________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫) ઉત્પન્ન કરે છે, બાહાધન ચારો ચરી જાય છે ત્યારે અંતર્ધન કઈ ચોરી શકતું નથી. બાહાધન પરસ્પર વૈર કરાવે છે ત્યારે અંતર્ધનથી પરસ્પર શાંતિ ઉત્પન્ન થાય છે. માટે જે જે સમજે છે તે તે પુરૂષ બાહ્યધન ઉપરથી મમતા પરિણામ ત્યાગ કરે છે. ધનને રાગી જીવ કયું પાપ કરી શકતું નથી ? અલબત્ત તે સર્વ પાપ કરી શકે છે, ધનને રાગ દુર્જય છે, જ્ઞાની પુરુષે બાહાધનને ત્યાગ કરી અંતર્ધન શોધે છે. બાહાધન ઝાંઝવાના નીર સમાન અસત્ય છે, ધનના આરંભીજી ઘણું પાપકૃત્ય કરી અધોગતિભા થાય છે. જેની પાસે ધન ઘણું હોય છે તેને ધનને મદ થાય છે, અને તેથી તે પિતાનું હિત સમજી શકતું નથી. કેઈ ધનને માટે દાસ થાય છે, કઈ ધનને માટે અરણ્યમાં ભટકે છે, કેઈ ધનને માટે દેવતાઓ સાધે છે, કઈ ધનને માટે પારકા ગુણ ગાય છે, કોઈ ધનને માટે યુદ્ધ કરે છે, કઈ ધનને માટે દેશવિદેશ ભમે છે, તે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only