉત્પત્તિ થશે, અને ત્યારે આત્મા નિમ ળ થશે. સંસારમાં કોઈ વિરલાજી રાગદ્વેષને ક્ષય કરી શકશે. બાહ્ય શત્રુ જીતનાર તે ઘણું છે, પણ અંતર્ શત્રુ જીતનાર ભાગ્યેજ કેઈક હશે! મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમકિતની ઉત્પત્તિ થશે. ઘણુ જીવો મેહનીય કર્મને ક્ષય કરી ક્ષાયિકચારિત્ર પામ્યા અને ઘણું પામશે. ૫ આયુષ્યકર્મ–આયુષ્યકર્મના ચારભેદ છે ૧ દેવગતિ. આયુષ્ય ૨ મનુષ્ય આયુષ્ય ૩ તિર્યંચ આયુષ્ય.૪ નરકાયુષ્ય, પુણય કર્મ કરવાથી દેવતાની ગતિનું આયુષ્ય તેમજ મનુષ્ય ગતિનું આ યુષ્ય બંધાય છે અને અશુભ કર્મ કરવાથી તિર્યંચ ગતિ આયુષ્ય અને નરકગતિ આયુષ્ય બંધાય છે. ૬ નામકર્મ-નામકર્મથી, આત્મા રૂપી www.kobatirth.org For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩) અવસ્થા ધારણ કરે છે, અને નામકર્મના નાશથી અપીપણું પામે છે. ૭ ગાત્ર કર્મ બે પ્રકારનું છે. એક ઉચ્ચ શેત્ર ૨ બીજું નીચગાત્ર એ બે પ્રકારે છે. ત્રકર્મના નાશથી અગુરુ લઘુગુણ ઉત્પન્ન થાય છે. ૮ અંતરાયકર્મ–દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વયતરાય, એ પંચ પ્રકારનું અંતરાયકર્મ છે. એ પાંચ પ્રકારના અંતરાય કર્મને ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ અનંતગ, અનંત ઉપગ, અનંત વીર્ય એ પ્રકા૨ની આત્માની શક્તિ જાગે છે. नरकगतिआयुष्य बांधवाना हेतुप्रो. અવિરતિ પરિણામી, અનંતાનુબંધી કષાથને ઉદયે પંચેંદ્રિયજીવની હત્યા નિ:શંકપણે કરતો મઘમાંસાદિ સાતકુવ્યસન સેવત, વિશ્વાસ હી, મિત્રદ્રોહાદિક મહાપાપ આચરતે, કૃષ્ણ લેસ્પાદિક www.kobatirth.org For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪) ત્રણ લેશ્યાએ વર્તતે, જીવ અશુભ પરિણમેકરી નરકનું આયુષ્ય બાંધે છે. तिर्यचना आयुष्य बंधहेतुओ. ગુઢ હદયને ધણી, મૂર્ખ, ધૂર્ત, મિથ્યાત્વાદિ શલ્ય સહિત હોય તે જવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે. मनुष्यना आयुष्यबंधहेतु. સ્વભાવે અ૫કષાયિજીવ હોય અને સ્વભાવે દાન દેવાની રૂચિ તીવ્ર હાય, ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય શૌચાદિક મધ્યમ ગુણુને ધારણ કરતો જીવ, મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ક્ષમાદિક ગુણને આરાધન કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિ, તપસ્વી, અભિમાન રહિત જીવ, દેવગતિનું આયુષ્ય બાંધે છે, જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ યથાયોગ્ય પ્રકાશનાર, ગુણીને નિદે નહીં, જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, શ્રુતમદ, એશ્વર્યમદ, લાભમદ, તમિર, એ આઠમદ રહિત જીવ, જીનવચન અનુસખ્ત ઉચ્ચ ગેાત્ર કર્મ બાંધે છે, અને એથી વિપરીતગુણવાળ એટલે અહંકારી, દ્વેષી www.kobatirth.org For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) અવિનયી, ગુરૂના દ્વેષી, નીચગેાત્રકમ ખાંધે છે. પ્રભુ પૂજા,જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન કરનાર, હિંસા, અસત્ય, ચારી આદિ કર્મ માં તત્પર અંતરાય કર્યું ને ખાંધે છે. અત્ર કર્મની લેશથી વ્યાખ્યા દેખાડી છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળા ભવ્ય પ્રાણીઓએ કર્મ ગ્રંથ આદિ ગ્રંથાના અભ્યાસ કરવા. કર્મોના નાશ કરવા એ કંઈ વાદવિવાદથી બનતુ નથી, કિંતુ આત્માનું ધ્યાન કરી સમભાવે રહેવાથી કમના નાશ થાય છે. અનંત ચાવીશીના અન ત તીર્થંકરાએ કર્મીના નાશ કરી શિવ સંપદા પ્રાપ્ત કરી, ન્યાય નીતિથી પ્રવતનાર, સમભાવે જગત્ પ્રેક્ષક, ક્ષમાને ધારણ કરનાર જીવ, કના નાશ કરે છે. કનું સ્વરૂપ જાણ્યા છતાં પણ જો તેના નાશ માટે પ્રયત્ન કરવામાં આવે નહીંત કર્મના નાશ થતા નથી. મારૂં કર્યું નાશ થાએ, એમ માલવા માત્રથી કંઈ કર્મ નાશ થતાં નથી, ગુરુ વિનાના ઘટાટોપ કોઈ આત્માના હિતભણી થતા નથી. કમ ગ્રંથ મુખે કર્યાં અને કર્મની પ્રકૃતિયા દરરાજ ભણી ગયા, પણ કર્મીના નાશ થાય એવા www.kobatirth.org For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગુની પ્રાપ્તિ ના કરી હોય ત્યાં સુધી વાચિક જ્ઞાન જાણવું. શુષ્કજ્ઞાનથી આત્મહિત થઈ શકતું નથી. ઘણુ મનુષ્ય તત્વજ્ઞાન વિના ગેખણપટ્ટીમાં સ્વઆયુષ્ય વ્યતીત કરે છે, ઘણુ મનુષ્ય આજીવિકા માટે કર્મગ્રંથાદિક ભણ્યાને સાર સમજે છે પણ આત્માથી પુરૂષોતે કર્મગ્રંથથી કર્મનું સ્વરૂપ જાણું સ્વસ્વભાવમાં રમે છે અને પરસ્વભાવને ત્યાગ કરે છે, અને તેથી આસવને ત્યાગ કરી સંવરનું અવલંબન કરે છે અને બાંધેલાં કર્મને નિર્ભર છે. ધર્મધ્યાનને અને શુકલ ધ્યાનને ધ્યાતાજીવ કર્મને નાશ કરે છે. આત્માને પરમાત્મપદની પ્રાપ્તિમાં આડે આવનાર કર્મ છે, આત્મા અસંખ્યપ્રદેશી અરૂપી છે, આત્માના એકેક પ્રદેશ અનતિકર્મની વણાઓ લાગી છે; તેથી આત્માના અનંત ગુણેનું આચ્છાદન થયું છે. અર્થાત્ આત્માના ગુણે તિભાવે વર્તે છે. જેમ જેમ કર્મને નાશ થાય છે તેમ તેમ ગુણે પ્રગટે છે, આઠ કર્મને નાશ થવાથી આત્માના આઠ ગુણેને પ્રાદભવ થાય છે તે કહે છે – www.kobatirth.org For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) नाणं च दंसणं चेच, भव्वाबाहं तहेव सम्मत्त अखयठिइ अरुत्री, भगुरुलहु वीरियं हवइ. १ જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી અનંતજ્ઞાન ઉતપન્ન થાય છે, જે જ્ઞાનને કેવલજ્ઞાન કહે છે. તે જ્ઞાને કરી કાલેકનું જાણુપરું થાય છે, કોઈપણ દુનિયાની વસ્તુ જાણવાની બહાર રહેતી નથી, જ્ઞાન એ આત્માનો વિશેષ ઉપગ જાણ, જ્ઞાન સાકાર ઉપયોગરૂપ જાણવું. દર્શનાવરણ્યકર્મને ક્ષય થવાથી, અનંત દર્શન નામને આત્માને ગુણ પ્રગટે છે, તેથી પદ્વવ્યાત્મક લોકાલેકને, સામાન્ય ઉપગથી ભાસ થાય છે. સામાન્ય ઉપગને નિરાકાર ઉપયાગ કહે છે. શાતારૂપ અને આશાતારૂપ વેદનીય કર્મને નાશ થવાથી અવ્યાબાધ શાશ્વત સુખ આત્માને વિષે પ્રકટે છે, મેહનીય કર્મનો નાશ થવાથી ક્ષાયિક સમ્યકત્વ ઉદ્દભવે છે, આયુષ્યકર્મને નાશ થવાથી અક્ષયસ્થિતિ પ્રગટે છે. નામ કર્મને નાશ www.kobatirth.org For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) થવાથી અરૂપીગુણ પ્રગટે છે. શેત્રકર્મને નાશ થવાથી અગુરૂ લઘુગુણ ઉદ્દભવે છે. અંતરાયકર્મને નાશ થવાથી અનંતવીર્ય ગુણ પ્રાપ્ત થાય છે. એમ આઠ ગુણના સ્વામી પરમાત્મા છે. સમયે સમયે સિદ્ધ પરમાત્મા અનંત સુખ ભેગવે છે. પરમા ત્મા પિતાને આત્મા છે. આમા તેજ પરમાત્મા છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મા તેજ હું આત્મા પોતે છું; માટે તેમ સમજી ધ્યાની, યોગી પુરૂષ “સેહંસાહ” પદને જાપ કરે છે, આત્માની અંદર સર્વ અદ્ધિ છે. આત્મા પોતે પરમાત્મા રૂપ છે, આત્મામાં પરમાત્મરૂપ, તિરોભાવે છે. તે આવિર્ભાવે થાય તે માટે અન્ય સર્વ નિમિત્ત કારણ છે. આત્મા પિતે પરમાત્માસ્વરૂપે છે. એમ જે જીવ જાણુતો નથી તે અજ્ઞાની છે, બાહ્યદશાશૂન્યજીવ, અજ્ઞાનપણે માયાના પાસમાં ફસાઈ ભવભ્રમણની વૃદ્ધિ કરે છે, આત્મા, પરમાત્મરૂપ પતે છે. આત્મા પોતે સાધુ છે, આત્મા પોતે પરમાત્મા છે. આત્મા પિતે આચાર્યરૂપ બને છે. આત્મા તેિજ અરિ www.kobatirth.org For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯ ) હંતપદ ધારણ કરે છે. આત્મા પોતે સિદ્ધ પરમાત્મા રૂપ છે, આત્મા પંચ પરમેષ્ટિરૂપે બની શકે છે, પરંતુ જ્યાં સુધી પરમાત્મ પ્રતિ લય વન્યું નથી ત્યાં સુધી ઉપર ઉપરના ઘટાટોપે કંઈ હિત થતું નથી, ગુણ કંઈ આંખે દેખાતું નથી. જ્ઞાની પુરૂષે ગુણ પુરૂને પારખી શકે છે, પક્ષપાત–હઠ કદાગ્રહ મતમતાં. તરમાં પડેલા છે, તત્વજ્ઞાનને મૂકી પિતપતાનું ધારેલું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પોતે શુદ્ધ તત્વને ઓળખી શકતા નથી તે પિતાના ભકતને શુદ્ધ તત્વ ઓળખાવે એ તે સ્વપ્નામાં પણ બની શકે તેમ નથી. જેનું સદાકાળ ધ્યાન કરવું તેનું ભાન રહેતું નથી તે પછી બાહપદાર્થમાં અજ્ઞાનથી - ધારેલી ધર્મબુદ્ધિ ફળ આપી શકતી નથી, શુદ્ધ તવના જ્ઞાન વિના મનુષ્યો પુસ્તક–પોથીયે વાંચીને પણુ પંડિત નામ ધરાવી તર્ક-વિચાર કરતા, પિતાની બુદ્ધિ અનુસાર ધર્મ કલપી તેમાં શ્રદ્ધા કરી સત્ય ધર્મને ઢાંકપીછેડે કરે છે. આત્મજ્ઞાન વિના બાકીનું જ્ઞાન તે અજ્ઞાન જાણવું. વ્યવહારિક જ્ઞાન www.kobatirth.org For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહારમાં ઉપગી છે, પણ તેથી મુક્તિપદ પમાતું નથી. ગુરૂગમ વિના જ્ઞાન થતું નથી અને જ્ઞાન છે તે ગુરૂ મહારાજની શ્રદ્ધા વિના થતું નથી, ગુરૂ મહારાજની એક સરખી ભકિતપૂર્વક શ્રદ્ધા રહેવી કઠીન છે, સાંગોપાંગ જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. દષ્ટિરાગે સંપ્રતિ કળિકાળમાં ધર્મની માન્યતા છે, અંધ શ્રદ્ધાથી માની રહ્યા છે. પંચસમવાયીકારણ મળે ભવ્ય જીવ, કર્માષ્ટકને નાશ કરી મુક્તિપદ મેળવે છે. પરમાત્મપદના અભિલાષીજીએ, પ્રથમ સદગુરૂની સંગતિ કરવી. તેથી સર્વશંકાને નાશ થતાં ધર્મની શ્રદ્ધા થશે, અને પોતે પરમાત્મસ્વરૂ૫ થશે. ઇત્યેવં શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૐ અર્હમ. લેખક–આચાર્યશ્રી બુદ્ધિસાગર સરિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ॐ सोऽहं કેશરીયા લેવાગઢ ૧૯૬૨ પાષ વિંદ ૧૦. ૧ જો તમે તમારૂ જીવન સન્માર્ગે ગાળવા ઇચ્છા રાખતા હૈા તેા નીચેની મીના માંચા-વિચાર. ૨ જો તમે જગત્ ઉદ્ધાર કરવા ઇચ્છતા હૈાત્ર તા નીચેની બીના અમલમાં લાવા. ૩ જો તમને નીચેને વિષય રૂચે તા-તમા વાણી દ્વારા ફેલાવા !! ધનવાન હૈ। તા ધનથી મદદકરા, ખરૂં કહું છું, તેથી તમારા આત્માના ઉદ્ધાર થશે. ૪ હું તમને મ્હારૂં પોતાનુ કંઇ જણાવતા નથી, પણ તમારા આત્માનું કર્તવ્ય તમારી આગળ ધરૂ છું તેમાં મારૂં કંઇ નથી. ૫ જે હું લખું છું, તે તમેા વાંચશે તે તમારા અંતરના સત્ય વિચારા છે, એવે વિશ્વાસ લાવશે. ૬ કાઇના ઘાત કરતાં પ્રથમ તમારૂ અંત:કરણ ના પાડે છે, અને પાછા હઠાવે છે, એજ તમારા www.kobatirth.org - For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) આત્માના સત્ય વિચારે સમજે. 9 આત્માનું કર્તવ્ય આત્માની આગળ મૂકવું તેમાં ઉપકાર શો કર્યો કહેવાય? ૮ જે લોકો આત્માનું અસ્તિત્વ માનતા નથી તેમને હું શું સમજાવું? પણ સમજે તે સમજાવવાનું કે-જેનું અસ્તિત્વ છે તેનું નાસ્તિત્વ કહેવાને અજ્ઞાની જી પ્રયત્ન કરે છે. ૯ આત્મા છે, કર્મ છે, પરમેશ્વર છે. મુક્તિ છે. પુણ્ય છે, પાપ છે. પુનર્જન્મ છે, એ બધી વાત અનુભવ થી સત્ય કહું છું. સત્ય માનો. સત્ય ગ્રહ. પક્ષપાત કરે નહીં. ૧૦ જે જે તીર્થક થઈ ગયા છે. તેઓએ અનેક જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કર્યો છે. બીજા પણ મહાત્માઓ જે થયા છે ને થશે તે સર્વ જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરે છે અને કરશે. ૧૧ પ્રિય મારા વ્હાલાઓ! યાદ રાખો કે સત્ય શોધવું દુર્લભ છે. અસત્ય તે ડગલે ને પગલે છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પથરા તે પગલે પગલે હોય છે કિતુ રત્ન તે કેઈકજ ઠેકાણે હોય છે. ૧૨ સત્યપ્રિય! જે જે વાંચે સાંભળે તે પ્રમાણે વર્તશે તે કલ્યાણ થશે. કહેણું કરતાં રહેણી દુર્લભ છે. ૧૩ બેલવું રૂડું છે અને કરવું સોનું છે. ૧૪ કીધા કરતાં કરી બતાવવું વિશેષ સારું છે. ૧૫ તારું કલ્યાણ કરવા હારા વિના બીજે કેઈ આવે તેમ નથી. ૧૬ હે ભેળા મુસાફર! પંથે ચાલતાં તારી પાસે ભાતું જરૂર રાખજે. ૧૭ હે પ્રાણું! કલ્યાણનાં સાધને તારી પાસે છે છતાં તારું કલ્યાણ નહીં કરે તે ઈશ્વરને વાંક કહાડીશ નહીં, પણ તારી ખરાબ મતિને વાંક કાઢજે વા અસત્સંગને દેષ દેજે. ૧૮ તારા માટે કેાઈ સારૂં કહે તે તે વાત મસ્તકે ચઢાવજે. www.kobatirth.org For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ સમયને જાણયા વિના અન્ય પ્રતિ તારું એલવું નિષ્ફળ સમજ જે. ૨૦ તું તારું કરીને પશ્ચાત બીજાનું ભલું કરજે-હે! તું પિતે સારો થશે તે સર્વજગત સારૂં થશે. ૨૧ તારી મતિ પ્રમાણે તારી અહર્નિશ શી ગતિ થાય છે તે માટે તું શું કરી રહ્યો છું તે સંબંધી લાભાલાભ વિચારતો રહેજે. ૨૨ હે મુસાફર ! જે માટે તારે જન્મ છે, જે કર્તવ્ય કરવાના છે તેમાં પાછી પાની કરીશ નહીં. ૨૩ અંધ માણસ દિવસે અને રાત્રીએ દેખતે નથી, દિવસે ઘુવડ પક્ષી દેખતું નથી, રાત્રીએ કાગડાએ દેખતા નથી, પણ કામી જન તે રાત્રીમાં અને દિવસમાં પણ દેખતા નથી. ૨૪ તું તારા કર્તવ્યમાં સાવધાન રહેજે, સહનશીલતા રાખજે, ક્રોધ કરીશ નહિં, તારું ભલું સર્વ ઇઢિયે વશ રાખવાથી છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ૨૫ વાણીથી વિચારી એલજે, ત્રણ આંગળની જીભ લવલવ અને લપલપ કરે છે, તેને વારજે. ૨૬ સત્સમાગમને માઢુ તીર્થ સમજજે. ૨૭ પાખ’ડી, નાસ્તિક ઉપદેશકેાના ઉપદેશ સાંભળવા કદી મન લલચાવીશ નહીં, કારણકે તેમના ઉપદેશ વિષ મિશ્રિત દૂધના જેવા હાય છે. ૨૮ જે કાર્ય માં તારી મતિ પહોંચે નહીં તેમાં ઉત્તમ પુરૂષાની સલાહ લેજે, ૨૯ ક્રોધી બની કોઇ વિષયના નિષ્ણુય કરીશ નહીં. ૩૦ કીર્તિ માટે ઉત્તમ કાર્યો કરીશ નહીં, પર માત્મપ્રાપ્તિ વિના બીજી કીર્તિ થી કઇ વળવાનું નથી, ૩૧ દુનિયામાં વૈર, ઝેર જીવતાં સુધી છે, માટે હવે તે સ ભૂલી જા ! ક્ષમારૂપ જળથી સ્નાન કર્યું નથી ત્યાં સુધી તું તીર્થ પૂજનમાં લાશ શી રીતે મેળવીશ ? ૩૨ કાઈપણુ કાર્ય કરતાં પહેલાં તેના પૂર્ણ www.kobatirth.org For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર કરજે. કોધથી કરેલું કાર્ય કદિ સફળ થતું નથી. ૩૩ તારું હૃદય કેઈને આપીશ નહિ, પરંતુ કદાપિ આપે તે તેનાથી આંતરો--જુદાઈ રાખીશ નહીં. ૩૪ જે તું રાજ હેય તે, સૂર્ય ચંદ્ર પ્રકાશે છે, તેને રાજા કેણ તેને વિચાર કર. ૩૫ જે તું વીર યોદ્ધો હોય તે, સ્ત્રીનાં કટાક્ષ તથા કામ જીતવા સમર્થ છે કે કેમ? તેને વિચાર કર. ૩૯ જે તે લેખક હોય તે, સત્ય માર્ગ સંબંધી શું શું લખ્યું, તેને વિચાર કરી આ ગ્રંથ વાંચજે. ૩૭ જે તું, કપટી હોય તે, કામ ક્રોધને નાશ કરવા કપટ કર, અને આગળ પ્રવૃત્તિ કરી સત્ય ન્ચિારી જા. ૩૮ જે તું, દુરાગ્રહી હોય તે, ક્ષણિક આયુષ્યનો વિચાર કરજે. www.kobatirth.org For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિચારી આ ગ્રંથમાં પ્રવેશ કર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ૩૯ જો તું ન્યાયી હૈાય તા ન્યાયના માગે ૪૦ જો તુ વિનયી છે તેા, સર્વ જગત્ તારા જેવું સુંદર વિનયી કરવા પ્રયત્ન કર. ૪૧ જો તું અભિમાની હાય તા વિચારી જો, કે તારૂં આયુષ્ય કાના હાયમાં છે? ચક્ર સૂર્ય કાના તામામાં છે ? ૪૨ જો તુ લેાભી હાય તા, સત્ય ભાખતના લાલ કરજે. ૪૩ જે તને નિંદા કરવાની ટેવ હાય તા તારા અવગુણ્ણાની નિદા કરજે. ૪૪ ને તું અસ્થિર મનવાળા હાય તા, સ્થિર મનવાળાઓની સંગતિ કરશે. www.kobatirth.org ૪૫ જો તને ભાગાભિલાષા થતી હાય તા સ્ત્રીના શરીરમાં રહેલાં હાડ, નાકમાંથી નીકળતુ લીંટ, આંખમાંથી નીકળતા પીયા, નાકના મેલ, ૭ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૮) કેશમાં જૂઓ, પિશાબ, શરીરમાં વિષ્ટા, આદિ દુર્ગધતાનો વિચાર કર. ૪૬ જે તને સંસારમાંથી છૂટવા વિચાર થત હોય તે ત્યાગી અને જ્ઞાની ગુરૂઓની સંગતિ કર. ૪૭ જે તને, સંસારમાં સુખી થવાની ઈચ્છા વર્તતી હોય તે, ધનાઢ્ય પુરૂને ખરા અંતઃકરણથી પૂછ કે તમે સંસારમાં શું સુખ જોયું? ૪૮ જે તને સ્ત્રી પરણવાની ઈચ્છા હોય તે સ્ત્રી પરણેલા સમજુ પુરૂને પૂછ કે–પરણવામાં સુખ છે કે નહિ ? પરણવામાં સુખ કેટલું છે? એ પ્રશ્ન કરી આ ગ્રંથના વિચારો વાંચ. ૪૯ જે તું જીવની હિંસા કરતા હોય તે તારા શરીરનું કેઈ અંગ કાપી દુઃખનો વિચાર કર કે પરને મારવાથી કેટલું દુઃખ થતું હશે. ૫૦ પરને મારવા કરતાં મનને માર, નકકી તારું કલ્યાણ થશે. ૫૧ રહેણું સાફ રાખી કથની કરજે, નહીં તે હાસ્યપાત્ર ઠરીશ. www.kobatirth.org For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯) પર સંતની હાંસી કરીશ નહીં. પાપ લાગશે. પ૩ જે તું બાળક હોય તે સન્માર્ગની કેળવણી લેજે, ૫૪ જે તે જ્ઞાની હોય તે પરભાવમાં (મેહમાં) પડીશ નહિ. - ૫૫ જે તું ચગી હોય તે માં તત્પર રહેજે. પદ જે તું સાધુ હોય તે-સાધુના માર્ગે ચાલજે. પ૭ જે તું અમલદાર હોય તે અસત્યરીતે લેકેને પજવીશ નહીં. અસત્ય રીતે પજવતાં તારા આત્માને કર્મ પજવશે, તેની ખાત્રી રાખ ! ૫૮ જગતમાં કઈ સુખી, કઈ દુ:ખી, કઈ રેગી, કોઈ ભેગી દેખાય છે. તે શાથી તેનો વિચાર કરી -જ્ઞાન માર્ગે ચાલજે. ૫૯ કુણ્યતિથી સત્ય વાતને પણ અસત્ય ઠરાવી શકાય છે, માટે કુવાદીઓનાં વચન ઉપર વિશ્વાસ રાખીશ નહીં. www.kobatirth.org For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ૬૦ જે તને સંસારને ભય લાગતું હોય તે જ્ઞાની ગુરૂના શરણે જ. - ૬૧ ગુરૂ દીવે છે, અને ગુરૂ વિના ઘેર અંધકાર છે, ૬૨ જે તું અવિશ્વાસી હોય તે અસત્યને વિશ્વાસ રાખીશ નહીં. ૬૩ જે તું મધ્યસ્થ હોય તે કદિ પક્ષપાત કરીશ નહિ. ૬૪ જો તું શ્રેષી હોય તો તારા કુકર્મ ઉપર દ્વેષ કરજે. ૬૫ જે તું વેશ્યાગી હોય તે વેશ્યાને કપટરાગ તથા સ્વાર્થને સૂકમતાથી વિચારજે. ૬૬ જે તે વ્યાપારી હેય તે ન્યાયથી કેટલે વેપાર કરે છે, અને અંતે તેથી તારું શું કલ્યાણ થશે? તે વિચારી જીવન ગાળ. ૨૭ જે તું કવિ હેય તે પાપની વૃદ્ધિના કાવ્ય કરતાં અટક. www.kobatirth.org For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧). ૬૮ એ તું કસાઈ હોય તે વિચારજે કે, તું જે જીની હત્યાનું પાપ કરે છે તે પાપ તું ભેગવીશ? કે બીજા ભેગવશે ? દ૯ જે તે યુવાન હોય તે વિષયવનમાં ભટકીશ નહીં. ૭૦ જે તે વૃદ્ધ હોય તે પ્રભુભજનમાં જીવન ગાળ. - ૭૧ જે તે સ્ત્રી હોય તો પતિવ્રતાના ધર્મો ચાદ કરી તારા પતિપ્રતિ નીતિથી ચાલી સારા માર્ગમાં પ્રવેશ કરજે, ૭૨ જે તું મૂર્તિપૂજક હેાય તે મૂર્તિપૂજાથી થતા ફાયદા વિચારી જા! મૂર્તિપૂજક ના હોય તે મૂર્તિપૂજાનું માહાસ્ય સુગુરૂ પાસેથી સાંભળ, અને કદાગ્રહ ત્યાગ કર, ૭૩ જો તું વહેમી હોય તે વહેમ કયાંથી ઉપન્ન થાય છે તેનું મૂળ કારણ શોધ !! - ૭૪ જે તે મુમુક્ષુ થવા ઈચ્છતા હોય તે મુમુશુઓની સંગતિ કરજે. www.kobatirth.org For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૭૫ દિવસમાં જે જે કૃત્ય કર્યા હોય તેને સંભાળી આગળ વધ. ૭૬ કુમાગે તારૂ જીવન ગાળીશ તે જીવનના અંતે પશ્ચાત્તાપ પામીશ ને રખડી મરીશ. - ૭૭ આત્મજ્ઞાન પામ્યા વિના કર્મને નાશ થતે નથી. માટે તું ગુરૂગમ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર! ૭૮ જ્યારે આત્મજ્ઞાની શાતા વા અશાતા વેદનીય ભગવતે પણ સમભાવે રહે છે ત્યારે તે કર્મને નાશ કરે છે. ૭૯ ઈષ્ટમાં ઈષ્ટ કર્તવ્ય આત્મજ્ઞાન છે. ૮૦ તેના જ્ઞાન માટે થાય તેટલું કરવું. ૮૧ સાંસારિક પદાર્થ વિદ્યામાં વિદ્વાન થવાથી પણ કર્મક્ષય થતો નથી, કર્મક્ષય તો આત્મજ્ઞાનથી છે. ૮૨ પૈગલિક પદાર્થોમાં તત્ત્વથી જોતાં સુખ બુદ્ધિ રાખવી વ્યર્થ છે. ૮૩ તેમ છતાં અજ્ઞાની જીવે, જડ પદાર્થમાં સુખબુદ્ધિ રાખે છે તે મેટી ભૂલ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ૮૪ અજ્ઞાન સરખે કે શત્રુ નથી. ૮૫ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું વર્તન ભિન્ન પ્રકારનું હોય છે ૮૬ જ્ઞાની ઉદાસીનભાવે સાંસારિક કૃ કરે છે પણ તેમાં તે લેપાત નથી. ૮૭ જ્ઞાન અને વૈરાગ્યધારી જ દુનિયામાં થડા છે. ૮૮ સર્વકર્મમાં મેહનીયકર્મની સત્તા વિશેષ છે. ૮૯ જે થવાનું હોય છે તે થાય છે, એમ સાંભળી પુરૂષાર્થ (ઉદ્યમ ) છોડ નહીં ૯૦ જે તારૂં હિત ઈચ્છતા હોય તો વ્યસનીની સંગતિ કરીશ નહિં. ૯૧ ભેગની વખતે ઉત્તમ પુરૂષને ચોગ સાંભરે છે. ૯૨ અરેરે! જગમાં ઝાઝા મત! ઝાઝા પંથ!! મૂલજ્ઞાનની વાત તે દૂર રહી. દુનિયામાં વીતરાગ ધર્મ સત્ય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ૯૭ પંચમકાળમાં ભરતક્ષેત્રમાં ઉત્તમ જીવેનું અવતરવું થોડું છે. ૯૪ અન્યાયી રાજાઓનું જોર આર્યાવર્તમાં વિશેષ છે. ૯૫ હિંસા, માંસભક્ષણ, વેશ્યાગમન, વિષયભોગ, છળકપટ, રાજ્યાકાંક્ષા, સ્વાર્થતા આદિ પ્રાય: અનાર્યધર્મપંથોમાં જોવામાં આવે છે, અને તે યુરોપ દેશમાં જુઓ. ૯૬ જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. ૯૭ પશુ પંખીમાં આત્મા છે માટે તેમને નાશ (ઘાત) કરવો નહીં. ૯૮ હે વીર–સર્વજ્ઞ ! તારાં કેવળજ્ઞાનનાં વચનમાં જે તત્વજ્ઞાનની સત્યતા સમાઈ છે તે અન્યત્ર નથી. ૯ ખાદ્ય પદાર્થમાં સુખ નથી. ખરેખર અંતરમાં સુખ છે. સત્ય કહું છું. ૧૦૦ જેના હૃદયમાં દયા નથી. તેનામાં ધર્મ નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ૧૦૧ કેઈની આજીવિકા તેડીશ નહિં અને કેઈની આંતરડી કકળાવીશ નહીં. ૧૨ સમુદ્રના જે ગંભીર થા !! મેરૂપર્વત સમાન અડગવૃત્તિ રાખ !! ૧૦૩ મનુષ્ય શરીર વિના મેક્ષ નથી. ૧૦૪ જે આ, દિવસ અને રાત્રીની પેઠે આયુષ્ય વ્યતીત થાય છે. - ૧૦૫ જે આ, તારા દેખતાં હજારો મનુષ્ય પરગતિમાં ચાલ્યા જાય છે. ૧૦૬ ભલે આસ્તિકથા! કે નાસ્તિકથા! કિંતુ તારાં કરેલાં કર્મ અવશ્ય તારે ભોગવવા પડશે. ૧૦૭ જીવને અજીવ, અજીવને જીવ સ્થાપ નારનું પણ પરગતિમાં કંઈ ચાલતું નથી. ૧૦૮ કયાં કરે છે? શું હસે છે? શું કરે છે? શું માને છે? અરે ભવ્ય!! માયાસમુદ્ર તરી મુક્તિનગરી પામવી એજ તારું પરમ કર્તવ્ય છે. ૧૦૯ સત્યજ્ઞાન, સર્વ પંથ–પરમ વૈરાગ્યતા www.kobatirth.org For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ધારણ કરી મુસાફર! છેલ્લી બાજી જીતી લે! પુનઃ પુનઃ આવી જોગવાઈ મળવી દુર્લભ છે. હવે કર્તવ્યપરાયણથી !! એકતઅષ્ટ શિક્ષાવચનેના મણકાની માળા તારા કઠે ધારણ કરી આગળ તારા આત્મજીવનમાં પ્રવેશ કરી ઉચ પ્રગતિમાન થા !! ઋો. श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वाचैवावधार्यताम्, प्रात्मनःप्रतिकूलानि, परेषां न समाचरेत्-१ ભાવાર્થ-ધર્મનું સાર સાંભળે અને સાંભળીને નિર્ધારે, આત્માને જે જે પ્રતિકુલ કૃત્યે લાગે છે, તે કૃ અન્ય જીપતિ આચરવાં નહિ, વધ, બંધન, છેદન, તાડન, તર્જન આદિ કૃત્ય જેમ પિતાના આત્માને પ્રતિકૂળ લાગે છે તેમ, પશુ, પંખી, મનુષ્યને પ્રતિકુલ લાગે છે તેથી તેઓના વધ કરતાં પા. પકર્મ લાગે છે. માટે પરજીને દુ:ખ દેવું નહીં. સર્વ જીવેની દયા કરવી. દયા ધર્મનું મૂળ છે. કહ્યું છે કે: www.kobatirth.org For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) દયા ધકે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુળશી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ, ધર્મનું મૂળ, સર્વ મહાત્માઓ દયાને કહે છે. પાપનું મૂળ અભિમાન છે. તળશીદાસ ભક્ત એમ કહે છે કે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાંસુધી જીની દયા કરવી, દયા ત્યાગવી નહીં. અલબત્ત, પશુ પંખીને કોઈ મારતું હોય તે ગમે તેમ કરી તે જીવને બચાવ. તેનું રક્ષણ કરવું, મૂગાં પ્રાણુઓની દયા કરવી ને તેમના દુ:ખમાં ભાગ લે. પર્વતમાં જેમ મેરૂ પર્વત, નદીઓમાં ગંગા નદી, પંખીમાં જેમ ઉત્તમ હંસ, ગુણેમાં જેમ વિનય ગુણ, તેમ સર્વ ધર્મમાં દયાધર્મ મટે છે. જલથી અગ્નિની ઉત્પત્તિ જે થાય, પૂર્વને સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, નેવનાં પાણી મેલે કદાપિ ચઢે, પણ જીવની હિંસા કરવાથી ધર્મની ઉત્પત્તિ થતી નથી. મુગ્ધ અજ્ઞાની છે, તત્વજ્ઞાન સમજતા નથી, અને હજારે જીવેની હિંસા કરી પાપકર્મ બાંધી ભયાનક દારૂણ નરકગતિનાં દુઃખ ભોગવે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) श्लोक. कथमुत्पद्यते धर्मः कथं धर्मोविवर्धते, कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यति-१ અર્થ-શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે કે, હે ગુરે! શી રીતે ધર્મ ઉત્પન્ન થાય છે, શી રીતે ધર્મ વધે છે, શી રીતે ધર્મનું સ્થાપન થાય છે, અને શી રીતે ધર્મ નાશ પામે છે? ગુરૂ હવે પ્રત્યુત્તર આપે છે. ઋો. सत्येनोत्पद्यतेधर्मः दयादानेनवर्धते, क्षमयाच स्थाप्यते धर्मः क्रोधलोभाद विनश्यति ભાવાર્થ-સત્યથી ધર્મની ઉત્પતિ થાય છે, સત્ય એટલે જે વસ્તુ જે સ્વરૂપે હોય તે પ્રમાણે તેનું માનવું, અને તે પ્રમાણે વર્તવું–પુણયને પાપ માનવું અને પાપને પુણ્ય માનવું તે અસત્ય કહેવાય છે. છાનું રક્ષણ કરવામાં પાપ માને અને કૂતરાં www.kobatirth.org For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) વિગેરે જેને નાશ કરવાથી પુણ્ય માને તે ચંડાળ જીનું લક્ષણ છે. અરે રે! બીચારાં અવાચક જાનવરોના પ્રાણ લેવા માટે જે મનુષ્યના વિચારો થાય છે તેની શી ગતિ થશે? દરેક મનુષ્ય પિતાના મગજના વિચારોથી સત્ય માની બેસે છે, પણ વિચારવું કે, પૂર્વના મહા પુરૂના સન્માર્ગે ચાલવાથી આત્મ કલ્યાણ થાય છે, જગતને ઉદ્ધાર, હિંસા, અસત્ય ને લડાઈ કરવાથી થતો નથી, પણ સર્વ જીવોનું ભલું ઈચ્છવાથી થાય છે. પ્રથમના વખતમાં જેની દયા બહુ થતી હતી પણ હાલ કળિયુગમાં બહુ પાપી જી ઉત્પન થાય છે. તેથી લોકેનું વલણ હિંસા તરફ વધતું જાય છે. પ્રશ્ન હાલના સમયમાં લેકે સુધર્યા છે. તેથી જીવેને નાશ એ છે તે જોવામાં આવે છે. ત્યારે આપ કહે છે કે, જીને નાશ ઘણે થાય છે. તે શી રીતે ? ઉત્તર–હિંદુસ્તાનમાં સદાકાળ અન્ન ખુબ www.kobatirth.org For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦). પાકે છે. ચોવીશ જાતનાં ધાન્ય નીપજે છે. તેનું રૂપું આદિ ધાતુ પણ પુષ્કળ છે. પહેરવાને માટે વસ્ત્ર જોઈએ તે માટે કપાસ પણ પુષ્કળ થાય છે. હિંદુ સ્થાન સેનાને દેશ કહેવાય છે, બીજા દેશની વસ્તુ સિવાય હિંદુસ્થાનના લેકે પિતાને સર્વ વ્યવહાર ચલાવી શકે છે. પ્રથમના વખતમાં હિંદુસ્તાનના લેકે સર્વ વાતે સુખી હતા, કેઈ વાતનું દુઃખ નહતું. ખેડુ ત લેકે ખેતીનેજ ધંધો કરતા અને તેથી આજીવીકા ચલાવતા, અને તે વખતમાં ધાન્ય પણ પુષ્કળ પાકતું હતું, સમય ઘણે સારો હતો. જેમાસાની રૂતુમાં વરસાદ પણ જે દેશમાં જેવો જોઈએ તે થતો હતે. દુકાળ પણ ઓછા પડતા, રાજાઓ પ્રજાનું રક્ષણ સારી રીતે કરતા હતા. લુહાર લુહાર કામ કરતા હતા. સેની સેનાનું કામ કરતા હતા. દરજી લૂગડાં સીવતા હતા, વગેરે દરેક વર્ણ પાતપિતાનું કામ શાંતિથી બજાવતી હતી. તે સમયના વર્ણના વિભાગે, કાર્યના વિભાગે, સારા અનુક્રમમાં ગોઠવાયેલા હતા, અને તે સમયની રાજ્યનીતિ પણ સારી હતી. રાજાઓ નીતિથી www.kobatirth.org For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧ ) રાજ્ય સાચવતા હતા. રાજ્ય ગુરૂએ રાજાઆને સારા માગે દારતા હતા. કવિએ નોતિના માર્ગનું સારી રીતે વણું ન કરતા હતા. પણ શુંગાર રસને કઢંગી રીતે પાષણ કરતા નહાતા ગાયેા વગેરેનું સારી રીતે સોંરક્ષણ થતુ હતુ. રાજાએ ધમી હતા. દરેક માણસેાને ધ મનુ ઉત્તેજન અપાવતા હતા. સાધુ તથા ગુરૂ ઉપર પૂજય બુદ્ધિ ઘણી હતી. પુત્રા, મા-બાપને વિનય સાચવતા હતા. લુંટફાટ એછી હતી. સલાડુ શાંતિ સારી હતી. ન્યાયથી લડાઈઓ થતી. લેકા સરલ સ્વભાવી હતા. અન્નનું દુ:ખ નહાતું-પણ સિક ંદર ખાદશાહની સ્વારી આવ્યા બાદ આર્યાવર્તીની વ્યવસ્થા અગડી સલાડુ શાંતિનો ભંગ થયા. મહુમદ પેગમ્બર પછી મુસમાન સુલ્તાનાની સ્વારીએથી દેવળેને નાશ થયેા, ત્યારબાદ મુસમાન બાદશાહેાની ઘણી સ્વારીએ હિંદુ સ્થાનમાં આવી તેથી લુંટફાટ ઘણી થઈ. તે વખતે હિંદુસ્થાનના રાજાઓમાં સપ નહેાતા, તેથી મુસલમાના હિંદુસ્થાનની આદશાહી કરવા લાગ્યા. મુસલમાના માંસનું ભક્ષણ કરનારા અને ધર્માંધ હતા તેથી www.kobatirth.org For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) હિંદુસ્થાનમાં તેમના પ્રવેશથી હજારો જાનવના નાશ થયો. પૂર્વના રાષિયે ગાયને પવિત્ર માનતા હતા તે ગાયને કાપી મુસલમાને ભક્ષણ કરવા લાગ્યા. શાહબુદ્દીન અલાઉદ્દીન વિગેરે બાદશાહેઓએ તે ગાયોને નાશ કરવામાં બાકી રાખી નથી. કુકડાં વિગેરે જીવેને તે વિશેષ નાશ થવા લાગે. મુસલમાનને અને હિંદુઓને વારંવાર લડાઈઓ થવા લાગી, અન્યાય માર્ગ વળે, કપટકળાનું જોર વધ્યું, હજરે તથા સુવિદ્યાને નાશ થવા લાગ્યા. વિક્રમરાજા– ભેજરાજાના વખતમાં જે સંસ્કૃત ભાષાને ઉદય હતે તેને અસ્ત થવા લાગે. હિંદુસ્થાનમાંથી સંપ નાશ પામ્યું. મુસલમાને હિંદુઓને વટલાવવા લાગ્યા. બહેરા, મેમણ, મુમના વિગેરે જાત પ્રથમ હિંદુહતી, તેની હાલ પણએ સાબીતીરૂપ છે. હિંદુઓ ઉપર દ્વેષભાવ વધ્યો, પછી અકબર બાદશાહના વખતમાં હિંદુઓને ન્યાય મળે. બન્ને ઉપર સમાનભાવ અકબર બાદશાહને હતે. ઔરંગજેબ જહાંગીરના વખતમાં પણ પશુઓને નાશ જારી રહ્યો હતો. પાપનું www.kobatirth.org For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩) જોર વધ્યુ. પાપથી વરસાદની વૃષ્ટિએ કમી થવા લાગી. દુકાળે દેખાવ દ્વીધેા. ઔર ગજેમના વખતમાં દક્ષિણમાં શિવાજીરાવ મરાઠાએ હિંદુધર્મના ઉદ્ધાર માટે અવતાર ધર્યાં, શિવાજીરાવના ગુરૂ રામદાસ હતા. રામદાસગુરૂએ દાસબાધ નામના ગ્રંથ રચ્યા છે, રામ દાસગુરૂએ જાનવરાના વધ થતા અટકાવવા શિવાજીને ઉપદેશ કર્યો. તે સમયમાં ર’ગજેબ બાદશાહ રાજ્ય કરતા હતા. શિવાજીએ દક્ષિણમાં રાજ્ય સ્થાપન કર્યુ. ગાવધ થતા અટકાવ્યા. તે વખતે મેવાડની ગાદી ઉપર ઉદયપુરમાં રાજિસંહ રાજા રાજ્ય કરતા હતા. રાજસ ડે અને શિવાજીએ હિંદુઓના ધર્મ જાળવી રાખવા યુદ્ધો કર્યા. ઔરંગઝેબ વ્યભિચારી હતા તેથી હિંદુઓના ઉત્ક્રય થવા લાગ્યા. મરાઠાનું જોર વધ્યું. હિંદુરાજાઓના કુસંપે પાછીહિંદુરાજ્યની સ્થાપના થઇ નહીં. તે સમયમાં ઇંગ્લાંડથી અંગ્રેજ લેાકેા વ્યાપાર કરવા હિંદમાંાવ્યા. સુરતમાં અંગ્રેજ લેાકેાએ કાઠી ' www.kobatirth.org For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ઘાલી. કલમ, કડછી, બરછી આ ત્રણ વાતમાં અંગ્રેજ લકે કાબેલ હતા–તે અંગ્રેજોએ બાદશાહની મરજી. સંપાદન કરી તેથી તેમને વ્યાપાર કરવાની છૂટ મળી. તે સમયમાં વલંદા લેકે પણ વ્યાપાર કરવા હિંદુસ્તાનમાં આવ્યા. પિોર્ટુગીજ લોકો પણ આવ્યા. પણ અંગ્રેજ લેકે ફાવી ગયા તેઓ બડા કાબેલ હતા. વ્યાપાર કરતાં કરતાં તેઓએ રાજ્યમાં પગ ઘાલ્યો. લશ્કરથી લડાઈમાં પણ સામેલ થયા બંગાળામાં મુસલમાનનું રાજ્ય જેર નરમ પડતાં ત્યાં પગ ઘાલ્ય, રાજ્ય હક થોડા થોડા લીધા, દક્ષિણમાં પણ જોર ફાવ્યું, તેમ કરતાં તેઓ રાજ્યના અધિકારી થઈ પડ્યા ! મરાઠાની સાથે પ્રત્યક્ષ સલાહથી વર્તતા હતા ત્યારે હાલ તેઓ તેમના ઉપર હુકમત ચલાવે છે. મુસલમાની રાજ્યો જે હિંદુસ્તાનમાં છે તેમના ઉપર પણ અંગ્રેજની હકુમત વતે છે, રજપુત રાજાઓ ખંડીઆ થઈ ગયા. હાલ આવી સ્થિતિ થઈ ગઈ છે. અંગ્રેજે, મુસલમાને કરતાં નીતિમાર્ગમાં સારા છે, જ્યાં સુધી ન્યાયથી ઈસાફ મળે છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) ત્યાંસુધી તેમનાથી રાજ્ય થવાનું છે. આગળ શું મનવાનુ છે તેની ફાઈને ખખર નથી, ધારીએ છીએ કંઇક અને થાય છે . આર. માટે કેાઈ જાતના નિર્ણય કરવા નહીં. અત્ર હું રાજ્યચર્ચા હાથમાં લેતા નથી. પણ તેઓના સમયમાં જીવાની તૈયા કેટલી સચવાતી તે જોવાની છે. મુસલમાના કરતાં ગાય માંસ ભક્ષણમાં અગ્રેજો ઉતરે તેવા નથી. અંગ્રેજો પણ માંસભક્ષણ કરે છે. કોઈ એમ કહેશે કે ઇંગ્લંડમાં અન્નના ખારાક વિશેષ મળતા નથી તેથી તેઓ માંસ વાપરે છે–તેના ઉત્તરમાં સમજવાનું કે-ભલ્લા ઈંગ્લેંડમાં જો ધારે તા પુષ્કળ અન્ન મળી શકે તેમ છે. અને હાલ પણ ત્યાં માંસભક્ષણના ત્યાગ કરી ભાજીપાલે ખાનારી ઘણી મંડળીઓ ઉભી થઈ છે. હિંદુસ્તાનમાં વસનારા અંગ્રેજોને તેા પુષ્કળ અન્ન મળી શકે તેમ છે. છતાં જીભના સ્વાદથી હજારા જીવાના પ્રાણના નાશ થાય છે. તે તરફ કાણુ દયાની લાગણીથી જીવે. www.kobatirth.org For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) વળી અંગ્રેજો પ્રીસ્તિધર્મ પાળે છે. તે પ્રીસ્તિઓ માને છે કે, ગાયમાં આત્મા નથી. પશુ પંખીમાં આત્મા નથી. કહે, સુજ્ઞ ભાઈઓ ! પ્રત્યક્ષ ગાયને થતું સુખ દુઃખ જોવામાં આવે છે, ગાય ખાય છે, પીએ છે, બરાડા પાડી પોતાનું દુઃખ જણાવે છે, તેમાં આત્મા અવશ્ય છે, તેમ છતાં ના માનીએ તે જીવને અજીવ કહે, એ અસત્ય લાગતાં ધર્મને નાશ થાય. હિંદુસ્થાનમાં સર્વ મહાત્માઓ ગાય, ભેંસ, પશુ, પંખીમાં જીવ (આત્મા )ને માને છે. બદ્ધ ધર્મવાળા પણું પશુ પંખી વિગેરેમાં આત્મા સ્વીકારે છે. આત્માનું અપર નામ જીવને જીવ તરીકે માનવામાં આવે ત્યારે તે સત્ય કહેવાય છે. જે સુખ દુઃખની લાગણી જાણી શકે છે, આહારનું ગ્રહણ કરે છે, વૃદ્ધિ પામે છે, ક્ષય પામે છે, તેને જીવ કહે છે. એકેદ્રિય, બેરેંદ્રિય, તેરેંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય સર્વ જીવ કહેવાય છે. તે જીવ છે એમ શ્રદ્ધા કરવી. ત્યારે જીવ સત્ય કહેવાય છે. વિકલ અદ્ધિથી ભ્રષ્ટ થએલા છ માસની લાલચથી www.kobatirth.org For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭). પ્રાણીઓને મારી પાપી પેટ ભરે છે. બીચારાં પ્રાણું તરફડે છે, બુમ પાડે છે. તેની દયા ઘાતકી ને આવતી નથી. અરેરે ! તે મરી કઈ ગતિમાં જવાના તે જ્ઞાની જાણી રહ્યા છે. હાલના સમયમાં પ્રથમના કરતાં હજારોનો નાશ થતે દેખવામાં આવે છે. મુંબઈ, કલકત્તા વગેરે સ્થાને મેટાં મોટાં કસાઈ લોકોનાં કારખાનાં નીકળ્યાં છે તેમાં બકરાં, ઘેટાં, મરઘાં, ગાય, ભેંસ, અળદ, આખલા, પાડા, વિગેરે હજારે જાનવરને નાશ કરવામાં આવે છે. હાલ હજી રાજપુતાનામાં તેવાં કારખાનાં નથી. હવે વિચારો કે માંસ ખાનારા કેણ લેકે છે? જોતાં માલુમ પડશે કે મુસલમાન, અગ્રેજ, વાઘરી વિગેરે જાત છે. જ્યાં અંગ્રેજ વા મુસલમાન હેાય ત્યાં કસાઈની દુકાન નીકળે છે. તેથી હવે વિચારે કે દેશને નુકશાન છે કે ફાયદે. અલબત્ત કહેવું પડશે કે હજારો બળદોને નાશ થવાથી ખેતીને નુકશાન પહોંચ્યું છે તેમ ગાયને નાશ થવાથી દુધની મેઘવારી થઈ છે. હજાર www.kobatirth.org For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) બળદોની ઉત્પત્તિના નાશ થાય છે. પવિત્ર દેશમાં ગાયની ઉત્પત્તિ થાય છે તેના નાશ પણ આપણીજ આંખે જોવા પડે છે. કુકડાં વિગેરે થવા દુર્ગંધી પદા ોનું ભક્ષણ કરી ખીચારાં પેાતાનુ અમૂલ્ય જીવન ગાળે છે, તેમના ઘાત કરવા એ પાપી જીવનું લક્ષણ છે. બકરાં, ગાડાંની ઉન ખપમાં આવે છે અને તેથી ટાઢ દૂર કરાય છે. માછલી પાણીમાં થતી અનેક પ્રકારની દુર્ગંધીનું ભક્ષણ કરી જલ સાફ કરે છે. દરેક પ્રાણીઓ પાતપેાતાનુ કાર્ય બજાવે છે. દુનિયામાં ધળ સરખી વસ્તુ પણ નકામી નથી. તે પ્રાણી–જીવા નકામા હૈાય નહિ જ. ઘાતકી—ઇશ્વરે માછલી વિગેરે જીવા મનુ ચૈાના ખારાક માટે બનાવ્યા છે. માટે આપણે તેનુ લક્ષણ કરવુ જોઇએ. ઘાતકી પ્રતિ પ્રશ્ન—ત્યારે વાઘના માટે ઈશ્વરે શા ખારાક અનાન્યેા છે ? તે બતાવે. ઘાતકી—જે પ્રાણીને વાઘ ખાય તે પ્રાણી વાઘને માટે ઈશ્વરે અનાખ્યુ છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯ ) ધી—ત્યારે હું ઘાતકી ! તમને વાઘ ખાઈ જાય કે નહીં; જો ખાઇ જાય તેા વાઘને માટે ઈશ્વર તમને મનાવ્યા છે, ત્યારે જાએ વાઘની આગળ પડી એટલે ન્યાય થઇ જશે, પણ વાઘ દેખતાં તમેા પ્રજો છે. ખૂમા પાડા છે. હાય મારાબાપ ખાઇ જશે એમ કેમ પાકાર કરી છે. તે તા બતાવા ? ઘાતકી—આપણા પ્રાણ જાય માટે નાશી જઇએ, અમે પાડીએ, દાઢીએ, પીએ, એ તે ન્યાયની વાત છે. ધર્મી—ત્યારે બીજા અવાચક પ્રાણીઓની માગળ તમેા વાઘ સરખા છે. તમે બીજા પ્રાણી આને મારી તેથી તે દોડી જાય, મેા પાડે, કલ્પે એ ન્યાયની વાત છે. જેવું પેાતાના આત્માને દુ:ખ થાય છે, તેવુ ખજાના આત્માને દુ:ખ થાય 'છે. એ આપણી બુદ્ધિ કહી આપે છે. અનાજ વિગેરે ખારાક મૂકી માંસ ભક્ષણ કરવાથી હજારા જીવાના નાશ થાય છે, તેનું પાપ નષ્કમાં અવશ્ય ભોગવવુ’ પડશે. એમ ધારી રાખશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨). ઘાતકી-માંસ ખાવાથી શક્તિ ઉત્પન્ન થાય છે, અને શરીર નિરોગી રહે છે, માટે અમે માંસ ભક્ષણ કરીએ છીએ. તે શું ખોટું છે? ધમી–માંસ ભક્ષણથી પ્રથમ તો બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તમે રજોગુણની વૃદ્ધિ થાય છે. માંસ ભક્ષણ જે લેકે નથી કરતા એવા ભઈયા લેકે મહા બળવાન હોય છે. વનસ્પતિના ખોરાકથી શરીરની શક્તિ વૃદ્ધિ પામે છે. જે લાકે માંસ ખાય છે એવા વહેારા વિગેરે લેક જે પ્રત્યક્ષ દેખાય છે તેનાં શરીર શક્તિહીન દેખાય છે. હવા-કસરત–નિયમિત રાકથી શરીરની શક્તિ વધે છે. અને તે અનુભવથી સિદ્ધ થાય છે. માંસભક્ષી લેકમાં નિર્દયતા વિશેષ જોવામાં આવે છે. રામચંદ્ર વિગેરે જે મહાપુરૂષે થઈ ગયા છે તેઓએ બીલકુલ માંસભક્ષણ કર્યું નથી. મહમદ પેગંબર પણ એમ કહે છે કે કોઈ જીવને નાશ કરશે નહીં. જેઓ માંસભક્ષી લે છે તેઓ અપવિત્ર છે. તેમનું હૃદય પવિત્ર થતું નથી. ગૌતમબુદ્ધ પણ એમજ www.kobatirth.org For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧ ) કહે છે કે સર્વો જીવની યા કરવી તેમાં ધર્મ છે, ગૌતમબુદ્ધના શિષ્ય અશાક રાજા થઇ ગયા તે પ્રથમ મહુ નિય હતા, પણ પશ્ચાત્ ખડું દયાવાન થયા. અશાકનુ રાજ્ય આખા હિંદુસ્થાનમાં હતું. તેણે ઠેકાણે ઠેકાણે ખાડાંઢારાં માટે ધ શાળાએ અધાવી હતી, અશે રાજાના કાતરાવેલા લેખ ઘણે ઠેકાણે માજીદ છે અને તેમાં લખ્યુ છે કે-અશાક રાજાએ પશુએની દયા માટે ઘણી ધ શાળાએ આ ધાવી, હિમાયલની તલેટીમાં પણ અશાક રાજાના લેખા મળી આવે છે. અશાક રાજાનો પૂર્વે કેણિક રાજા થઇ ગયા હતા, તે જૈન ધી હતા. કાણીક રાજાના પિતા શ્રેણિક રાજા હતા તે રાજગૃહી નગરીમાં રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજા ચાવીસમા તીર્થંકર શ્રી વીરભગવાનના શિષ્ય શ્રાવક હતા અને તેને હાલ ૨૪૩૨ વર્ષ થયાં છે. એ હજાર ચારશેા ને ખત્રીશ વર્ષ ઉપર શ્રેણિક રાજા હતા. હાલ પણ પૂર્વ દેશમાં રાજગૃહી નગરીનાં ચિન્હા માનુદ છે શ્રેણીક રાજાએ પ્રાણીઓની બહુ www.kobatirth.org For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૨) દયા કરી હતી. અને તે સમયના લોકો બહુ દયાવાન હતા. વળી કાણીક રાજાના સમયમાં ચેટક નામના રાજા રાજ્ય કરતા હતા, તે પશુ જૈનધમી હતા. ચેટક રાજા પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ભક્ત હતા. વળી તે વખતમાં ઉદાયી રાજા હતા. તે પણ જૈન ધર્મ પાળતા હતા. વળી ૨૪૦૦ વર્ષની ઉપર કેશીમુનિના ભક્ત પ્રદેશી રાજા થયા હતા. તેના અધિકાર રાયપસેણિ નામના જૈન સૂત્રમાં સારી રીતે વર્ણવ્યા છે. પ્રથમ તે! પ્રદેશી રાજા નાસ્તિક હતા, પણ કેશીકુમાર મુનિના સમાગમથી જૈનધમી થયેા અને દયાધર્મના ફેલાવા કર્યાં. વળી શ્રી મહાવીર સ્વામીના પિતાજી સિદ્ધાર્થ રાજા ક્ષત્રિય કુંડ નગરમાં રહેતા હતા. તેમની માતાનું નામ ત્રિશલા ક્ષત્રિયાણી હતું. તે સિદ્ધાર્થ રાજા પણ જૈન ધી હતા. વળી તે વખતમાં ખીજા પણ ઘણા રાજ જૈનધર્મી હતા, વળી તે મહાવીર સ્વામીના વખતમાં તેમના સગાભાઇ નંદિવન પણ જૈન ધર્મ પાળતા હતા. હાલ તેની નિશાનીએ વૈભારગિરિ www.kobatirth.org - For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) પત, રાજગૃહી, ચંપાનગરી તરફ્ માજીદ છે. વળી આજથી બે હજાર ચારશે વર્ષ ઉપર ધના અને શાલિભદ્ર નામના શેઠ થઈ ગયા તે પણ જૈન ધર્મી હતા, ઉપર જણાવેલા સર્વ રાજાએ ક્ષત્રિય ( રજપુત ) હતા. પૂના વખતમાં ક્ષત્રિય કે જે રાજવંશી લેાકેા કહેવાય છે તે જૈન ધર્મ પાળતા હતા. વળી કુણાલના પુત્ર સંપ્રતિ રાજા થઇ ગયા તેણે જૈન ધમ સારી રીતે પાળ્યેા છે. સંપ્રતિનું ચરિત્ર જૈનોમાં માદ છે. સ ંપ્રતિ રાજાએ અનેક જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ભરાવી છે, તે પ્રતિમાએ હાલ ઠામા ઠામ માજીદ છે. સંપ્રતિ રાજાએ ઘણી દાનશાળાઓ બંધાવી હતી. સંપ્રતિરાજાના ગુરૂ આ સુહસ્તિમહારાજ મહાજ્ઞાની હતા. સપ્રતિરાજાને પેાતાના પૂર્વ ભવ સાંભળ્યેા હતા. જે લેાકેા અજ્ઞા નથી પુનર્જન્મ માનતા નથી તે માટે આ દાખલા મોજુદ છે. સ’પ્રતિરાજા પૂર્વ ભવમાં ભીખારીના જીવ તરીકે હતા. ગુરૂ પ્રતાપથી ઉચ્ચ સ્થિતિ પામ્યા હતા. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે. તે પણ સ ંપ્રતિ રાજાના www.kobatirth.org For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) ચરિત્રથી સિદ્ધ થાય છે. આર્ય સુહસ્તિસરિના સમયમાં ઘણે ઠેકાણે જૈન ધર્મ પળાતા હતા. પ્રાણીઓની દયા કરવી, કોઈ જીવને માવા નહિં. એમ ઠેર ઠેર ઉપદેશ ધર્મ ગુરૂ માપતા હતા, અફગાનિસ્તાન, બલુચિસ્થાનમાં પણ સપ્રતિ રાજાએ પ્રાણીઓને નાશ અટકાવવા તથા ધર્મની પ્રીલેાસેાષ્ટ્રીના વિસ્તાર કરવા ઉપદેશકાને માકલ્યા હતા. સંપ્રતિરાજા પછી પણ કેટલાક રાજાએ વેદધમી થયા. તેના સમ ચમાં પણ પ્રાણીઓનેા નાશ ઘણેા થતા નહોતા. અર્થાત્ લેાકેા માંસ ભક્ષણ કરતા નહાતા. જે કાઈ કરતા હતા તે નિર્દય કહેવાતા હતા. વલ્લભીપુરની ગાદીએ કેટલાક રાજા જૈનધમી થયા અને કેટલાક વેદધ થયા, પણ પ્રાણીઓની હિંસા કવચિત્ થતી હતી. જયશિખરના સમયમાં કલ્યાણ નગરીના ભુવડરાજાએ વહૂભીપુરના ભંગ કર્યા હતા. હાલ વલ્લભીપુરને વળા કહે છે અને તે કાઠિયાવાડમાં આવેલું છે, ત્યાંથી ઘણા તાંબાપત્રના લેખા નીકળે છે. વાલીપુરમાં પ્રથમ ત્રણસે સાઠે જૈન દેરાસર www.kobatirth.org For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) હતાં. એમ સાબીત થાય છે. ત્યારે હાલ જૈન ધર્મને એક ફાંટે ઢંઢીયાધર્મ તરીકે નીકળે છે. તે પ્રભુની પ્રતિમાને માનતું નથી. હુંઢીયા ધર્મ છે તે લંકામાંથી નીકળે છે, અને હુંકા લહીયાએ સંવત ૧૫૩૨ ની સાલમાં લંકામત નીકાળે, એમ સિદ્ધ થાય છે. જિનપ્રતિમા શાસ્ત્રાધારે છે, એમ આ ઠેકાણે જોવાનું છે. હવે જયશિખર રાજાની રાણી રૂપસુંદરી હતી. તે વનમાં ભટકતી હતી. વનરાજ નામને રાણી રૂપસુંદરીને પુત્ર થયે. તેવામાં શીલ ગુણસૂરિ નામના આચાર્ય રૂપસુંદરીને દીઠી. વનરાજ કુંવર સહિત રૂપસુંદરીને શિલગુણસૂરિએ આશ્રય આપે. શ્રાવકોને સૂરિએ આ રીતે ભલામણ કરી. શીલગુણસૂરિ જાણતા હતા કે વનરાજ આગળ ઉપર રાજ થવાનું છે. શીલગુણસૂરિએ વનરાજને સર્વ બાબતની સારી કેળવણી આપી. પંચાસર નામનું ગામ હાલ ચુંવાલમાં છે. ત્યાં પહેલાં એક મોટી નગરી હતી અને તે પંચાસરા નગર તરીકે ઓળખાતું હતું, વનરાજને ધર્મની કેળવણી મળી www.kobatirth.org For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬). હતી. અલબત્ત ધર્મની કેળવણથી જગતનું કલ્યાણ થાય છે. હાલ જાપાનમાં ધર્મની કેળવણુની મુખ્યતા છે. તેથી ત્યાંના લોકો સ બાબતમાં હશીયાર થાય છે. વનરાજે ફરીથી પિતાનું રાજ્ય મેળવ્યું, અને અણહિલપુરપાટણ વસાવી રાજ્ય કરવા લાગ્યા. પંચાસરા પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું. ધર્મ નો ઉદ્ધાર કર્યો કરેડા મનુષ્યની સલાહશાંતિ જાળવી. વનરાજ ચાવડાની પાછળ પણ સારા રાજાઓ થઈ ગયા. ત્યારબાદ ગુજરાતની ગાદી ઉપર મૂળરાજ સેલંકી રાજ્ય કરવા લાગ્યા. તેઓએ પણ ધર્મ માર્ગને સારૂં ઉત્તેજન આપ્યું. મૂળરાજની ગાદીએ ભીમ વિગેરે રાજાઓ થયા ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહ થયે. સિદ્ધરાજ જયસિંહે સદાવ્રત મંડાવ્યાં. મંદિર બંધાવ્યાં. ઘણું પ્રાણીએને શાંતિ આપી–સિદ્ધરાજ જયસિંહના ઉપર જૈન મુનિઓની સારી પ્રીતિ હતી. તેમ રાજાની પણ જૈન ધર્મ ઉપર પૂજ્યબુદ્ધિ હતી. સિદ્ધરાજ જયસિંહની પછી કુમા૫ાળ રાજા થયે, કુમારપાળને www.kobatirth.org For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૭ ) પ્રતિખાધી હેમચંદ્ગ આચાર્ય જૈનધર્મી કર્યો. કુમારપાળરાજાએ શ્રાવકના મારકત ઉચ્ચયું. હજારા લાખા જીવાને મરતા બચાવ્યા. તેના રાજ્યમાં કસાઈખાનુ તા હાયજ શાનું? હજારા પાડાઓને રાજ્ય પર પરાથી દશરાના દિવસે મારી નાંખવામાં આવતા હતા, તે પાડાઓના નાશ થતા અટકાવ્યેા. કારણ કે દેવીને કંઇ પાડા ખાવાની જરૂર નથી, ભેાળા લેાકા મજ્ઞાનથી આવા કુરીવાજોને આચરે છે, પાતાના અઢાર દેશમાં કુમારપાળ રાજાએ દયા પળાવી, ઘણા કરા માફ કર્યાં, ઘણા ગરીબેને મરતા ખચા વ્યા. દરેક ધર્મકાર્ય, હેમચ' ગુરૂને પૂછી કરતા હતા. હેમચંદ્રગુરૂના ઉપદેશથી તેમના આત્મા નિ મળ થયા હતા. કુમારપાળ રાજા કોઇપણ લડાઇમાં પાછા હઠયે। નથી. પણ કુમારપાળરાજાએ અન્યા યથી કાઇ પણ લડાઇ કરી નથી. કુમાળપાળ રાજાએ સાત વ્યસનોના સમૂળગા ત્યાગ કર્યો હતા. મધુ, માંસ, દારૂ, વેશ્યા, જુગાર, પરીસેવા, ચારી, એ સાત વ્યસનાથી કુમારપાળ રાજા દૂર રહ્યા www.kobatirth.org For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮). હતા. અર્થાત સાત વ્યસન સેવતા નહોતા. ત્યારે હાલના સમયના રાજાઓ વિશેષત: વ્યસન સેવે છે. - કુમારપાળ રાજા પરનારી સહોદર હતે. વ્ય. ભિચાર દોષી જનને શિક્ષા આપતે હતા, કાશી વિગેરેના રાજાઓને મિત્રતાઈથી ધન આપી વશ કરી તેમના રાજમાં દયા ધર્મને પડતું વજડાવ્યા. ગુજરાત દેશમાં હાલ પણ કુમારપાળ રાજાના પ્રતાપથી દયાભાવ જોવામાં આવે છે. બંગાળ દેશમાંતે બ્રાહ્મણે પણ માંછલા વગેરેને જલડેડીની ઉપમા આપી ભક્ષણ કરે છે. અહીં કેટલું પાપ ! પ્રાય: જેનરાજાઓ જે થયા અને થશે તે ઘણું ખરા માંસ ભક્ષણ, દારૂ પાન, વેશ્યાગમનથી દૂર રહેનારા સમજવા. કારણ કે જૈન શાસ્ત્રમાં વ્યસનને અતિશય ત્યાગ કર્યો છે. જે લોકો દારૂ અને માંસ ભક્ષણ કરનારા આ દુનિયામાં છે તેઓ લડાઈ બાર, ધાતકી અને ખૂન કરનારા હોય છે. કુમારપાળ પશ્ચાત્ જેન રાજાઓ થયા નથી. તે પણ બીજા જે.હિંદુ રાજા થયા તે સર્વ દયાના કર www.kobatirth.org For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯ ) નારા હતા, વિના અપરાધે પ્રાણીઓના નાશ કરતા નહી. ગાય, કુતરાંના કદાપિ નાશ કરતા નહિ. પ્રજા પણ તેવા રાજાએને બહુ માન આપતી, રાજા દયાવાન, ધમી હાય છે તે તેની છાપ પ્રજા ઉપર સારી પડે છે. માટે શાસ્ત્રમાં કહ્યુ છે કે યથા રાજા તથા પ્રજા જેવા રાજા તેવી પ્રજા હાય છે. રાજા પાપી અને ઘાતકી હાય છે તે તેની છાપ પ્રજા ઉપર ખરાબ પડે છે, અને પ્રજા પણ તેવી ખને છે. કુમારપાળ રાજા પછી વસ્તુપાળ અને તેજપાળ પ્રધાન થયા. તે જૈનધમી હતા. તેના વસ્તુપાળ ચરિ ત્રથી વિશેષ અધિકાર સમજી લેવા. ઉદયપુરની ગાદીએ પ્રતાપસિંહ રાજા તથા રાજસિહ વિગેરે રાજા આ મિ અને દયાવાન થઇ ગયા. તેઓ મહાદયાળુ હતા, અને હાલ પણ ઉદયપુરની ગાદીએ ખીરાજનાર તખતસિ'હુજી મહારાજા છે તે ખ ુ દયાળુ છે. તે હજારા જાનવરોની દયા કરે છે. મેવાડની ગાદીએ સૂર્ય સમાન ત્રણ ભુવનમાં કીર્ત્તિ પ્રકાશનારા સારા રાજાઓ થયા ટ્ www.kobatirth.org For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦ ) છે. તેમની શાંતિ અંત:કરણથી ઈચ્છીએ છીએ. હાલ લશ્કરમાં હજારે પશુ પંખીઓને નાશ થતે જોવામાં આવે છે. તેમ ફાલતુ પણ ઘણે નાશ જોવામાં આવે છે. તેથી ધમી પુરૂષની લાગણી દુ:ખાય છે. હાલ પણ ઇગ્લાંડની ગાદીએ બીરાજનાર એડવર્ડ શહેનશાહના પ્રતાપથી પશુઓને કંઈક ઘાત નરમ પડે છે. પિછાવાળી ટેપીઓ વિગેરે વપરાતી બંધ પડી છે. વિદ્વાન કેટલાક અંગ્રેજે હવે દયાળુ થતા જાય છે, અને પશુ પંખીઓને નાશ કરે એ મોટું પાપ અને ઘાતકીપણું સમજે છે. ગુજરાતમાં આવેલા માણસા ગામના ઠાકેર રાળ શ્રી તખતસિંહજી તથા વરસેડાના ઠાકર સાહેબ શ્રી સૂર્યમલસિંહજી બહુ દયાળુ છે, અને જીના પ્રતિ બહુ દયાળુ છે, રાઓળછ શ્રી તખતસિંહજી તે માંસ, દારૂ, ભાંગ, ગાંજો, વેશ્યાગમન વ્યસનના પરમશત્રુ છે, અને પરનારી સહેદર છે. તેથી માણસાની પ્રજા ખડ દયાળુ થઈ છે. રાજાની છાપ પ્રજા ઉપર પડે છે તે આ દાખલાથી માલુમ પડશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૧) શ્રી તખતસિંહજીની સાથે આ લેખકને ઘણે પરિચય છે. ગરીબ મનુષ્ય પ્રતિ તેઓ બહુ દયાળુ છે તેમ જાનવરે પ્રતિ પણ બહુ દયાળુ છે. દરેક થતા રાજાઓ બાદશાહા, શહેનશાહ, ઠાકરે અને ગ્રહસ્થ ધર્મિ થાઓ અને પ્રાણ પ્રતિ દયાળુ થાઓ, એટલું જ અમે ઈચછીએ છીએ. - પાલણપુરના નવાબ સાહેબ મહાદયાળુ છે, અને તેમણે જીવોને નહિ મારવા સંબંધી ઠરાવ કર્યો છે. વળી જુનાગઢના નવાબ સાહેબે પણ પિતાના - જ્યમાં વિના અપરાધે કઈ પણ પશુ પક્ષીને ઘાત કરે નહિ તેમ જાહેર કર્યું છે. વળી તેમ ઈડર રાજ્યમાં ટીંટાઈના ઠાકોર સાહેબ દીપસીંહજીએ પણ જીની દયા પ્રતિ સારી લાગણી ધરાવી છે. તેમજ લીંમડી, ધાંગધ્રા, મોરબી, જામનગર, ભાવનગર, વગેરે ગામના રાજાએ પોતાના રાજ્યમાં પશુ પક્ષીઓની રક્ષા માટે અને ગરીબોના ઉદ્ધાર માટે સારો પ્રયાસ કરી રહ્યા છે. માટે તેમને અમો ધન્યવાદ આપીએ છીએ, www.kobatirth.org For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩ર) મુસલમાન બાદશાહે પણ જે દેશમાં વિદ્યમાન છે, અને પશુ, પંખી, મનુષ્યની દયા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમની શાંતિ ઈચ્છીએ છીએ. મોટા મનુષ્યની છાપ નાના મનુષ્ય ઉપર સારી રીતે પડી શકે છે. જેના ઘરમાં માબાપ દયાળુ હેય છે, તેના પુત્ર પણ દયાળુ થાય છે. દયાળુ પુરૂને જન્મ દુનિયામાં સફળ છે. પૃથ્વી પણ દયાળુ પુરૂ થી શોભી ઉઠે છે. દયાળુ મનુષ્ય જેમ પૃથ્વી ઉપર વિશેષ થાય છે, તેમ પૃથ્વી ઉપર સલાહ શાંતિ વિશેષ જોવામાં આવે છે. દયાળુ પુરૂ લડાઈ, ખૂન, ટંટા, બખેડામાં સામેલ થતા નથી. તે તે ધર્મની નીતિ રીતિથી ચાલે છે. કેઈને જરા માત્ર પણ દુ:ખ થાઓ નહિં એ દયાળુજનોને ઉદ્દેશ રહે છે, તેથી ઉલટાં ઘાતકી પુરૂષાનાં આચરણ જોશે તે માલુમ પડશે કે, ઘાતકી પુરૂષે લેભથી રાજાને પણ મારી નાંખે છે, પ્રધાનને પણ મારી નાંખે છે, ખૂન કરવા જરા માત્ર પણ આંચકો ખાતા નથી. સહેજ બાબતમાં લડાઈ કરવા ઉભા થાય છે. ઘાતકી www.kobatirth.org For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) પુરૂષની આંખે વિકરાળ રહે છે. ઘાતકી પુરૂની પ્રીતિ પણ ભીતિને ઉત્પન્ન કરે છે. ઘાતકી પુરૂષોની હાંસી પણ કોઈનો નાશ ઉત્પન્ન કરે છે. ઘાતકી પુરૂષ ન્યાયને સમજી શકતા નથી, તે સગા વહાલાને સંબંધ રાખતા નથી. ઘાતકી પુરૂષને કોષ વિશેષ ચડે છે. પશુ પંખીને મારવાથી ઘાતકી વૃત્તિ ઉત્પન્ન થાય છે. ઘાતકી પુરૂષના હૃદયમાં દયાને અંશ હેતાં નથી, જે દેશમાં અન્યાય, વ્યભિચાર, ઘાતકીપણું વિશેષ હોય છે. તે દેશમાં ઘણું યુદ્ધો થાય છે. ઘાતકી પુરૂષના કપટથી ભયંકર ખુને થાય છે, અને થશે. જે મનુ કુકડાં અને કુતરાં સરખાને મારતાં મહા આંચકો ખાય છે તે મનુષ્યો, લેકેનાં ખૂન કરી શકે નહિ એ વાત અનુભવસિદ્ધ છે. કોઈ એમ કહેશે કે–આપણે દયાળુ થઈને બેસી રહીએ તે બીજા મનુષ્ય સતાવે, તેને અમે ઉત્તર આપીયે છીયે કે નિરપરાધી જીવેને હણવા નહીં. અલબત્ત સામા લડાઈ કરવા આવે ત્યારે તેની સામા લડાઈ કરવી એ તે નીતિમાર્ગ છે. જુઓ, જેન રાજાઓએ પણ હજાશે લડાઈએ કરી છે. કુમારપાળ, ઉદાયી, કેણિક, ચેડા મહારાજા, ખારવેલ, વસ્તુ www.kobatirth.org For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) પાળ તથા તેજપાળ, પાંડ અને રામે ન્યાય નીતિથી લડાઈઓ કરી છે. પણ તેઓએ કુકડાં, માછલાં, કબુતર, ચકલાં, બકરાં, ઘેટાં, ગાય, ભેંસ, બળદના પ્રાણુને નાશ, માંસ ખાવાને માટે, વા સહેલ માટે કર્યો નથી. અશોક રાજાને જ્યારથી દયાની લાગણી ઉત્પન્ન થઈ, ત્યારથી સર્વ દેશમાં તેણે દયાધર્મને ફેલાવે કર્યો. દયા એ કેઈપણ જાતનો ધર્મ પાળતે હોય તેનાથી જુદી નથી. ભિન્ન ભિન્ન જાતના ધર્મવા બાઓ દયા પાળી શકે છે. જે ધર્મમાં દયા નથી તે ધર્મ જ કહી શકાય નહી. મુસલમાનના ધર્મમાં એમ કહ્યું છે કે એક લીલું દાતણ કુરો કરીને પણ એક મહીના સુધી ચલાવવું. તે શા માટે કહ્યું છે તે વિચારતાં માલુમ પડશે કે, વનસ્પતિમાં પણ જીવ રહ્યા છે. તેને કારણ વિના કેમ મારી નાંખવા? વા વિના કારણે વનસ્પતિનો નાશ કરે નહીં. એજ મહાત્માઓનું ફરમાન છે. બકરી ઈદના દિવસે મુસલમાને વહોરાઓ, હજારે બકરીઓનો નાશ કરે છે, પણ તેમના ધર્મમાં એવું આધ્યાત્મિક દ્રષ્ટિથી મેહવુંત્તિની કુર્બાની કરવાનું લખ્યું હોય અને પાછળથી www.kobatirth.org For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૫ ) પશુ કુર્બાની થઇ હોય એમ જણાય છે. કદાપિ એમ કહેવામાં આવશે કે, અમે ખુદાના નામથી બકરીના ગળા ઉપર છરી વાહીએછીએ, અને તેથી તે બકરી ખુદાની પાસે જાય છે. તેના ઉત્તર કે ખુદાનું નામ સાંભળવાથી બકરી ખુદાની પાસે જાય છે તા પછી તમા તમારા સગાં વહાલાં, પુત્ર પુત્રીઓની કુર્માની કરો તે તે પણ મુદ્દાની પાસે જઈ શકે. તે પુત્ર પુત્રીઓને ખુદાનુ નામ સ ંભળાવી તેનાં ગળાં કાપી નાંખવાં જોઈએ, અને પુત્ર પુત્રીઓની શરીરનુ માંસ ખાવું જોઈએ ? પેાતાનું પાપી પેટ ભરવા ખીજાના પ્રાણના નાશ કરવા એમ ખુદાએ કહ્યુ' નથી, પ્રિય વસ્તુ તેા કુટુંબ, પ્રાણ, વાસના હાય છે. તેથી પ્રિય મન હાય છે, માટે વ્હાલા ગણેલા મનની કુર્માની કરવી જોઇએ. મુસલમાનના ધર્મનાં કુરાન કીતામ વાંચના રાએ પાસેથી સાંભળ્યુ છે કે—અમારા ધર્મમાં જીવાને મારી નાંખવાનું લખ્યું નથી, તેમ છતાં માંસના દુષ્ટ રીવાજ મુસલમાન કામમાં પડી ગયા છે, તેના નાશ થવા જોઇએ. www.kobatirth.org For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૬ ) અલબત્ત, ખુદ્દાનું મહમદ પૈગંબરનુ’ પવિત્ર ખ્યાન વાંચી અંતે અકરાના ગળે છરી મારવી, એ કેવું ઘાતકીપણું છે તે વિચારવાનુ છે, સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને તે ચા જ્ઞાનન વર્ષતે ——યા અને દાનથી વૃદ્ધિ પામે છે. દૃયાનું સ્વરૂપ સામાન્યત: વર્ણન કર્યુ છે. દાનના ઘણા પ્રકાર જ્ઞાનીઓએ વણુ જ્યા છે. દાનના પંચ પ્રકાર છે. અભયદાન, સુપાત્ર દાન, કીર્ત્તિદાન, અને અનુક ંપા દાન, પાંચમુ ઉચિત દાન, મરતા જીવાના પ્રાણ મચાવવા તેને અભયદાન કહે છે. ધમી માણુસેાને દાન આપવુ તેને સુપાત્રદાન કહે છે, ભુખે મરતા પ્રાણીઓને ખાવાનું આપવું, તરશ્યાને પાણી પાવું તેને અનુકંપાદાન કહે છે. પોતાની કીર્ત્તિ માટે લાકામાં વાહ વાહૂ કહેવાય, તેને માટે વજ્ર ધન અન્ન આપવું તેને કીર્ત્તિદાન કહે છે. સમયને અનુસરી દુનિયાના રીવાજ પ્રમાણે જે ધન ખર્ચ વુ પડે તેને ઉચિતદાન કહે છે. ચિતદાન અને કીર્તિદાન તા લેાકેા સહેજે કરી શકે છે; અનુક‘પાદાન અવશ્ય કરવુ જોઇએ, સર્વ જીવાની અનુક ંપાચિતવવી, એ ધર્મી www.kobatirth.org For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭) પુરૂનું લક્ષણ છે. અનુકંપાદાન કરતાં સુપાત્રદાન મેટું છે અને સુપાત્રદાન કરતાં અભયદાન મોટું છે. અભયદાનના બે ભેદ છે. દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાન. સર્વ દાનમાં ભાવ અભયદાન મોટું છે ભાવ અભયદાનથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અને ક્ષ. માથી ધર્મનું સ્થાપન થાય છે. ક્રોધને જીત્યા વિના ક્ષમાં આવતી નથી. ક્ષમા એ સર્વગુણેમાં મોટે ગુણ છે. ક્ષમા વિના સત્યધર્મ ટકી શકતો નથી, હવે તે ધર્મનો નાશ, ક્રોધ અને લોભથકી થાય છે. ક્રોધના સમાન દોષ નથી. તેમના સમાન કઈ અવગુણ નથી. લોભથી હિંસા જૂઠ ચોરી વ્યભિચાર વિગેરે દેશે પ્રાપ્ત થાય છે. આ પાંચ નિયમની અંદર સામાન્ય વ્યવહારથી સર્વ ધર્મને સમાવેશ થાય છે. તે ઉપર લેક દર્શાવે છે. . अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनं । पंचस्वतेषु धर्मेषु, सर्वे धर्माः प्रतिष्ठिताः॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) ભાવાર્થ-અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ, અને મૈથુનનું વર્જન. એ પંચધર્મમાં સર્વધર્મને સમાવેશ થાય છે. આ પંચવ્રતનું પાલન કરવું મહા દુષ્કર છે. આ પંચત્રતના પાલનમાં વિશેષ આત્મહિત સમાયેલું છે. મો. सर्वे वेदानतत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥ સર્વ વેદો તે કરી શકતા નથી અને તે ભારત! સર્વ પ્રકારના યજ્ઞ પણ તે કાર્ય કરી શકતા નથી કે જે કાર્ય પ્રાણીઓની દયા કરે છે. અર્થાત વેદ અને યજ્ઞ કરતાં પણ પ્રાણીઓની દયા કરવામાં વિશેષ આ. મહિત સમાયું છે, રો, अहिंसा लक्षणो धर्मः, अधर्मः प्राणिनां वधः । तस्माद्धार्थभिर्लोकः, कर्तव्या प्राणिनां दया । www.kobatirth.org For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) અહિંસા છે લક્ષણ જેનું એ ધર્મ સમજ અને પ્રાણુને વધ કરે તે અધર્મ સમજો. તે માટે ધર્માથી લોકોએ પ્રાણુઓની દયા કરવી. વળી દયા માટે કહે છે – ગોવર. यूपं कृत्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । यघेवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ ચૂપ કરીને પશુઓને હણી તથા રૂધિરને કાદવ કરી જે સ્વર્ગમાં જવાતું હોય તે પછી નરકમાં કેણુ જાય ? માટે વિચારવાનું કે-ધર્મ માટે હજારો પશુઓના પ્રાણ લેવા તેમાં ધર્મ નથી. આવે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषिता। इदं मूलं हि धर्मस्य, शेषस्तस्यैव विस्तरः ॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦ ) તત્ત્વના જ્ઞાતા મહાત્માઓએ સજીવેાની દયા કરવી તેને ધર્મનું મૂળ કહ્યુ છે-ખાકીના તેના વિસ્તાર સમજવા. મો. यथा ममप्रियाः प्राणाः, तथान्यस्यापि देहिनः । इति मत्वा न कर्तव्यो, घोरःप्राणिवधो बुधैः ॥ જેમ પેાતાના પ્રિયપ્રાણ છે, તેમ અન્યજીવાને પણ પેાતાના પ્રાણ પ્રિય હાય છે. એમ માની પંડિત પુરૂષાએ ભય કર પ્રાણિવધ કરવા નહીં જોજ. प्राणिनां रक्षणं युक्तं, मृत्युभीता हि जन्तवः । श्रात्मौपम्येनजानद्भिः - रिष्टं सर्वस्य जीवितम् ॥ પ્રાણીઓનું રક્ષણ કરવું તે યુક્ત છે, કારણ કે મૃત્યુથી ભય પામનારા સર્વ જીવા છે. માટે પેાતાને આત્મા મૃત્યુથકી ભય પામે છે. તેમ સ ભય પામે છે. માટે જરા માત્ર પણ કોઈ પ્રાણીને દુઃખ દેવું નહીં. www.kobatirth.org For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧) श्लोक. उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः। जीवाः कंपति संत्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥ મારવા માટે ઉંચુ કરેલું શસ્ત્ર દેખીને ખેદ અને ભયથી વિલ્હલ થએલા જ કરે છે–પૂજે છે, નાસે છે, અરેરે. તે બીચારા શું કરે ? અવાચક પ્રાણીઓ પોતાનું દુઃખ શી રીતે કહી બતાવે. માણસ સમજી જાત છે, છતાં તેને દયા આવતી નથી. તો પરભવમાં તમારી કને દયા આવશે?મૃત્યુ સમાન કેઈ ભય નથી. જાનવરનાં ગળા ઉપર છરી મૂકતાં બીચારાં બૂમ પાડે છે. થરથર કંપે છે. ધમી જન આ બનાવ આંખે જોઈ શકતા નથી. સ્ટોલ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत्। चक्रकुंतादियष्ट्याथै,-आर्यमाणस्य किं पुन: www.kobatirth.org For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨) કાંટાથી વિંધાતા પણ પ્રાણીને મેટી વેદના થાય છે. કેઈ માણસના પગમાં શૂળ પેશી હોય છે તે તે શૂળ કાઢતાં ચીસ પાડે છે. તે ચક્ર, કુંત, લાકડી, તરવાર, છરી, ચપુથી છને નાશ કરતાં બીચારા પ્રાણીઓને કેટલું દુઃખ થતું હશે ? તેને વિચાર કરવું જોઈએ. આપણું પેટમાં કોઈ છરી મારે તે મહા દુઃખ થાય છે, ત્યારે કુકડાં, કબુતર, ગાય, ભેંસ જેવાં પ્રાણીઓના માંસ માટે છરી તરવાર મારતાં બીચારોને કેટલું દુઃખ થતું હશે ? અલબત્ત અત્યંત દુ:ખ થાય છે. अमेध्यमध्यकीटस्थ,-सुरेंद्रस्य सुरालये, समाना जीविताकांक्षा, तुल्यं मृत्युमयं द्वयोः વિઝાની અંદર રહેલા કીડાને તથા દેવ વિમાનમાં રહેલા ઇંદ્ર એ બેને જીવવાની આકાંક્ષા સરખી છે. તથા મૃત્યુ ભય પણ બનેને તુલ્ય છે. માટે કઈ જીવનો નાશ કરવા ઘટતા નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) જોજ. जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकांचिणः तस्मात् समस्तदानेभ्यो ऽभयदानं प्रशस्यते. જીવાતું રક્ષણ કરવુ તે શ્રેષ્ઠ છે. કારણકે જીવા જીવવાની આકાંક્ષા રાખે છે. કેાઈ મરવાની આકાંક્ષા રાખતુ નથી, માટે સર્વ દાનામાં અભયદાન વખાણુવા લાયક છે. જીવવાની ઈચ્છા, ઘડાઓથી પણ છૂટતી નથી. તે ઉપર એક વાત કહે છે. ાઈ એક નગરમાં એક ગ્રહસ્થનું ઘર હતું, તેના ઘરમાં એક ઘરડી ડેાશી રહેતી હતી. ડેાશી મરવાને ખાટલે સૂતી છે. આજ મરે કાલ મરે એવી રાશીની સ્થિતિ થઈ રહી છે. સેા વર્ષ ઉપરની ઉમર થઈ છે. અજ્ઞાન લેાકેાની કહેવત, તે કાશીને યાદ આવી કે મરવાની વખતે જીવને લેવા જમરાજા આવે છે. માટે હવે મને પણ લેવા જમ આવશે. આવી ધાસ્તી કાશીને રહ્યા કશ્તી હતી, તે ડાશીને એક નાના પુત્ર હતા, તે પુત્ર સાત ઘરની વચ્ચે એકના એક www.kobatirth.org For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) હતે. ડેશીને બહુ હાલે હતે. ડેશી પોતાના પ્રાણ કરતાં પણ તેને વિશેષ ગણતી હતી. પુત્ર દર રોજ નિશાળે ભણવા જાય છે. ડોશી તેને જમાડી પ્રભુ ભજન કર્યા કરે છે. તેવામાં તે પુત્રને બહુ તાવ આવવા લાગ્યું. ડેશી પિતાના પુત્રને ઘરમાં સુવાડી પોતે એાસરીમાં એકદિવસ સૂતી હતી, તેવામાં પિતાને એક ભેંસ હતી, તેની પાડી છૂટી ગઈ, પાડી ડેશીનાં લુગડાં ખેંચવા લાગી અને ચાવવા લાગી. ડેશી જરા જાગી વિચાર કરે છે કે અરે ! આ શું. અડધી રાત્રે જમરાજા આવ્યા. હાય, હાય હવે આવી બની. એમ ડોશીને જાંતિ થઈ અને વળી બેલી ઉઠી કે કઈ રીતે જમ પાછા જાય છે? એમ ચિંતવી કહેવા લાગી કે અરે જમ! હું તે માંદી નથી પણ મારા પુત્ર માંદો છે. તેની પાસે જાઓ, પુત્ર તાવના સબબથી જાગતે હતે તેણે આ સર્વ હકીકતને નિશ્ચય કર્યો કે અહ! આ ડોશી સરવા સુતી છે તે પણ પોતાના પ્રાણુને હાલે ગણે છે, એટલું જ નહીં પણ મારા પ્રાણ કરતાં ડોશી પિતા www.kobatirth.org For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫). ના પ્રાણને હાલા ગણે છે. માટે પુત્રે વિચાર કર્યો કે-મૃત્યુના સમાન બીજે કઈ ભય નથી. વળી તે ઉપર બીજી વાત કહે છે – એક બાદશાહે એક વાંદરીને દીઠી કે જેની પાસે એક નાનું બચ્યું હતું. બાદશાહે વિચાર કર્યો કે વાંદરીને પિતાના પ્રાણ વહાલા હશે કે, બચાના પ્રાણુ વહાલા હશે! તેને નિશ્ચય કરવા વાંદરીને પકડી મંગાવી અને એક હાજમાં નાંખી તેમાં પાણું પૂર્યું. જેમ જેમ પાણી ચઢતું જાય તેમ તેમ વાંદરી કૂદવા લાગી. અંતે બચવાને એક આરો રહ્યો નહીં ત્યારે વાંદ રીએ બચ્ચાને નીચે મૂકી તેની ઉપર બેસી તરવા પ્રયત્ન કરવા લાગી. અહા ! આ ઉપરથી પણ વિચારવાનું કે, મૃત્યુ સમાન કેઈ બીજે ભય નથી. માટે મરતા જીવોને બચાવવાથી મેટું પુણ્ય બંધાય છે અને તેથી પરભવમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે માર્કડ પુરાણમાં લખ્યું છે. વળી મૃત્યુ સમાન કેઈ ભય નથી, તે ઉપર દ૧૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ષ્ટાંત જણાવે છે કે: એક નગરીમાં એક નૃપતિ રાજ્ય કરતા હતા. તેને પાંચ રાણીઓ હતી. એક દિવસ રાજા પાંચે રાણી સહિત ગેાખમાં બેઠા છે. તે નગર ચર્ચો જુએ છે. તેવામાં એક ચારને કાટવાળ ફ્રાંસી દેવા લઇ જાય છે, તે ચારને દેખી રાણીઓના મનમાં દયા ઉત્પન્ન થઈ. પ્રથમ રાણીએ રાજાને વિનતિ કરી એક દિવસ માટે છેડાવી, ખવરાવી પીવરાવી હજા૨ા રૂપીયા ખર્ચ કર્યો, ત્યારે ખીજા દિવસે ખીજી રાણીએ ચારને છેડાવી તેને મેવા મિષ્ટાન્ન ખવરાવ્યાં, ત્યારે ત્રીજા દિવસે ત્રીજી રાણીએ મને ચેાથા દિવસે ચાથી રાણીએ ચારને છેડાવ્યેા. પાંચમી અણમાનીતી રાણીએ રાજાને વિનતિ કરી કે–માપ મારા ઉપર પ્રસન્ન થઇ વર આપશેા, રાજાએ આજ્ઞા કરવાથી પાંચમી રાણીએ માગ્યુ કે, ‘આ ચારને મારી નાંખવા નહીં. એને અભયદાન આપે.’ રાજાએ તેણીનુ કહ્યું માની છેડી દીધા. પાંચમી રાણીએ ચારને પાતાના ઘેર મેલાવી શિખામણ આપી કે, પારકી વસ્તુ લેવામાં મહાપાપ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૭ ) ચારીના માલ ચંડાળે જાય છે. આ ભવમાં વર્ષ, મધન, ઈંદ્ઘન, તાડન, તન, કેદખાનાની સજા વિગેરે દુ:ખેા ઉત્પન્ન થાય છે. ચારને હૃદયમાં શાંતિ મળતી નથી. ચારી કરનાર નરકનાં રારવ દુઃખ પામે છે ચારીના માલથી કાઈ સુખી થયે નથી અને થવાના પણ નથી. ચારના કેાઇ વિશ્વાસ લાવતું નથી, ચારીથી દુનિયામાં કીર્તિના નાશ થાય છે, ચારી કરનાર માણુસ, ઘેાર પાપ કરતાં પણ ડરતા નથી. ચારને કાઇ શરણે રાખતું નથી. એક તલભાર ચારી પણ પ્રભુ જાણી શકે છે. ચેારી કરનાર માણસ એમ સમજે છે કે હું ચારી કરૂ છું તે કોઈ દેખી શકતુ નથી, પશુ જ્ઞાની મહારાજા દેખી રહ્યા છે, માટે ચારીનું પાપ મોટામાં મેટું છે. ચારી કરનાર માણુસ ઘાતકી હાય છે, ચારી કરનારને જીવાના નાશ કરવામાં ડર લાગતા નથી. ચારી કરનાર મનુષ્ય અંતે દુઃખ પામે છે. કોઇપણ વખતે કાર્યની વસ્તુ તેના માલીકને કહ્યા વિના લેવી નહીં. આ દુનિયામાં વારંવાર મનુષ્ય જન્મ મળનાર નથી, માટે પોતાનુ www.kobatirth.org For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૮ ) કલ્યાણ ઇચ્છવુ હાય તેા ચારીના વ્યસનને ખીલકુલ ત્યાગ કરવા જોઇએ. એ પ્રમાણે ચેારને શિખામણ આપી ચારી નહીં કરવી, એમ પ્રતિજ્ઞા કરાવી, રાટલા ખવરાવી વિદ્યાય કર્યાં. ચારે હજાર વખત પાંચમી રાણીને નમસ્કાર કર્યા, અને કહ્યું કે ત્રીજી ચાર રાણીઓ કરતાં ખરૂં સુખ તમાએ મને આપ્યું છે. બીજી રાણીએ એકેક દિવસ માટે છે।ડાવતી હતી; પરંતુ આવતા દિવસે તે! મારે મરવાનું છે એમ હૃદયમાં થયા કરતુ હતું અને તેથી ખાવાનું પશુ ભાવતુ નહાતુ, માટે તે ઉપકાર કરતાં આપના ઉપકાર માટે છે, અને આપે જીવિતદાન આપ્યુ. તેના ખદલા હું કોઇપણ વખતે વાળી શકવા સમર્થ નથી. આમ કહી ચાર પેપતાને સ્થાનકે ગયે. સુજ્ઞ મનુષ્યા ! આ દાંત ઉપરથી બહુ સમ જવાનુ છે. જીવતદાન આપવાથી આ ભવમાં અને પરભવમાં પ્રાણી શિવસુખ પામે છે. શ્રી શાંતિનાથ તીર્થંકરના જીવે પૂર્વભમાં પારેવાને જીવીતદાન આપ્યુ હતુ. ચક્રવત્તિ રાજા, અને શેઠના ગૃહે જન્મ, www.kobatirth.org For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૯) પાય કરવાથી થાય છે. અને અભયદાનથી મેટું પુય બંધાય છે. હાલના વખતમાં બંગાળામાં જીવતાં બકશે. એની ચામડી ઉતારવાને ઘાતકી ધક્કે ચાલે છે. આ ઘાતકી રિવાજને બંધ કરવા અમેરીકાના દયાળુ લેકેએ કલકત્તામાં ઘાતકી રિવાજ અટકાવનારી મંડળીનું ધ્યાન ખેંચ્યું છે. અમેરીકાના લેકે ધ્યાન ખેંચીને જ માત્ર બેસી રહ્યા નથી; કિંતુ તે કાર્ય પાર ઉતારવા માટેના ખર્ચમાં રૂા. ૨૨૯૧ ની રકમ પણ મેકલાવી આપી છે. પણ હકીકત એવી છે કેબંગાળાના ચામડાના વેપારીઓ એ ખ્યાલ ધરાવે છે કે, જીવતાં બકરાંની ચામડી ઉતારવાથી તે ચામડી લંબાવતા વધે છે અને તેથી તેને ભાવ પણ સારે આવે છે, જેથી જીવતાં બકરાંઓની ચામડી ઉતારવાને ધ બંગાળાના કેટલાક ભાગે માં ચાલે છે, અને ખાસ કરીને આ ધંધે મુજફર જીલ્લામાં ધમધોકાર ચાલે છે. આ ધધો ચાલતે અટકાવવાને સરકારનું પણ ધ્યાન ખેંચવામાં આવ્યું www.kobatirth.org For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૦) છે. આ ધંધાના સંબંધમાં અમેરિકામાં ન્યુયોર્કની એક ચામડાની પેઢીએ ગયા. ૧૯૦૬ ના અકઢાંખર માસમાં કલકત્તા ખાતેની પ્રાણીસ કટ નિવારણુ કપનીના સેક્રેટરી જોગ એક પત્ર લખ્યા હતા. જેની મતલબ એવી છે કે, હિંદના કેટલાક ભાગેામાં જીવ તાં બકરાંની ચામડી ઉતારવાના ધંધા ચાલે છે, તેને અટકાવવા તમે બનતું કરવા લાગ્યા છે. આ ક્રૂરતાની વાત જ્યારે અમેરિકામાં ફેલાઇ ત્યારે તે માનવામાં પણ આવી નહાતી, કારણકે હિંદુસ્તાનના જેવા કાઈ દયાળુ દેશ નથી, પશુ મળેલી હકીકત ઉપરથી જણાય છે કે એ ઘાતકી વધે! હિંદમાં હયાતી ભાગવે છે. તેના તરફ અમેા કરાડાવાર તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ છીએ, એ ધંધાને દાબી નાંખવા જે ઉપાયા લેવા પડે તેને ટકે આપવા અમે તૈયાર છીએ, અને તે વેપારને અટકાવવા અમે જે પગલાં લેવાં પડે તે લેવા તૈયાર છીચે. આ ઘાતકી રીવાજ અટકાવવા તમારી સરકાર તમને મદદ આપશે. બીજી પેઢીવાળાએ પશુ ઉપરના પત્રની www.kobatirth.org For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧) સાથે મળતાપણું બતાવી રૂપિયા મોકલાવી આપ્યા છે. જ્યારે અમેરિકાના લેકને પ્રાણીઓની દયા માટે આટલી લાગણી ફેલાઈ છે, ત્યારે હિંદવાસી ભારતબંધુઓએ આ વાતને ભૂલવી જોઈતી નથી. જેન કોન્ફરન્સ જીવતા કાચબાના શરીર પર થતી ક્રિયાથી જાણીતી થતાં તેમાંથી બનતી ચીજો નહીં વાપરવાને ઠરાવ કરી તેની સામે આખી જૈનકેમની દયાળુ લાગણ સતેજ કરી છે. તેવી જ રીતે આ ઘાતકી ધંધાને અટકાવવા અમેરિકાના ભાઈઓની માફક જૈન કોન્ફરન્સ તથા જેના દરેક મંડળે પિકાર ઉઠાવી નામદાર સરકાર તથા મુંગા પ્રાણુઓ ઉપર થતું ઘાતકીપણું અટકાવનારી મંડળીઓનું ધ્યાન ખેંચવું જોઈએ છીયે. જેવું પિતાને દુઃખ થાય છે, તેવું પરને પણ દુઃખ થાય છે. હજારે પ્રાણુઓની હિંસા કરવાથી, પ્રાણીઓના પોકારથી તથા ભયંકર પાપથી વરસાદ પણ બરાબર આવતું નથી. દુકાળ ઉપર દુકાળ પડવા લાગ્યા છે. ભયંકર રોગની ઉપત્તિ થવા લાગી છે. અજ્ઞાની પશુ સદશમનુષ્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૨) આ સૂક્ષમ જ્ઞાનને સમજી શકતા નથી, પણ નરકના દુઃખ ઘાતકી મનુષે બુમ પાડી જોગવશે. ત્યાં તેઓને કોઈ શરણ આપવાનું નથી, ઢેરોથી મનુષ્ય જીવી શકે છે, અને જાનવર હિંદની લત છે, એમ દેશી રાજાએ પણ સમજવા લાગ્યા છે. ગંડળના રાજાએ હેરે એ હિંદની દેલત છે, એમ સમજાવનારો હુકમ બહાર પાડ્યો છે. તેનો સાર નીચે પ્રમાણે છે કે આ દેશની વસ્તિને લગભગ પોણા ભાગ ખેતીવાડી ઉપર આધાર રાખનાર છે અને આ દેશની ખેતીવાડી, બળદ તથા પાડાથી ચાલે છે. એ પણ નવું કહેવાનું નથી. હકીકત આમ હોવાથી બળદો અને પાડાની માદાઓ, ગાય અને ભેંસને જેમ વધુ ઉછેર થાય તથા તેમને વધુ રક્ષણ મળે એમ આ દેશની ખેતીનાં સાધને સહેલાઈથી મળી શકે એ તે ખુલ્લું જ છે. આ ધોરણ અથવા તે તરવને નજરમાં રાખી આ દેશમાં પ્રાચીનકાળથી ઢોરને પાળનાર તથા ઉછેરનાર વર્ગની સંખ્યા મેટી જોવામાં આવે છે, અને તેઓ ઘણે ભાગે દેશના એવા www.kobatirth.org For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૩) ભાગમાં રહે છે કે તેઓને પિતાના જાનવરો ઉછે. રવાના કામમાં કુદરતી મદદ મળી શકે છે. પ્રાચીનકાળથી આવા લેકેને મદદ આપવા દરેક સત્તા પણ પિતાનાથી બનતું કરતી આવી છે. પણ આ દેશની કુદરતી હાજત નહીં સમજનાર તથા ખેતીવાડીનું રહસ્ય તેના ખરા અર્થમાં નહીં જાણનાર પરદેશી સત્તાના હાથથી ખેડુતોને તથા ખેતીવાડીનાં જાનવરેને મળવું જોઈતું ઉત્તેજન મળી શકતું નથી. ગા, સેંસેના નાશથી ખેતીવાડીની સ્થિતિ લાચાર થઈ પડી છે. પરદેશી અમલદારને ઘોડાઓ ઉપર વધારે શેખ હોવાથી દેશી રાજાઓ પણ તેઓનું અનુકરણ કરી ઘડાઓના શેખમાં હજારો રૂપીયા ખચે છે અને રાજ્યને ખજાને પણ ખાલી કરે છે. એવા રસ્તે કામ લેનાશ કાઠીયાવાડમાં બે ચાર રાજ્ય કર્તાએ દેવાદાર પણ થઈ ચુકયા છે. આ દેશમાં પહેલી જરૂરીઆત ખેતીવાડીના જાનવરની છે. તેની સમજણ દેશી રાજાઓને નથી, જેથી ઉલટું પરિણામ આવે છે. ગોંડલના રાજા પશ્ચિમની કેળવણું તથા www.kobatirth.org For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૪) આચાર વિચારના શોખીન છે, છતાં આ દેશની હાજતે શી છે? તેના પણ અભ્યાસી જણાય છે. અને તેથી જ પિતાના રાજ્યમાં ગાય, ભેંસ, બળદ, વિગેરે જાનવરને વધ નહીં કરવાનું જાહેરનામું બહાર પાડયું છે. હમણાંજ ગોંડલના દયાળુ રાજાએ મકાંનાં નાનાં બચ્ચાં જેઓ ચારો ન ચરી શકે તેવા હોય છે તેમને રક્ષણ મળી શકે તે હુકમ બહાર પાડી તે હુકમની વિરૂદ્ધ ચાલનારને શિક્ષા ઠરાવેલા છે. આ હુકમ બહાર પાડી નામદાર ઠાકોર સાહેબે એક રાજ્યવંશીની ફરજ અદા કરી છે. કેમકે ક્ષત્રી રાજાઓને એ ધર્મ છે કે-નિરપરાધી નિર્બળ જીનું સબળ શત્રુઓથી રક્ષણ કરવું. આ દેશના દુર્ભાગ્યે હજારે બકરાં ઘેટાં દરરોજ માંસાહારી પ્રજાને માટે ખોરાક તરીકે કસાઈ ખાતામાં કપાવાં લાગ્યાં છે, અને નાનાં બચ્ચાંઓને રખડતાં મુકવાથી નાશ થાય છે. ઘેટાં બકરાઓની સંખ્યામાં આવી રીતે ઘટાડે થવાથી આ ઉપગી જાનવરનું મૂત્ર અને લીંડીઓ જે ઉમદા ખાતર www.kobatirth.org For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫) તરીકે ગણાય છે, તે માંઘુ વેચાતાં તથા તેના ઘટાડા થતાં જમીનને ધાવાઈ જતા કસ વધુ ધાવાતાજ જાય છે અને તેથી ખેતીના પાક દરરાજ ઘટતા જાય છે. બીજા દેશીરાજ્યાએ ગોંડળ નામદાર ઠાકાર સાહેબના પગલે ચાની જાનવરાના થતા નાશ મટવવા જોઇએ. જણાવતાં ખુશી ઉપજે છે કે–કાઠીયાવાડ, ગુજ રાત, મારવાડ, મેવાડના કેટલાક રાજાઓ આ હાનિને કળી ગયા છે, અને તેમણે ઘેાડાના તખેલા ભરવા કરતાં ગૈાશાળાએ ભરવાની જરૂરીમાત સ્વીકારી છે. માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. જાનવરોની ક્રયા કરવી જોઈએ એમ અંત:કરણથી ઉત્પન્ન થયેલી દયાની લાગણી કહે છે. મરણુથી જીવાને બચાવવા ઉત્તમ જીવા પ્રયત્ન કરે છે. સ જીવાતે જીવિતવ્ય વ્હાલુ છે. એક વખત કોઇ એક ગૃહસ્થ કોઇ ડુંગરના પ્રદે શમાં ચાલ્યું। જાય છે, ત્યારે તે શેઠને રસ્તામાં ચાર www.kobatirth.org For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬). લાકે મળ્યા. ચારે ગૃહસ્થને મારવા લાગ્યા, ત્યારે શહસ્થ બોલ્યો કે, અરે ભાઈઓ! મને મારશે નહીં. તમારે ઘરેણાં વસ્ત્ર વિગેરે લેવાનું હોય તે લઈ જાઓ, પણ મને જીવતે જવા દે, ચારે કહેવા માંડ્યા કે, તને જીવતે જવા દેઈશું નહિં, ત્યારે ગૃહસ્થ શેઠ બે કે, ગમે તેમ કરી મને જીવતે જવાદો એમ ઘણું આજીજી કરી છૂટી ગયે. તે ઉપરથી સમજવાનું કે-મૃત્યુ સમાન ભય નથી. મંકડા સરખો નાનો જીવ પણ જ્યારે આપણે તેને પકડવા જઈએ છીએ. ત્યારે મરણના ભયથી નાશી જાય છે. જે તેનામાં જ્ઞાન ન હોય તે કેમ નાસી શકે? માટે સિદ્ધ થાય છે કે-મંકોડા સરખા નાના પ્રાણમાં પણ જ્ઞાન રહ્યું છે, અને જ્યાં જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. સુખ દુઃખની ચેષ્ટા કરે, સુખ દુઃખને જાણે, આ હારાદિક ગ્રહણ કરે તેને જીવ કહેવાય છે. કીડી, મંકેડા, જી, પુરા, વનસ્પતિ વગેરે સર્વ ને સમાવેશ રાશી લાખ છવાયોનિમાં થાય છે. પ્રીસ્તિ ધર્મવાળાઓએ ચોરાશી લાખ જીવનિની બાબત www.kobatirth.org For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પ૭) સમજતા નથી, કારણ કે તે પંથમાં તત્વની પ્રીલે - ફિનું સભ્ય જ્ઞાન નથી અને ઈશુ કંઈ મહાસવેશ કેવળજ્ઞાની નહેાતે અને તે અનાર્ય દેશને ધર્મ છે. યુરોપિયન પણ આર્યાવર્તન મહાત્માઓની સંગતિથી હવે સુધરવા લાગ્યા છે અને કેટલાક ભાજી પાલાને ખોરાક વાપરે છે. ઇંગ્લીશ મીડમ એનીબેસન્ટ કહે છે કે-જ્યારે ઈંગ્લાંડ આદિ યુરોપિયન લેકે હિંદુસ્થાનના રીતરીવાજ તથા ધર્મની રીલેસેફ્રિી ઉપર શ્રદ્ધાવાળા થતા જાય છે, ત્યારે અત્ર હિંદુસ્થાનના લેકે જાણે ઈંગ્લાંડનું જ સર્વ વર્તન સારૂં હશેજ એમ અજ્ઞાનથી જાણી ઈંગ્લાંડના કોના જેવું આચરણ કરે છે. ઈંગ્લાંડ વિગેરે દેશમાં દારૂ તથા માંસનિપેધક મંડળીઓ ઉત્પન્ન થઈ છે અને હજી થાય છે. ત્યારે આપણા હિંદુસ્થાનના બ્રાહ્મણ, વિષણુ સંપ્રદાય, વણિક વિગેરે લેકેમાંથી કેટલાક મગજના ઉખડેલા, ધર્મતત્વથી અજાણ, છાકેલા મનુષ્ય, પુણ્ય પાપને ભય રાખ્યા વિના ગુપ્તરીતે માંસ મદિરા વાપરે છે, એ કેટલી બધી અજ્ઞાનતા ! એ લોકોની શી ગતિ www.kobatirth.org For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) કરવાથી ૪ થશે તે કહી શકાતું નથી. માંસભક્ષણ ના નાશ થાય છે, એમ સર્વ તી કરા-પેગ ખરા, મહાત્માઓ, રૂષિયા વિગેરે કહે છે, શ્રી જૈન શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે, यदिहनात्मलाभं, लभते किल पादपो विनामूलं तह धम्मोवि जियाणं, न होइ नूगं दयाह विणा. १ જેમ ઝાડ મૂળ વિના પેાતાનુ જીવનરૂપ લાભ મેળવી શકતુ નથી, તેમ યા વિના જીવાને ધર્મ પણ થતા નથી, જ્યાં પશુઓનાં પેટ ચીરી માંસભક્ષ કરવું, તેનું લેાહી પીવું, હજારો પશુપાંખીઓના પ્રાણુ નાશ કરવા, અને હૃદય કાળું કરી ધર્મી નામ ધરાવવુ થાય છે, ત્યાં તેા કદી સત્ય ધર્મ કહેવાય નહીં. વળી કહ્યુ છે કે મોજ. यः खलु यथा तथा वा देहभृतो हंति विरसमारसतः सो दुश्कलश्करिछोली कवलियो भमइ भीमभवे, જે રડતાં પ્રાણીઓને જેમ તેમ કરીને મારી www.kobatirth.org For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) નાંખે તે લાખ દુઃખની રૂંવાટીથી વીંટાઈને ભયંકર સંસારમાં ભમે છે. વળી કહ્યું છે કે – कि ताए पढिाए, पयकोडीए पलालभूमाए, जं इतिअंन नायं, परस्स पीडा न कायव्वा. લાખ લેકે વા હજારો ગ્રંથપુસ્તક વાંચવાથી શું થયું ? જેણે એટલું પણ જાણ્યું નહી કે, પરજીવને પીડા કરવી નહીં તેનું અન્ય જ્ઞાન સર્વ નિરર્થક છે, વળી કહે છે કે – श्लोक. किं सुरगिरिणो गुरुमं, जलनिहिणो कि बहुज गंभीरं, किं गयणामो विसालं, कोम अहिंसासमो धम्मो. જેમ મેરૂ પર્વતથી કઈ મોટું નથી, અને સમૃદ્ધ www.kobatirth.org For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સમાન કેઈ ગંભીર નથી, અને આકાશ થકી કોઈ વિશાલ નથી, તેમ અહિંસા એટલે જીની દયા સમાન કેઈ ધર્મ નથી, વળી કહ્યું છે કે – . यावंति पशुरोमाणि, पशुगात्रेषु भारत, तावद् वर्षेसहस्त्राणि, पच्यन्ते पशुघातकाः શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, હે ભારત! જેટલાં મરનાર પશુઓના શરીરમાં રેમ છે, તેટલા હજાર વર્ષો પશુઓને મારનારાઓ તથા પશુઓનું માંસ ખાનારાએ નરકમાં કુંભી પાકમાં દુ:ખથી પચાય છે. વળી કહ્યું છે કે – વા. नय तिहुअणेवि पावं, अनं पाणाइवायत्रो गरुयं जं सब्वेविय जीवा, सुहेसियो दुक्खभीरुस्स. ત્રણ ભુવનમાં પણ જીવની હિંસાના સમાન કોઈ પાપ નથી. કારણ કે, સર્વ સુખના આકાં www.kobatirth.org For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ક્ષી છે. અને મરણના દુ:ખથી મીનારા છે, માટે શબ્ય જીવે કાઇ પણ જીવની હિંસા કરવી નહીં. વળી કહ્યું છે કે: જોજ. अहिंसा संभवो धर्मः स हिंसातः कथंभवेत् न तोयजानि पद्मानि जायंते जातवेदसः ક્રયાથકી ધર્મ ઉત્પન્ન થાય છે. તે હિંસાથી શી રીતે ઉત્પન્ન થાય ? અલબત્ત, થાયજ નહીં, જેમ જલ થકી ઉત્પન્ન થનાર કમળા, અગ્નિથકી ઉત્પન્ન થતાં નથી. વળી કહ્યું છે કે: જોજ. एकतश्चतुरो वेदा, ब्रह्मचर्यं तु एकतः एकतः सर्वपापानि, मद्यमांसं तु एकतः એક તરફ્ ચાર વેદ અને એક ૧૧ www.kobatirth.org તરક્ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૨) બ્રહ્મચર્ય, ખેતુ સમાન ફળ છે. તેમજ એક તક્ સર્વ પાપે। અને મદ્ય માંસ એક તરમ્. અલમત્ત, સર્વ પાપા કરતાં માંસ અને દારૂનું પાપ વિશેષ છે, વળી કહ્યુ છે કે— મોજ. मधे मांसे मधुनि, नवनीते तक्रतो बहिनते उत्पद्यते विलीयंते, सुसूक्ष्मा जंतुराशयः માંસ મદિરા માખણુ આફ્રિમાં તેના આકારના જેવડા જતુએના સમૂહેા ઉત્પન્ન થાય છે, અને વળી તેમાં નાશ પામે છે, અને માંસ મદિરાના ભક્ષણથી સાત્વિક ગુણના નાશ થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને જે મનુષ્ય જીવાની યા પાળે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે કહે છે કે— ૉજ. यस्याशये तिष्ठति जीवरक्षा, मूलंजिनोक्तः प्रवरोहिधर्मः सुरासुरोर्वीपतियक्षरक्षो, - भूतादयस्तस्य वशीभवंति www.kobatirth.org For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩) જે ભવ્ય પુણ્યવંત જીવના હૃદયમાં વીતરાગ ભગવતે કહેલી જીવાની રક્ષા વસેલી છે તે જીવ, જીવાની રક્ષા કરીને પરભવમાં મોટા સ્થાને ઉત્પન્ન થાય છે, અને ત્યાં તેના વશમાં દેવ, અસુર, રાજા, ચક્ષુ, રાક્ષસ, માદિ, સર્વ પ્રાણીઓ થાય છે. જીવની રક્ષા કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. અને તે પુણ્યથી ધન સપત્તિ, નિગી શરીરની ઉત્પત્તિ થાય છે. તે બતાવે છે. ો. वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रचंति पुण्यानि पुराकृतानि જ્યાં વાઘ, ચિતરા આદિ હિંસક જાનવરેા વસતાં હાય તેવા વનમાં તથા રણમાં તથા શત્રુના વર્ગોમાં તથા જલમાં તથા અગ્નિની આગ લાગી હેાય તેવા ઘરમાંથી ખચી જવુ, મોટા સમુદ્રમાં ઝાઝ, વહાણુ આંગએટમાં એશી ગયા હાય અને ત્યાં ઉત્પાત થવાથી અચી જવું, અથવા પર્વતના શિખર ઉપર ચડી બેઠા www.kobatirth.org For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૪ ) હાય ત્યાં અકસ્માતથી બચી જવું એ સર્વે, પૂર્વભવમાં કરેલા પુણ્યનું માહાત્મ્ય છે અને પુણ્ય પશુ જીવની દયાથી ઉત્પન્ન થાય છે. વળી જીવદયા આદિ ધર્મ કરવાથી જે ફળ થાય છે, તે જણાવે છે. હા. धम्मेण कुलप्पसूह, धम्मेण य दिव्वरुवसंपत्ती 'धम्मेण धणसमिद्धी, धम्मेण सुविध्यडा कीत्ति - १ धम्मेण धरण विउलं, आउ दीहंच सुहंच सोहग्गं, दारिद्द दोहग्गं, अकाल मरणं अहम्मे ભાવાર્થજીવની દયા કરવી, મદિરાનેા ત્યાગ કરવા, મરતા પ્રાણીઓને બચાવવા, ગરીબેને મદદ કરવી એ આદિ ધર્મ કૃત્યથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે. મનહર દિવ્ય સ`પત્તિ પણ ધર્મ કર્મોથી પમાય છે. કેટી આદિ ધન પામવુ તે પશુ ધર્મથી છે, જગતમાં સારી રીતે કીર્તિના વિસ્તાર પણ ધર્મથી થાય છે. પગલે પગલે લક્ષ્મીની પ્રાપ્તિ પણ પુણ્યથી થાય છે. લાંખા વર્ષ સુધી સુખ સમાધિપૂર્વક www.kobatirth.org For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૫ ) જીવવુ, રૂડું” સાભાગ્ય પામવું, ઇત્યાદિ સર્વ પુણ્યનાંજ ફળ છે. દરિદ્રાવસ્થા, દાર્ભાગ્યતા, અકાલ મૃત્યુ, રાગીપણુ, ઇત્યાદિ દુઃખા પાપ કર્મ થી ઉત્પન્ન થાય છે. માટે વિવેકી જનાએ દયાની દ્રષ્ટિ શખી કાઇપણ જીવાના ઘાત કરવા નહીં, અને માંસ વિગેરે અશુચિ મયપદાર્થોનું ભક્ષણ કરવું નહીં, સર્વ દેશના તથા સર્વકાળના મહાપુરૂષો સાક્ષી પુરે છે કેમાંસાહારથી મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ કરી શકવા અસમર્થ થાય છે. અંત:કરણની શાંત દયા ભાવવાળી જેસ્થિતિ છે તેજ આત્માની ઉન્નતિ કરવા સમર્થ થાય છે, અને માંસાહાર તા મનુષ્યને ક્ર, અશાંત, વિકાળ, જય આદિ વિવિધ દોષોથી યુક્ત કરતા હોવાથી તેને ત્યાગ કરવા જોઇએ. આ વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણ પાશ્ચાત્ય પ્રજાઓ છે. તે યુરોપીયન લેાકેા પ્રવૃત્તિમાં ગમે તેટલા મગળ વધેલા છતાં તેની અસાધારણુ અશાંતિ, વિકળતા, ન્યાયાન્યાયમુદ્ધિ રહિતતા, સ્વાર્થ સાધવામાં તથા અન્યનું નિકંદન કાઢવા માં કુશળપણું, અંત:કરણમાં કામળતાની ન્યૂનતા www.kobatirth.org For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬) અને ક્રૂરતાદિ દોષા તેમના વિશ્વપ્રસિદ્ધ છે. ત માંસાહારી મનુષ્યની વાણી અને આચારમાં પૃથ્વી અને આકાશ જેટલું અંતર છે, તે માંસાહારીઓ ક્યારે કાના ગ્રાસ કરી જશે તેનુ અનુમાન બુદ્ધિમાન લેાકા પણ કરી શકતા નથી, જનાવરોની સૃષ્ટિનું અવલાકન કરનારને પણ માંસાહારી પશુઓના સ્વભાવમાં તથા વનસ્પતિને માહાર કરનાર પશુઓના સ્વભાવમાં માટેા તફાવત લાગશે, સિહ વાઘ વરૂ સર્પ વિગેરે માંસાહારી પ્રાણીઓ કેટલાં અશાંત વિકાળ ભયંકર ક્રૂર અને ન્યૂન બુદ્ધિવાળાં હાય છે; કેવળ માંસાહાર ઉપર રહેનારા આ પ્રાણીઓથી મનુષ્યને કેટલા થાડા લાલ થયે છે. એથી ઉલટુ વનસ્પતિ આહાર ઉપરનિર્વાહ કરનારા હાથી, ઉંટ, ઘેટાં, ગાય, ભેંસ, બળદ ખચ્ચર વિગેર અસ ખ્ય પ્રાણીએ કેવાં શાન્ત અને બુદ્ધિવાળાં હાય છે અને તે કેવાં મનુષ્યના ઉપયેાગમાં આવે છે ! ગા યનું છાણ, ભેંસનું છાણુ, બકરીની લીંડીએ વીગેરે ખાતરથી કેવું ખેતરમાં અનાજ ઉગી નીકળે છે!! www.kobatirth.org For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) અને તેથી જગને કેટલો બધો લાભ થાય છે? સિંહ, વાઘ, વરૂ, કે સાપ આદી જાનવરો જે માંસ ખાનારાં હોય છે તે જગતના કંઈપણ ઉપગમાં આવતાં નથી. વળી વિચારે કે ઘડા, હાથી, ઉંટ, ઘેટાં, ગાય, ભેંસ, બકરાં ગધેડાં, બળદ, ખચર વગેરે પશુઓ ન હોય તે મનુષ્યના વહેવાર કેવા અટકી પડે? એવાં ઉપગી જનવરાનાં શરીર ફાડી માંસ ખાનારા ઘાતકી લેકે જગતનું કેટલું બધું બૂરું કરે છે? પશુ કે જે મનુષ્યનાં ભાંડુએ છે, તેમનાં મુડદાં ખાઈને પિતાના શરીરને મલીન અને ભ્રષ્ટ કરનારા કોણે મનુષ્ય, શાન્ત સારિવક, દયાળુ, પ્રેમાળ, ન્યાયી, પરે પકારી, ક્ષમાશીલ રહી શકે? અલબત્ત ન રહી શકે, સર્વે જગત્ના પ્રાણીઓને પોતાના આત્મા સમાન માન્યાસિવાય આધ્યાત્મિક જીવન ભેગવી શકાતું નથી. માટે ધર્મના ઉપર જેઓ પાર રાખે છે. તેમણે આ માંસભક્ષણરૂપ મહાપાપથી દૂર રહેવું. માંસ ખાનારા લેકે પ્રથમ તે પોતાના આત્માને પાપથી મલીન કરે છે અને દુનિયાના ઉપગમાં આવનાર જાનવ www.kobatirth.org For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) રાના નાશ કરી જગતનું પણ ભૂડ કરે છે, તે ઇશ્વર સિદ્ધ પરમાત્માથી કંઇ અજાણ્યુ નથી. વળી કહ્યુ છે કે: આહારશુદ્ધયાસવપ્રકૃતિશુદ્ધિ” આહારની શુદ્ધિથી સત્ત્વ પ્રકૃતિની શુદ્ધિ થાય છે, માંસ અને દારૂ, સત્ત્તપ્રકૃતિના નાશ કરે છે, માટે દરેક મનુષ્યોએ તે આહારના ત્યાગ કરવા જોઇએ, વળી મહાભારતમાં કહ્યું છે કે, મોજ. याशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर ! ताशी सर्वभूताना, मात्मनः सुखमिच्छताम् શ્રીકૃષ્ણે પાંડુપુત્ર યુધિષ્ઠિરને કહે છે કે—હે યુવિષ્ઠિર ! જેવી પાતાના શરીરઘાતથી તીવ્રવેદના થાય છે, તેવી સુખને ઇચ્છનારા સર્વપ્રાણીઆને વેદના ઉત્પન્ન થાય છે. મા ઠેકાણે ભેદ સહિત જણાવવું પડે છે કે ગાલની તરફ વિદ્વાન ધી નામ ધરાવનાર બ્રાહ્મણા માછલાં www.kobatirth.org For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૯). દારૂ વિગેરેનો ઉપયોગ કરે છે. આ દેશમાં કસાઈના ઘરમાં પણ અદબથી કામ થાય છે. ત્યારે તેણી તરફ બ્રાહણે જલડી તરીકે માછલાં વિગેરેને ગણું તેનું ભક્ષણ કરે છે. તેવાઓને બ્રાહ્મણને ઠેકાણે ચાંડાલે કહેવામાં કોણ અચકાય ? માંસ અને દારૂ પીનારને બ્રાહ્મણ કહી શકાય નહીં. વળી તેજ પુરાણમાં કહ્યું છે કે – श्लोक. अहिंसा परमो धर्मस्तथा हिंसाऽपरंतपः अहिंसा परमं ज्ञानं, अहिंसा परमं पदं ।। જીવની હિંસા કરવી નહીં તેજ મેટામાં માટે ધર્મ છે. તથા અહિંસા એટલે દયા તેજ મેટામાં મેટું તપ છે. અહિંસાજ પરમ જ્ઞાન છે. અત્ર સમજવાનું કે હાથમાં કુરાન, વેદ, મોટાં મોટાં શાસ્ત્રો રાખી વાંચતા જઈએ અને બમ પાડતાં બકરાં વગેરે પશુઓના ગળા ઉપર છરી મારવી. આ શું ? આવું www.kobatirth.org For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦ ) અઘાર પાપ કરનારને કાણુ જ્ઞાની કહે? અલમત્ત, તે જ્ઞાની કહી શકાયજ નહિ. વળી ઇતિહાસ પુરાણમાં કહે છે કે:-- ફોનઃ अहिंसा परमं दानं, अहिंसा परमेा दमः अहिंसा परमो यज्ञस्तथाऽहिंसा परं श्रुतं | www.kobatirth.org જીવની દયા એજ મોટામાં મોટું દાન છે. અન્યના પ્રાણનું ભક્ષણ કરવું એજ માટામાં મોટુ પાપ કરી સુવર્ણ વિગેરેનું દાન આપનાર પવિત્ર થતા નથી. જીવની ઢયા કરવી, તે ઉત્કૃષ્ટ ક્રમ છે. જીવાની હિંસા કરવી નહીં તેજ માટેા યજ્ઞ છે. જે મનુષ્યેા યજ્ઞમાં ખકરાં વિગેરે પશુઓને હામે છે તે યજ્ઞ કહેવાય નહીં પણ તે.તે નરકના કુંડ છે. જીવની દયા કરવી તેજ ઉત્કૃષ્ટ શ્રવણ શ્રુત છે. વળી આગળ જણાવે છે કે: - For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) श्लोक. तिर्यगयोनिसहस्रेषु, प्राप्य जन्मः पुनः पुनः अंत्यजातिषु जायंते, पुरूषाः प्राणहिंसकाः જાનવરોની હિંસા કરનારા પાપી મનુષ્ય પશુ પંખી જલચર વિગેરે તિર્યંચ નિમાં હજારો વખત અવતાર લઈ છેવટે ચમાર, વાઘરી, ભંગી, ખાટકી આદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે, આ વાત ખરેખર સત્ય છે. હજારો શાસ્ત્રોનાં પ્રમાણુ મિજુદ છે. વળી તેજ પુરાણમાં આગળ કહે છે કે सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् ॥ सर्व यज्ञफलं चैव, नैतत् तुल्यमहिंसया ॥ સર્વ વેદનું જ્ઞાન કરવું, અને સર્વતીર્થોનું પૂજન કરવું અને સર્વયોનું ફળ પણ જીની. હિંસા નહીં કરવાથી જે પુણય ઉત્પન્ન થાય છે તેની બરાબર નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૨) વળી તેજ પુરાણમાં આ પ્રમાણે કહે છે કે श्लोक. शुक्रशोणितसंभूतं, ममेध्यमांसमुच्यते यस्मादमेध्यसंभूतं. तस्मात् शिष्टैर्विवर्जितम् વય અને લેહીથી (રૂધિરથી ) બનેલું માંસ વિષ્ટ સમાન કહ્યું છે. માટે વિષ્ટાથી ઉત્પન્ન થયેલું માંસ શિષ્ટ પુરૂએ ત્યાગ કરવું જોઈએ. બકરાં, ગાડરા, માછલાં વિગેરેના શરીરમાં તેનું વીર્ય ભરેલું છે અને તેની સાથે રૂધિર ભરેલું છે, અને તેના શરીરમાં મિશ્રિત વિષ્ટામૂત્ર પણ સાથે ભરેલું છે. માટે પવિત્ર પુરૂષાએ પિતાના મૂત્ર અને વીર્યસમાન અપવિત્ર ખરાબ ગણી તેના સામું પણ જેવું નહિં. વળી જે દેવતાને ભેગ આપવાના નિમિત્તે કરી જે પ્રાણીને નાશ કરે છે અને માંસ ખાય છે તેને શાસ્ત્રકાર શિક્ષા દર્શાવે છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७) श्लोक. देवानामयशो दत्वा, कृत्वा प्राणिवघं नराः ये भक्षयति मांसानि, ते प्रत्यधमां गतिम् १ आकाशगामिनो विप्राःपतिता मांसभक्षणात विप्राणां पतनं दष्ट्वा, त्याज्यं मांसं विवेकिभिः२ शुक्रशोणितसंभूतं, मांसं यो खादते नरः ।। जलेन कुरुते शौचं, हसति तत्र देवताः ३ किं जापहोमनियमै स्तीर्थस्नानश्च भारत यदि खादंति मांसानि, सर्वमेतन्निरर्थकम् ४ हिंसाप्रवर्धकं मांस, अधर्मस्य च वर्धकं दुखःस्योत्पादकं मांस, तस्मान् मांस न भक्षयेत् ५ જે અજ્ઞાની મનુષ્ય દેવતાઓને અપયશ આપીને પ્રાણિવધ કરે છે. એટલે દેવતાને બળીદાનના નિમિત્તે પાડા બકરાં કુકડાં વિગેરેને મારી નાંખે છે તે દેવતાઓને અપયશ (અપકીતિ) આપીને અધ. મગતિમાં ચાલ્યા જાય છે. કારણ કે અમુક દેવ www.kobatirth.org For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૪), અમુક ભરવા અમુક રૂદ્રાણુ અમુક જોગણીઓને પાડે ચડાવું છું. અને હે દેવી ! વા ભરવ! તમે તેને જોગ લેજે, અને અમારું કાર્ય સિદ્ધ કરજો અને અમારી શાંતિ રાખજે. આમ અજ્ઞાનતાથી અવળે માગે ચડી જઈ બીચારા મનુષ્ય, જાનવરોના પ્રાણને નાશ કરે છે, અને અંતે પાપથી ભારે થઈ અધમ ગતિમાં જાય છે. ઘણે સ્થાને ગામડાઓમાં વા શહેરમાં પગ વા કેગળીયું ચાલે છે, ત્યારે કેટલાક જડભુવાએ ડેળ કરી ધુણવા મંડી જાય છે, ત્યારે લેકો જાણે છે કે એનાં શરીરમાં માતા આવ્યાં છે. ત્યારે ભેળા લેકે પગે લાગીને કહે છે કે માતાજી!! તમે કોણ છે ? ત્યારે ભુ ના ભુવેણુ માથું હલાવીને કંઈક દમ દેખાડી બેલે છે કે અરે હજી સુધી તમે અમારાથી અજાણ્યાં છો? તમે સમજશે નહિં તે તમારા ગામનું ખરાબ ખેદાન મેદાન થઈ જવાનું ત્યારે ભેળા લેકે પાઘડીએ ઉતારી અનિષ્ટ દૂર કરવા કરગરીને કહે છે ત્યારે કહે કે મારા નામનું નિવેવ કરજે, એક બકરો અને એક પાડો www.kobatirth.org For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૫) ચડાવજે. એટલે તમને ખીલી ખટકો થશે નહીં. અમે જોગીએ છીએ. ગામેગામ ફરવા નીકળ્યા છીએ. આમ કહે ત્યારે લેકે બકરાં અને પાડાઓને મારો નાંખે. અંતે જુઓ તે લેગ વા કાગળીયું કંઈ શાંત થતું નથી. ઉલટું પેલું ધુણનારું માણસ વહેલું પ્લેગમાં વા કે ગળીઆમાં મરી જાય છે. ભુવાએ ખેટું ધતીંગ કરી ભેરવ ગિનીનું નામ દઈ પ્રાણીઓને નાશ કરાવ્યું તેથી ઉલટે અપજશ તે દેવતાઓને અપાવે છે, અને નાહક લોકમાં એવા દેવેની લોક નિંદા કરે છે. ઉલટું દેવતાઓને અપયશ મળે છે. આ પંચમકાળ કે જેને કલિયુગ કહે છે, તેમાં હાલ ઘણા ખરા પાપી અને અધમ જીની ઉત્પત્તિ થાય છે, અને વળી તેમાં પણ પાપી લેકે લાખે કરેડે જાનવરને દરેક વર્ષે માંસને માટે મારી નાંખે છે, તેથી મોટું પા૫ ઉપાર્જન કરે છે, અને તેથી ઉગ્ર પાપ આ ભવમાં પણ ઉદયમાં આવે છે. તેથી પાપના ઉદયે દેશમાં દુકાળ રોગ વિગેરે અનેક ઉપદ્રવ થયા કરે છે. માટે જે પોતાનું તથા પરનું ભલું ઈચ્છવું www.kobatirth.org For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬). હોય તે લેકેએ જાનવરોને મારી નાંખવાનું છોડી દેવું અને તેની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરવી. વળી માંસને ખાનારાઓ તપ, યજ્ઞ, દાન, કરે છે તે તથા સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા, નિર્વાણ પામવાની ઈચ્છા આદિ સુખકર કાર્યો કરે છે તે પણ તેઓનાં નિરર્થક થાય છે. કારણકે – निर्वाणं देवलोकं वा, प्रार्थयतीह ये नराः न वर्जयंतिमांसानि, हेतुस्तेषां निरर्थकः ।। અહ૫ માંસ પણ ઘોર નરકકારને આપે છે. तिलसर्षपमानं तु, यो मांसं भक्षते नरः स याति नरकघोरं, यावच्चंद्रदिवाकरौ ।। તલ તથા સરસવના દાણુ જેટલું માંસ જે માણસ ભક્ષણ કરે છે, તે માણસ “ચંદ્ર સૂર્ય ” રહે ત્યાં સુધી નરકમાં પડી મહા દુઃખ વેઠે છે. માંસ ભક્ષણ કરવાથી “ઉભય ફલને નાશ સમગ્ર સુખને અંત ને ધર્મને લેપ થાય છે. વળી www.kobatirth.org For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭). હિંસાનું ફલ પણ માંસ ખાનારને પૂર્ણ રીતે મળે છે. હિંસા કરવાથી શા શા ગેરફાયદાઓ થાય છે એ જણવીએ છીએ. હિંસા એજ અધર્મ, હિંસા એજ બુદ્ધિ બંશ,હિંસા એજ અશર્મ,હિંસા એજ નરક દ્વાર, હિંસા એજ અજ્ઞાન, હિંસા એજ કર્મ નિાવવા સર્વથા પ્રાણુની હિંસા એજ ધર્મને ધરામાં ધક્કો મારનાર છે, કુલાચાર છે એમ જાણી અજ્ઞાનતાને લીધે જે અજ્ઞાનીઓ હિંસા કરે છે તેઓને તેઓની કુર્તવ્યતાને નિવારવા શાસ્ત્રકારોએ સર્વજ્ઞ આવી રીતે શાસ્ત્રને નીતિ માર્ગ દેખાડે છે કે. આકાશગમન કરનારા બ્રાહ્મણે પણ માંસભક્ષથી પતિત થયા. માટે વિપ્રેમનું પતન દેખી વિવેકી જનેએ માંસનો ત્યાગ કરવો. વીર્ય અને શોણિતથી ઉત્પન્ન થએલું માંસ જે ખાય છે અને જે જલવડે સ્નાન કરે છે તેને દેખી દેવતાઓ હસે છે. અહીં માંસભક્ષણથી જેનું અંતર ૧૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) મલીન થયું છે. એવા માણસે હારી નદીઓમાં સ્નાન કરે તેા પણ શી રીતે શુદ્ધ થાય ? વળી મહાભારતમાં કહ્યું છે કેઃ— જોજ कामांसं क शिवे भक्तिः क्ामयंक भवार्चनम् मद्यमांसानुरक्तानां, दूरे तिष्ठति शंकरः १ કયાં માંસ ભક્ષણ અને કયાં શિવની ભક્તિ ! ! અને ક્યાં મદિરા અને કયાં શિવનુ' પૂજન. અલબત્ત, માંસ અને દારૂ પીનારાએ થકી શંકર ક્રૂર રહે છે. વળી કહ્યુ છે કેઃ— મોજ. किं जापहोमनियमै, स्तीर्थस्नानश्च भारत ! यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् १ હું ભારત ! જો માંસ ખાય છે તે પછી જાપ, 9 www.kobatirth.org For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૯) હામ તીસ્નાનથી અને નિયમવડે શું? અલબત્ત તે સ માંસ ખાનારને નિરક છે, વળી કહ્યુ છે.- श्रूयते यानि तीर्थानि त्रिषु लोकेषु भारत ! ! तेषु प्राप्नोति समानं, यो मांसं नैव भवति १ હું ભારત ! ત્રિલોકમાં જેટલાં તીસ્થાન છે, તેટલાં સર્વ તીર્થમાં માંસ જે ખાતા નથી તેણે સ્નાન કર્યું સંભળાય છે. માંસ ખાનારની પરભવમાં કેવી સ્થિતિ થાય છે તે દર્શાવે છે. ૉજ. જે માંસ ખાય છે, તે ષ્યવાળા થાય છે, તથા દરિ ગુલામગિરીથી આજીવિકા કુળમાં જન્મ ગ્રહેણુ કરે છે. તમાં કહ્યું છે. अल्पायुषो दरिद्राथ, परकर्मोपजीविनः कुकुलेष्वेव जायंते, ये नरा मांसभक्षकाः १ પરભવમાં અલ્પ આયુથાય છે, તથા પારકી ચલાવે છે, તથા નીચ આ પ્રમાણે મહાસાર www.kobatirth.org For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) માંસભક્ષણ કરવાથી બુદ્ધિને ભ્રંશ થયે છતે વિવાનો નાશ થાય છે. વિદ્યાને નાશ થવાથી વિવેક તથા પાત્રતા નાશ પામે છે. પાત્રતાને વિનાશ થયાથી ધનને નાશ થાય છે. ધનને નાશ થતાં દરિદ્રાવસ્થા પ્રાપ્ત થાય છે ને દરિદ્ધાવસ્થા પ્રાપ્ત થયાથી ધર્મ કરે મુશ્કેલ થઈ પડે છે. ધર્મના અભાવે અનિષ્ટ કર્મોના લેતા થવું પડે છે. અને વળી કહ્યું છે કે – श्लोक. अहिंसा सर्वजीवानां, सर्वज्ञैः परिभाषिता इदं मूलं हि धर्मस्य, शेषस्तस्यैव विस्तरः ।। પ્રાણીઓના ઉપર અહિંસા પણુએ વર્તવું, એજ ધર્મનું સત્ય મૂળ છે. એથી શેષ વિવર્ણ છે તે તે તેને વિસ્તાર છે. સર્વથા અહિંસા છે એ જ ધર્મ છે. જે જી કેલેરા આદિ રોગના ઉદ્દભવે બિચારાં કંગાલને (બકરાં પાડાં આદિને) મારવા www.kobatirth.org For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) વડે અથવા વધારાએ હોમવાને લીધે શાંતિ થાય છે એમ જાણી તેઓને વધ કરી નાખે છે તેનું ખરેખર અજ્ઞાન છે. કારણ કે, हिंसा विनायजायत, विघ्नशांत्यै कृतापि हि कुलाचारधियाप्येषा, कृताकुलविनाशिनी શાનિતને માટે કરેલી હિંસા શાન્તિના ફલને ન આપતાં અનિષ્ટ ફળ આપનારી થાય છે. તે અમારા કુલને આચાર છે, એમ જાણું કરેલી હિંસા કુલને વિનાશ કરે છે. મુસલમાનો બકરી ઈદને દહાડે બીચાશે કંગાલ બકરાંઓને ધર્મને આચાર છે એમ ગણું વધ કરે છે. મનુષ્યએ કરેલી હિંસા તેઓને અનિષ્ટ ફલને આપનારી થાય છે. તેમ કલેરા જેવા મરકીના સમયે જે અજ્ઞાનીઓના અજ્ઞાનથી હિંસા થાય છે, હિંસા કરે છે, તેઓને પણ સારૂં ફળ ન આપતાં કરેલી હિંસા કુળનું નિકંદન કરનારી થાય છે. હિંસા છે તે સર્વથા કુલ નાશકારિણી ને કુલાચાર તથા બુદ્ધિને ભ્રશ કરનારી છે. બુદ્ધિના અંશે, www.kobatirth.org For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) વિદ્યાના લાપ, વિદ્યાના લીધે વિનય વિનાશ, વિનય નાશે. પાત્રતાના અભાવ, પાત્રતાના અભાવે ધનના નાશ, ધનના નાગે દરિદ્રતા, દરિદ્રતાને લીધે ધર્મનું ધરારાળ, ધર્માભાવે સત્ય અને નીતિના લેાપ, સત્ય નીતિના લેાપે અધમ તથા નઠારાં કમ, નઠારાં કર્મ મરીને નરકમાં જાય ને અસહ્ય દુઃખના ભાક્તા અને જીવેાની હિંસા છે એજ નરકનુ કારણ છે. માટે સર્વથા તેના ત્યાગ કરવા. વળી શું દેવે પશુઓના ઉપહારેજ ખુશી થતા હશે ? · ના ના એ તે અજ્ઞાનીઓની અજ્ઞાનતા છે. પેાતાને સ્વર્ગ મળશે એમ જાણી મૂઢા, ઉલટા નરક ગતિમાં પડવાને માટે અનૌતિ પંથને સેવે છે. કહ્યુ છે કેઃ— " देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा नंति जंतून् गतघृणा, घोरां ते यांति दुर्गतिम् દેવને ઉપહાર(લેટ) આપવાના મીષે અથવા યજ્ઞ યજનના મીષે જેઓ નિર્દય થઇ પશુઓને મારે છે, તે સ્વગ સુખ ન લેતાં નરકમાં હજારો વર્ષ સુધી www.kobatirth.org For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) મહાવેદના વેઠે છે. નરકમાં અસહાદુઃખ વેઠતા. મહા રૂદન આક્રંદ કરતા પોતાના પૂર્વે કરેલાં કાર્યોને પસ્તા કરે છે તે વખતે વિમાસણ થાય છે. માટે મહાદુઃખને આપનારી, સર્વ સુખને હરનારી, સ્વર્ગને તજાવનારી, મુક્તિમાર્ગથી વિમુખ રાખનારી, જ્ઞાનીઓના સંગને તજવનારી, ધર્મને ધામાં દાબી, દેનારી, અધર્મમર્મને, કર્મના અસહ્યાદુખને પ્રગટ કરનારી, અજ્ઞાનાંધકારને ફેલાવનારી, યશ કીર્તિને કલંકિત કરનારી, જીવોની હિંસા સર્વથા સુખને અંત આણનારી છે. તેથી શ્રેયપંથસાધક ધમ વર્ગોએ હિંસાને સર્વથા ત્યાગ કર. વળી કહ્યું છે કે – न विना जीवघातेन, मांसं भवति कुत्रचिव जीवघातस्तु न श्रेय, स्तमात्मास परित्यजेत् ॥ જીવનો ઘાત કર્યા વિના માંસની પ્રાપ્તિ થતી નથી. જીવ ઘાત છે તે કલ્યાણકારી નથી, તેથી સર્વદા માંસને ત્યાગ કરવો. મનુએ પણ કહ્યું છે કે – www.kobatirth.org For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) न भक्षयति यो मांसं, न हन्यामचधातयेत् समित्रं सर्वभूतानां, मनुःस्वायंभुवोऽप्रवीत् જેઓ માંસનું ભક્ષણ કરતા નથી અને જે માંસ માટે પશુઓને ઘાત કરતા નથી તેઓ સર્વ પ્રાણુંએના મિત્ર ગણાય છે. સંસકૃત પ્રેસર મેકસમૂલરનું નામ આપણું સર્વને જાણીતું છે. તેઓએ પોતાનું જીવનચરિત્ર બહાર પાડયું છે. તેમાં તેઓએ શિકાર કરવાનું કેમ છોડી દીધું? તે પૃષ્ઠ પર-૭૮ માં જણાવવામાં આવ્યું છે. તે જણાવે છે કે હું જ્યારે બાર વર્ષની ઉમરને હતું, ત્યારે મારા પિતામહની સાથે તેઓની નાની ગાડીમાં બેસીને જતું હતું. મારા પિતામહની દ્રષ્ટિ ઝાંખી હોવાથી તેઓ જે શક્યા નહીં, અને બે નાનાં બચ્ચાંવાળી બતક તેઓના હાથથી કાળધર્મ પામી. પ્રથમ તે માતાને વિવિલાટ અને પછી તે બચ્ચાંને વિલાપ હદયદક હતાં. આ દહાડેથી મેં કઈ દિવસ પણ શિકાર www.kobatirth.org For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૫ ) નહીં કરવાના નિર્ણય કર્યો, હું મારા આ નિણું યને વળગી રહેા છું. જો કે મારી મશ્કરી કરવામાં આથતી હતી. મારી પછવાડેની જીંદગીમાં અને મારા પિતામહુના દેહત્યાગ પછી શિકારની ખીલકુલ દેવ નહાતી. તાપજી પ્રસંગે ખતકની ચીસ અને બચ્ચાં કે જે પોતાની મરણ પામેલી માની પાસેથી ખસવાને પ્રયત્ન કરતાં હતાં તેના સ ંતાપની છાપ હેજી મારા મનને વિષે રહી ગએલી છે. આવા યુરાપીયન પ્રાસ્તિ મતના હજારો વિદ્વાના પણ હવે યાપમ સ્વીકારે છે. ત્યારે અહિંના અજ્ઞાની લેાકી દારૂપાન, માંસ શક્ષણ જેવી ખરાબ વસ્તુઓ પર રૂચિ ધરાવે છે તે અસાસકારક છે. માંસ ખાનારા લેાકા, પાતે પાપ કરીને બેસી રહેતા નથી, વળી તેમનાથી ઉલટુ તેમના સંગમાં આવનારા લાકા ઘાતકી અને છે. માંસભક્ષણુ મોટામાં માઢુ પાપ છે. કોઈ પશુ જાતના ધર્મપુસ્તકમાં માંસ ખાવાનું લખ્યું નથી, બાઈબલમાં પણ માંસ ખાવાનુ લખ્યું નથી. કાઈ પણ હિંદુધર્માંના પુસ્તકમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) માંસ ખાવાનું લખ્યું નથી. માંસના વેચનાર, માંસ ખાનાર, ને માંસને માટે જીવના ઘાત કરનાર, એ ત્રણ પશુ જીવેાના ઘાતક જાણુવા. બીજાને દુ:ખ દેવાથી આપણું કદી સારૂ થતું નથી. જે મનુષ્ય ખીજાને દુ:ખ દઇને પેાતાને માટે સુખ ઇચ્છે છે, તે ધર્મના ઉંડા મમ સમજી શકતા નથી. જેવી રીતે માતા પેાતાની જી. ગીના જોખમે પણ પેાતાના ખાળકનું રક્ષણ કરે છે તેવી રીતે આપણે સર્વ જીવાનું રક્ષણ કરવું જોઇએ. પેાતાના આત્મા સમાન સર્વ આત્માઓને જાણી સંજીવાની દયા કરવી. ફાઈ જીવને જરા માત્ર દુ:ખ દેવું નહીં. જે મનુષ્ય ટીલાં ટપકાં કરે છે અને બીનજીવાના ઘાત કરે છે તે ધર્મી કહી શકાતા નથી. જે માણુસ ખુદા સમાં છે એમ એાલી મીા જીવાના શરીરનું લેાહી પીવા તેને કાપી નાખે છે તે સ્કુલ ખુદાની આજ્ઞા પાળતા નથી. જે માણસ શમ રામ એમ પેાકાર કરે છે અને જીવાને મારી નાખે છે તે રામનુ નામ જપે છે પણ ખરો ધર્મ સમજતા નથી. જે માણસ ઈશુ ઈશુ એમ પેાકારે છે અને ઉલટ્ટુ પશુ www.kobatirth.org For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭). પંખીઓને મારી તેના મૂતર મળથી અપવિત્ર માંસનું ભક્ષણ કરે છે તેને ઈશુ નામના જાપથી પ્રાર્થનાથી કશું ફળ થતું નથી. માટે સર્વજીના ઉપર પ્રેમ રાખ, કોઈને મારી નાખવે નહીં. એજ મોટામાં મોટે ધર્મ સમજ. જે મનુષ્ય પોતાના પાપી પેટની પૂર્તિને માટે જેને મારી નાખે છે, તેનામાં જરા માત્ર પણ પરોપકાર કયાંથી હોય ? બીજા ને મારી નાખે છે તે પરોપકાર કરવામાં સમજી શકતા નથી. બીજા જીવાના પ્રાણ બચાવવા, એના સમાન જગતમાં બીજે પરોપકાર કોઈ નથી. સર્વસુખકંદભૂત જીવદયા છે. માટે ધમથી પુરૂષોએ સર્વથા જીને વાત વજે. સર્વ જગત્ પ્રાણવય કરતું અટકે. માંસભક્ષણથી પાપી જી નિવૃત્ત થાઓ. કે પણ જીવને ઘાત કરે નહીં. મન, વચન, અને કા યાથી હિંસાને ત્યાગ થાઓ. દુનિયામાં દયાની વૃદ્ધિ થાઓ. સર્વ જગતના જીનાં હદય દયામય થઈ જાઓ, એમ સદાકાળ હું ઇચ્છું છું. www.kobatirth.org For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) दारुनिषेध. કેટલાક સૈકાથી હિંદુસ્થાનમાં લોકો દારૂના વ્યસનમાં ફસાયા છે. જે માણસ દારૂ પીએ છે તેને હિંદુસ્થાનમાં નીચ ગણવામાં આવે છે. દારૂથી તન, ધન, અને મનને નાશ થાય છે એમ હવે લેકે સમજવા લાગ્યા છે. પ્રથમ હિંદુસ્થાનના લોકોને દારૂ પીવામાં મદદ કરનારા અંગ્રેજ લેક થઈ પડ્યા, પણ હવે લેકેની આંખ ઉઘડી છે. અને સમજવા લાગ્યા છે કે આપણે ધર્મના પુસ્તકોમાં જે વાત લખી છે તે ખરેખર સાચી છે. જંગલમાં જંગલી જાત પણ ધર્મને માન આપે છે. ત્યારે જે દેશ આર્યાવર્ત તરીકે ચારે ખંડમાં પ્રસિદ્ધ છે. અને જ્યાં તીર્થકરોનો ઉત્પત્તિ થઈ છે ત્યાંના લેકે દારૂ પીવે અને ધર્મને નાશ કરે એ કૃત્ય ખરેખર નિંદ્ય ધિક્કારવા લાયક છે. હિંદુસ્થાનમાં ઉચ્ચવર્ણન લેકે તે કદિ દારૂ પીતા નથી, અને દારૂ પીવે છે તેની પાસે પણ બેસતા નથી, અને દારડીઆઓની સાથે ભેજન વ્યવહાર www.kobatirth.org For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૯) પણ રાખતા નથી. હિંદુ કામમાં જે નીચ વર્ણ ડાય છે—જેવાકે વાઘરી, ભંગી, લેાકા દારૂ પીએ છે. પણ ઉત્તમ જાતિ સિંદે દારૂના સામી જોતી પણ નથી. વળી સમજવાનું કે હિંદુસ્થાનમાં વસતા જૈન લેાકેા કે જે ધ માર્ગોમાં અતિપવિત્ર છે, અને જે ચાવીસ તીર્થંકરભગવાનેાની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તે તે દારૂ અને માંસના શત્રુ છે, અને આ હિંદુસ્થાનમાં દારૂ અને માંસના સાસુ પણ નહીં જોનારા ખરેખર જૈન લેાકા અગર ઉત્તમ હિંદુ વર્ણ છે. દારૂથી મનુષ્યનો બુદ્ધિ નાશ પામે છે, અને તન મનમાં બીગાર્ડ દાખલ થતાં તેના જીવનની ખુવારી થાય છે. શરીર ખાખ થયુ. એટલે આપ તેવા બેટા અને વડ તેવા ટેટા એ નિયમ પ્રમાણે દારૂડીઆ મા– આપનાં છેકરાં ખરાબ બુદ્ધિહીન નબળાં નીવડે છે. અઝીણ સામલ વિગેરે અન્ય ઝેરી ખાનારનેજ માટે છે પણ બીજાને મારતાં નથો, પણ આતા જાતની જાત ખરાબ કરે છે, નીતિ વિનય સદાચરણને દૂર ધકેલે છે. પૈસાના નાશ કરાવે છે, ખારાકના www.kobatirth.org For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ભક્ષણથી લેહી સુધરે છે. અને દારૂ પીવાથી લોહી બગડે છે. દારૂથી તદન દૂર રહેવાથી જીંદગી લાંબી થાય છે. મુસલમાનના પુસ્તકમાં લખ્યું છે કે, જેટલા શરીરપર દારૂના છાંટા પડે તેટલું શરીર બાળી નાખવું. વળી આગળ મુસલમાનના શાસ્ત્રમાં લખ્યું કોઈ એક ફકીર હતો, વનસ્પતિ પણ તે ચુંટતે. નહેાતે. તે ફકીર દેશાટન કરતે કરતે એક નગરની સમીપ પહોંચે. ત્યાં તે નગરના પ્રથમ દરવાજે ગયે ત્યારે દરવાને ફકીરને કર્યો ત્યારે ફકીરે કહ્યું કે હે દરવાન ! મને કેમ રોક? દરવાને કહ્યું કે, માંસ ભક્ષણ કરે તે તમને જવા દઈએ આ સાંભળ તાંજ ફકીર ત્યાંથી ચાલતો થયે. વળી તે ફકીર બીજા દરવાજે ગમે ત્યાં પણ દરવાને કહ્યું કે ઘરેણાવાળા અમુક આ બાળકને મારી નાખે તે નગરમાં પેસવા દઉં. ફકીર ના કહી ત્યાંથી ચાલતો થયો. ત્રીજા દરવાજે ફકીર આવ્યા ત્યાં www.kobatirth.org For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હરવા ફકીને કહ્યું કે વેશ્યાની સાથે સંભોગ કરો તે નગરમાં પેસવા દઉં. ફકીર ના કહી ત્યાંથી ચોરે દરવાજે ગયા ત્યાં દરવાને કહ્યું કે એક બાટલી દારૂ પી જાઓ તે નગરમાં પેસવા દઉં, ત્યારે ફકીરે વિચાર કર્યોકે, દારૂમાં વિશેષ પાપ કંઈ જોવામાં આવતું નથી, માટે લાવ તે પી લેઉ એમ વિચાર કરી દારૂ પી ગયે! ત્યારે તે ફકીરની બુદ્ધિ ફરી ગઈ અને હું “ફકીર છું” તે બાબતનું પણ ભાન રહ્યું નહીં. તે આમ તેમ ભટકવા લાગ્યા. અને તેણે બેભાનમાં વેશ્યાગમન કર્યું, ઘરેણુવાળા બાળકને મારી નાખ્યું, માંસનું ભક્ષણ કર્યું એમ તે સર્વ પાપન કરનાર તે ફકીર દારૂથી ખરાબ બન્યું, જે તેણે દારૂપાન કર્યું ના હોત તે બીજા પાપ કરી શક્ત નહીં, માટે સમજવાનું કે સર્વ પાપનું મૂળ દારૂ છે, દારૂની લહેજતમાં ઘણું અજ્ઞાની લેકે પોતાની જીંદગીને નાશ કરે છે. વળી તે દારૂ, ખોરાકની ગરજ સારતો નથી તેમ દારૂ, પાનું પીવાની ગરજ સારતું નથી. ખરેખર દારૂ તે ઝેર છે. આ લેકમાં દારૂડીએ પોતાનું આત્મહિત બગાડે છે www.kobatirth.org For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૯૨ ) અને પરભવમાં નરક આદિ ખરાબ ચાનિમાં અવતરે છે. ડાક્ટર મીચેલ એક છોકરાના નીચે પ્રમાણે દાખલા ટાંકે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છેકરાએ પોતાના બાપને દારૂ પીતા જોઈ તેજ ખાટલીમાંથી થાડા દારૂ પોતે પણ પીધા. થાડી વારમાં છે.કરાને એકાએક શાંત થઈ ગએલા જોઈ તેને આપ ગભરાયા ને ત્યાં જઈ જીવે છે તા કરાની આંખા ફાટી ગએલી દીઠી ! ચાડીવારમાં તે છેકરા મરી ગયા ! ! દારૂથી હાજરી બગડે છે, વળી તેટલુંજ નહીં પણ તેથી આંતરડાં પશુ રાગી થાય છે, દારૂથી લેનુ અવ્યવસ્થિત થાય છે તેમાં સેાજો આવે છે. તેની શક્તિ ઘટેછે. ઘણાખશ લેાકેા દારૂથી ગાંડા થઈ જાયછે. જે ખરા ષમી હાય છે તે કદિ પણ દારૂ પીતા નથી. દારૂથી ચકચુર થએલા કમો રાખી શક્તા નથી, ન www.kobatirth.org આદમીએ મન પર આલવાનું દારૂડી For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩). લાકે બેલે છે. ન કરવાનું કરે છે. તે ન ખાવાનું ખાય છે! આવી અકકલહીન દશામાં તેઓને કોઈ પણ જીતનું ભાન રહેતું નથી. દારૂડીશ ના કરતા પણ ખરાબ બને છે. દારૂ પીનારાઓ વળી બીજા મનુષ્યનાં ઘડીકમાં ખૂન કરી નાંખે છે. ચેરી, ઠગાઈ, જુગાર, મારામારી, ગાળાગોળી, આપઘાત વિગેરે પાપ દારૂ પીનારાઓ કરે છે. જે અજ્ઞાની આ વ્યસનમાં સપડાય છે તે દેશની પાયમાલી કરે છે. દારૂના વ્યસનમાં ઘણું દેશી રાજાએ ફસાયા, અને તેથી હિંદુસ્તાનની પાયમાલી થઈ અને અંતે દારૂ પીનારાના છોકરાઓ પરતંત્ર થયા. માટે દારૂને દેશનકાલ કરે જોઈએ. દારૂ પીવે નહિ એમ સર્વત્ર ઠરાવ થવે જોઈએ. દારૂમાં લાખ કરોડ દેષ છે. તેનું વર્ણન કરતાં મેટા મેટા ગ્રંથ બની જાય માટે ટુંકામાં કહેવાનું કે-જે લોકે દારૂ પીતા હોય તેને દારૂને ત્યાગ કર, સર્વજી દારૂથી દૂર રહે, સર્વ www.kobatirth.org For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪ ) દુનિયામાં ધર્મ શાસ્ત્રો દારૂના ત્યાગ કરવાનુ કહે છે. સર્વ વેદા, તથા દાક્તરી પણુ દારૂ પાનમાં દોષજ દર્શાવે છે. દારૂ વિષ્ટા કરતાં પણ ભૂંડામાં ભૂંડી વસ્તુ છે. આંખને તે જોવા ગમતા નથી. નાકને પણ તે સુધવે ગમતા નથી. મુખ પશુ નાપસંદી મતાવે છે. પણ આશ્ચર્યની વાત છે કે દાીઆએ તે સર્વ વાતને કારે મૂકી અઘાર નરક જેવા ખરા કામમાં પ્રવેશ કરે છે ! એવા દારૂ પીનારથી દેવતાએ સદાદૂર રહેછે, દારૂ પીનારથી સદ્ગુણ્ણા તે રીસાય છે, હિંદુસ્થાન દેશ હજી નહીં ચેતે તે વધુ નુકશાનના ભાગી બનશે, દારૂનાં પીઠાંથી આ પાપી વ્યસનને પુષ્ટિ મળે છે, અક્કલનું જેને અજીણુ થયુ' છે એવા દાધારગી ભ્રષ્ટ, કુસ`ગી, સુધારાના નામે કુધારા કરનારા કેટલાક નીચ લેાકેાના પ્રસંગથી ઉચ્ચ જાતના હિંદુએ પણ પે તાની નિર્મળ દેહ મળમૂત્ર સમાન દારૂથી વટલાવે છે. તેમને કેટલા તિરસ્કાર આપવા ? હું તો તેમનું ભલુ ઇચ્છું છું. ઇંગ્લાંડ વિગેરે દેશમાં દારૂ નિષેધક મંડલા www.kobatirth.org For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) જથ્થાબંધ ઉઘડે છે, તેથી ત્યાંના લોકે આ બાબતમાં જાગ્યા છે. ત્યારે હિંદુસ્તાનના લેકે આવા ખરાબ વ્યસનમાં સપડાય છે. અહીં તેમનું કેટલું અજ્ઞાન? હવે સર્વપ્રજાઓ જાગો! અને દારૂને દેશપાર કરે ! દારૂને સદાને માટે રજા આપે, હિંદુસ્તાનની પડતી કરાવનાર જ દારૂ છે. એમ સમજે ! કહ્યું છે કે – कुर्वति ये सुरापानं, पापमार्गप्रवर्तकाः आत्मधर्मविहीनास्ते, याता यास्यंति दुर्गतिम् ।। બુદ્ધિહીન, પાપ માર્ગના પ્રવર્તક, સદગુણેના ભક્ષક રાક્ષસો જેવા જે દારૂ પાન કરે છે તે આમ ધર્મથી ભ્રષ્ટ થએલા એવા દુર્ગતિમાં ગયા અને જશે, જે તમને પાપને ભય લાગતો હોય અને તમારે માણસામાં ગણવું હોય તે બિલકુલ દારૂના સામું પણ જેશે નહીં, જે રાજા–ઠાકોર દારૂથી દૂર રહ્યા છે તેઓ નિર્મલ ધર્મ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. ઉપસંહારમાં હવે કહેવાનું કે સર્વ મનુષ્ય!! તમે દારૂથી દૂર રહે!—નક્કી www.kobatirth.org For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) દારૂના ત્યાગથી તમારૂં કલ્યાણ થશે, તમારાં સગાં વ્હાલાં, તમારૂ કુટુંબ, તમારી જાતિ, તમારા દેશ વિગેરે સત્તુ તમા કલ્યાણ કરશે. હવે મનુષ્યા કેળવણીના પ્રતાપે સમજવા લાગ્યા છે. તેથી હવે દારૂના નિષેધ થશે એમ આશા રહે છે. જે રાજા ઢાકારા નીચ જાતના લેાકાના પ્રસંગથી વા સાહેમ લેાકેાના સ ંગથી પેાતાના દેશનું, જાતનુ, અને નાતનું, લહુ ભૂલી જઈ દારૂના દોષમાં ડૂબે છે. તે હવે પોતાની ફરજ અદા કરી સારા માર્ગે જોડાઓ! સ મનુષ્યા દારૂના વ્યસનથી દૂર રહેા ! એજ આકાંક્ષા: માયુષ્ય ચંચલ છે. કાલની કેાઈને ખખર નથી, પુણ્ય અને પાપ પરભવ જતાં સાથે આવે છે. પાતાની ખરાબ બુદ્ધિમાટે મનુષ્ય પાતે દોષી અને છે. સત્પુરૂષાના સંગ કરવાથી મુક્તિ માનું જ્ઞાન થાય છે. દુનિયામાં કોઇ અમર રઘુ નથી અને રહેવાનુ નથી. માતપિતાનેનમસ્કાર કરવા, દેવનું પૂજન કરવુ, ફાઇની પણ નિંદા કરવી નહીં. એજ માક્ષ માર્ગ છે. પૂર્ણ શાંતિની જો હું મનુષ્યા ! તમારે ઈચ્છા હોય તે www.kobatirth.org For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૭) કામ ક્રોધ લાલ માહુ માયા મત્સર વિગેરે દાષાના ત્યાગ કરી પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરીશ. તન મન અને ધનથી પરેાપકાર કરો. સત્પુરૂષની લક્ષ્મી પરા પકાર માટે છે. ઉપદેશથી, ધનથી, મનથી, પશુ દરરાજ ઉપકાર કરી આંખ મીંચાયા પછી કશું થવાનુ નથી. હવે ચેતીલા! અવસર જાય છે. ભવ્ય મનુષ્ય ! હુવે આલસ્ય ત્યાગી સન્માર્ગે વળ. લેવ ગઢવાસી શ્રી કેશરીયાનાથ તમારા ભજનથી, તમારા પૂજનથી સ લેાકા શાંતિ તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્ત કરા, અને સલાકા તમારા પવિત્ર નામના સ્મરણુથી પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી I તમારી યાત્રા કરવા આવતાં પંથમાં સં લેાકાનું આ લેખ લખી જેટલું ભલું ધાર્યું છે તે સર્વ પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ, પૂર્ણ થામા, ઇત્યેવ www.kobatirth.org શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: =>@< For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४) ॐ श्रीकेशरीयानाथायनमः नामे सत्यस्वरूप ए, पूरणग्रंथ कराय; मणशे गणशे जे भवि, ग्रहशे सत्य उपाथः । केशरीया रूपमप्रभु,-यात्रा करतां पंथ; नामे सत्यस्वरूपथी, कीधा सारो ग्रंथ. परोपकारे राचवू, सज्जन चित्तसुहाय; बुद्धिसागर आत्मनी,-शाश्वत शांति लहाय. मेवाडेछे मोटका, श्रीकेशरीयानाथ दीनदयाल दिनमणि, सेवक करो सनाथ. ४ माधिउपाधि रोग सह, तुज नामे दूर जाय। भद्धा भक्ति योगथी, पद पद मंगलपाय. -TOD www.kobatirth.org For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) સાત વ્યસન નિષેધ. અને ક ત વ્યસનથી લાકા દુઃખની પરંપરા પામે - ૪ વગેરે દેશોમાંથી દારૂ, વ્યાચાર અને નિશ્યાગમન દૂર થાય તે વિવ લોકોમાં શાંતિ સુખ છે, બાળલગ્ન અને વૃદ્ધ લગ્નથી દુનિયાની પડતી થઈ છે અને થશે, હિંદમાંથી કરડે પશુઓ ઓછાં થયાં છે, હિંદમાં પૂર્વે અબજે પશુએ હતાં તેના બદલે હાલ ચાદ અને પન્ન કરેડ ગાયે તથા વીશ કરેલ બકરાં છે, તેથી હિંદીઓને દુધ ઘી છાસની ઘણી તાણ પડે છે. હિંદમાં પ્રાય: કલ્લખાનામાં બાવન લાખ ગાયે દરવર્ષે કપાય છે. તે પ્રમાણે દરવર્ષે સે બકરાં વગેરે કેટલાં કપાય છે તેને પણ હિસાબ કર જોઈએ. જો આ પ્રમાણે રેની કલ્લ ચાલુ રહેશે તે મહાપાપકર્મથી હિંદની પાયમાલી થશે. હિંદમાં લાખો વેશ્યાઓ છે તેઓ ને સુધારીને બીજા ધંધામાં વાળવી જોઈએ. વેશ્યાઓ નાની બાલિકાઓને વેચાતી લઈને તેને વેશ્યાઓ બનાવે છે, ઘરડાઓ પરણે છે તેથી વિધવાઓની www.kobatirth.org For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) સંખ્યા વધે છે અને વિધવાઓ પછીથી બગડી જાય છે અને વેશ્યાઓ પણ થાય છે, હિંદમાંથી દારૂને દેશવટે આપવો જોઈએ. દારૂથી હિંદ ઘણું પાયમાલ થયું છે. પરદેશી વસ્તુઓના મોહથી મોજ. શખમાં હિંદવાસીઓ પાયમાલ થાય છે. હાલની અપાતી કેળવણીથી હિંદની ચડતી થવાની નથી. ધાર્મિક જ્ઞાનની કેળવણી વિના હિંદ પિતાનું સ્વરૂપ વિકૃત કરી દેશે અને આપણું ઈબેસશે. હિંદુ સ્થાનમાં જંગલ વૃક્ષને ઘણે નાશ થાય છે અને તે પ્રમાણમાં નવા વૃક્ષે ઉગતાં નથી તેથી હિંદુસ્થાનમાં વૃક્ષાના અભાવે વૃષ્ટિ કમી થાય છે માટે સરકાર દેશી રાજાઓ પાસે વૃક્ષેને નાશ ન થાય એવી રીત બંદોબસ્ત કરાવવાની જરૂર છે, માંસ ખાનારાએને ઉપદેશ આપીને અન્નાહારી કે ફળાહારી બનાવવાની જરૂર છે, હિંદમાં બાવાઓ વગેરે અફીણ ગાંજો ધનુરે વગેરે વ્યસનેથી પાયમાલ થાય છે તેથી અફીણ, ગાંજો, તમાકુ, ચા, બીડી વગેરેના નિષેધ માટે ચાંપતા ઉપાયો લેવા. હિંદવાસીઓ! www.kobatirth.org For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧ ) તૈયાર થા. જુગાર સટ્ટાના વ્યાપારથી અને પરદેશી વસ્ત્ર વગેરેના માહથી હિંદુસ્થાનના લાકા પાયમાલીના ખાડામાં માંધળા થઈ પડે છે, તેઓના અચાવ કરવા દેશનાયકા જાગા ! ઉઠે!! અને કાર્ય કરા!1! ખાલકેને ગુરૂકુલ સ્થાપી વીશ વર્ષ સુધી બ્રહ્મચર્ય ધારી બનાવેા. પરસ્પર ધર્મ ભેદે લડીને દેશની ખુવારી ન કરે. હિંદવાસીએ જાગે ! અને પાપ કર્મોથી દૂર થાઓ ! અનાથ ગરીખ લેાકેાને સહાય કરા. પૂના આર્યાના ગુણ્ણાને પ્રાપ્ત કરો. પરદેશી માહિનીમાં ફસાઈ ન જાએ, સર્વ લેાકાના ભલામાં ભાગ હ્યા અને સત્યના માર્ગે ચાલેા, નકામાં ખચ ટાળા, દુર્ગુ દુર્વ્ય સનાથી મુક્ત રહે અને સર્વ લેાકેાના કલ્યાણમાં પરસ્પર હાથ મેળવી એકાત્મા અની પુણ્ય કાર્યો કરી અને દુ:ખના માર્ગોથી દૂર રહેા. इत्येवं ॐ www.kobatirth.org महावीर शांतिः ३ લે. બુદ્ધિસાગર, For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra सत्यस्वरूप ग्रन्धनुं अशुद्धि शुद्धि पत्रक. અશુદ્ધે. જાતે મનથ ve, લીટી. ૩ ૧૪ ૐ ૨૩ ૨૭ ૩ ૪૧ ૪૬ ૫૪ ૧૧ ૭૮ ૮૨ ર ૭ ૧૧૫ ૧૩૬ ૧૫૧ ૧૬૭ ૧૭૨ ૧૭૨ www.kobatirth.org * ૧૨ ' ૧૫ ૧૨ ૧૫ ૧૦ 忌 ૧૧ ૧૭ ૧૩ ૧૦ M . Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 पूष् ભક્ત વહેારાવરાથી સવ તરેહનાં સમ્યક ધર્મના માનવા નિમલ વાંત માગા ધારે તા પ્રીત છીયે થરાય संभूतं ममेध्य શુદ્ધ જતે મનથી પૂ ભક્તિ વહેારવવાથી સ તાના સભ્યમ્ સંમનાં માનવામાં નિલ વ માર્ગ ધારે તા કા છે શરીર संभूत ममेध्यं For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિગીલ, જય ભારતી ! રળિયામણી ! સહુ તિ અને ઘટ ધારિ શક્તિ અનંતી ધારિણી, દુ:ખ વારિણી વિ ભ૯ વણે વિવિધ શોભતી, ભાવેન.. ... ... વંદેમાતર તુજ આરતી ભાનુ બન્યો, તારા શશી છે ચ દ્ર કરતા નવગ્રહ સેવના, કતાજ દેવો ઉત્સવે ધમાં જનોને ધારિણી, બ્રહ્માણી રસથી રેલતી, મૃતિ હંસવાહિની નિમળી, ભાવેન... ... કંકાસ મુ. શ્રદ્ધાળુમાં શક્તિ ભરે, નાસ્તિક સંશયી જન મરે, તુજને ભજે જે ભાવથી તે ભાવ ફળ અર્પણ કરે; પ્રસવેજ જ્ઞાની ભક્તને, થરા જનોને નિર્મળ, ચક્રેશ્વરી પદ્માવતી, કીત્યાજ... ... ... વંદેમાતરમ્. સંકટ થકી ઝટ વારતી, દુ: ખદધિથી તારતી, સત્યપ્રદાતા શારદા, ભક્તો સકળ ઉદ્ધારતી; નવ નવ રસે વહેતી રહે, પર્યાય નવે નવ ધરતી, અજવાળતી નિજ કુખને, ભાન. ... ...વંદેમાતરમ્. ચૈતન્ય જડ શક્તિભર્યા, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શક્તિ વડે, તુજ મુખે જગ અજવાળશે; સ્વાતંત્ર્ય પ્રીતિ સત્યને, સુખ શાંતિ જગે ફેલાવશે, અધ્યાત્મ અંબા મારી માન... ... યંવેમાતરમ - બુદ્ધિસાગરિ, www.kobatirth.org For Private And Personal Use Only